Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 918
________________ અધ્યાત્મતાલેક [ સાતમુંવિપાકેદય રહેતે ક્ષપશમ હોય નહિ, જ્યારે દેશઘાતી પ્રકૃતિને વિપાકેદય રહેતે પણ ક્ષયપશમ હોય છે. કારણ એ છે કે દેશદ્યાતિ પ્રકૃતિના સર્વ ધાતિ રસની પેઠે સર્વઘાતિ પ્રકૃતિને સર્વઘાતિ રસ દેશઘાતિપણે પરિણમત નથી. सामर्थ्ययोग विभजतिसंन्यासरूपः स्मृत एष योगो *धर्मस्तथा योग इति द्विधाऽसौ। तत्राऽऽदिमः स्यात् क्षपकावलिस्थे शैलेश्यवस्थावति च द्वितीयः॥१०॥ This Yoga is also known as Sanyāsayoga. It is of two kinds as Dharmasanyāsa and Yogasaņyāsa. One who has already reached the stage of kshapakasbreni (the eradicative route ) can practise Dharmasanyasa and one on the Shaileshi ( rocklike firmness ) stage is fit for the second. ( 10 ) સામથ્થગના વિભાગ “આ વેગને સંન્યાસગપણ કહેવામાં આવે છે. આના બે ભેદ. પડે છે- ધર્મસંન્યાસ” અને “યોગસંન્યાસ'. “ધર્મસંન્યાસ' પરમાર્થતઃ “ક્ષપકશ્રેણ” ઉપર આવેલાઓને હેય છે, જ્યારે “ગસંન્યાસ શેલેશી અવસ્થાવાળાને (ચોદમાં ગુણસ્થાનવાળાને ) હોય છે.”—૧૦ | ભાવાર્થ. ધર્મસંન્યાસ એટલે ધર્મોને સંન્યાસ, અર્થાત ધર્મોન પરિત્યાગ. ક્યા ધર્મોને ત્યાગ? આત્માના ખાસ ધર્મોને નહિ, પણ પુદ્ગલ દ્રવ્યોથી સંબન્ધ રાખતા એવા ( ક્ષાયોપથમિક ) ધર્મોને ત્યાગ. આ ધર્મસંન્યાસયોગ ક્ષપકશ્રેણી ઉપર વર્તતા મહાત્માને હોય છે. યોગસંન્યાસ” એટલે મન-વચન-શરીરના વ્યાપારને પૂર્ણ નિરોધ. આ ગસંન્યાસ ચદમાં ગુણસ્થાને-શૈલેશી અવસ્થામાં હોય છે. ચદમા ગુણસ્થાનને શૈલેશી” એવું નામ આપવામાં આવ્યું છે. • * धर्मसंन्यासः, योगसंन्यासः । + “શી'-ન્યૂઃ સંવર, તા “રાઃ”—વામી રાડ, તા લવસ્થા ઊલ્ટેશી અર્થાત–શીલ” એટલે સંપૂર્ણ સંવર, તેને “ઈશ એટલે સ્વામી, તે શલેશ, તેની અવસ્થા તે શેલેશી'. 764

Loading...

Page Navigation
1 ... 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992