________________
અધ્યાત્મતાલેક [ સાતમુંવિપાકેદય રહેતે ક્ષપશમ હોય નહિ, જ્યારે દેશઘાતી પ્રકૃતિને વિપાકેદય રહેતે પણ ક્ષયપશમ હોય છે. કારણ એ છે કે દેશદ્યાતિ પ્રકૃતિના સર્વ ધાતિ રસની પેઠે સર્વઘાતિ પ્રકૃતિને સર્વઘાતિ રસ દેશઘાતિપણે પરિણમત નથી. सामर्थ्ययोग विभजतिसंन्यासरूपः स्मृत एष योगो *धर्मस्तथा योग इति द्विधाऽसौ। तत्राऽऽदिमः स्यात् क्षपकावलिस्थे शैलेश्यवस्थावति च द्वितीयः॥१०॥
This Yoga is also known as Sanyāsayoga. It is of two kinds as Dharmasanyāsa and Yogasaņyāsa. One who has already reached the stage of kshapakasbreni (the eradicative route ) can practise Dharmasanyasa and one on the Shaileshi ( rocklike firmness ) stage is fit for the second. ( 10 ) સામથ્થગના વિભાગ
“આ વેગને સંન્યાસગપણ કહેવામાં આવે છે. આના બે ભેદ. પડે છે- ધર્મસંન્યાસ” અને “યોગસંન્યાસ'. “ધર્મસંન્યાસ' પરમાર્થતઃ “ક્ષપકશ્રેણ” ઉપર આવેલાઓને હેય છે, જ્યારે “ગસંન્યાસ શેલેશી અવસ્થાવાળાને (ચોદમાં ગુણસ્થાનવાળાને ) હોય છે.”—૧૦ | ભાવાર્થ. ધર્મસંન્યાસ એટલે ધર્મોને સંન્યાસ, અર્થાત ધર્મોન પરિત્યાગ. ક્યા ધર્મોને ત્યાગ? આત્માના ખાસ ધર્મોને નહિ, પણ પુદ્ગલ દ્રવ્યોથી સંબન્ધ રાખતા એવા ( ક્ષાયોપથમિક ) ધર્મોને ત્યાગ. આ ધર્મસંન્યાસયોગ ક્ષપકશ્રેણી ઉપર વર્તતા મહાત્માને હોય છે.
યોગસંન્યાસ” એટલે મન-વચન-શરીરના વ્યાપારને પૂર્ણ નિરોધ. આ ગસંન્યાસ ચદમાં ગુણસ્થાને-શૈલેશી અવસ્થામાં હોય છે. ચદમા ગુણસ્થાનને શૈલેશી” એવું નામ આપવામાં આવ્યું છે. •
* धर्मसंन्यासः, योगसंन्यासः ।
+ “શી'-ન્યૂઃ સંવર, તા “રાઃ”—વામી રાડ, તા લવસ્થા ઊલ્ટેશી અર્થાત–શીલ” એટલે સંપૂર્ણ સંવર, તેને “ઈશ એટલે સ્વામી, તે શલેશ, તેની અવસ્થા તે શેલેશી'.
764