________________
અધ્યાત્મતત્ત્વાલેક.
[ મુ
t
નવા નવા આવિષ્કાર ભલે પ્રકટ થાએ, અને જનસમાજને વ્યવહાર–પથમાં તે મહાન ઉપયાગી પણ છે, પરન્તુ ચોક્કસ સાધ્યમિન્દુ કદાપિ ખ્યાલ બહાર ન જવું જોઇએ. આત્માની સન્મુખ થવું, એજ છેવટના સાર છે. " -૧૩
વ્યાખ્યા.
ધર્મ શાસ્ત્રકારા મનુષ્યાના જે અનેક રીતે વિભાગેા પાડે છે, તે તેના વત્તનની ભિન્નતા ઉપર આધાર રાખે છે. કાર્યોંની વિચિત્રતાને લઇને મનુષ્યાના ભેદે પડે છે. એક સ્થળે મનુષ્યાના છ વિભાગો પાડવામાં આવ્યા છે. તે છ વિભાગેા-અધમાધમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમેાત્તમ, એ પ્રમાણે છે. આ છ પ્રકારના મનુષ્યાને ટૂંકમાં જોઇ જઇએ
અધમાધમ.
જેઓને, ધ–કનું તથા પરલોકનું હાતું નથી, એવા–જંગલામાં ભટકનારા, વૃક્ષાની કન્દરાઓમાં રહેનારા પશુપ્રાય જંગલી મનુષ્યને પ્રથમ વર્ગોમાં સ્થાન મળે છે. એ સિવાય ક્રૂર્ વાધરી, ચાંડાલ, કસાઇ વગેરે પણ અધમાધમેાની
અમ
નામમાત્ર પણ માન છાલ પહેરનારા, ગિરિ
:
>
· અધમાધમ ' નામના કના કરનાર કાળી, પંક્તિમાં ગણાય છે.
જે પરલેાકને માનતા નથી, માંસ-મદ્યના ભક્ષણમાં અતિક્ષુબ્ધ છે, ધર્મીને હાંસીમાં ઉડાવનારા અને ધિક્કારનારા છે, એવ ́ ખીજાના દુ:ખ
૧ ટૂંક...ાં છ પુરૂષાના વિભાગ——
“ કર્માડફિમિદ્ વામુત્ર વાધમતમાં નર: સમારમતે ।
इह फलमेव त्वम विमध्यमस्तूभयफलार्थम् " ॥
'
" परलोकहितायैव प्रवर्त्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः 39 11
'
यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्मं परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव ,, ॥
( ભગવદ્ ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્રની પ્રારંભની કારિકાઓમાં )
818