Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 972
________________ અધ્યાત્મતત્ત્વાલેક. [ મુ t નવા નવા આવિષ્કાર ભલે પ્રકટ થાએ, અને જનસમાજને વ્યવહાર–પથમાં તે મહાન ઉપયાગી પણ છે, પરન્તુ ચોક્કસ સાધ્યમિન્દુ કદાપિ ખ્યાલ બહાર ન જવું જોઇએ. આત્માની સન્મુખ થવું, એજ છેવટના સાર છે. " -૧૩ વ્યાખ્યા. ધર્મ શાસ્ત્રકારા મનુષ્યાના જે અનેક રીતે વિભાગેા પાડે છે, તે તેના વત્તનની ભિન્નતા ઉપર આધાર રાખે છે. કાર્યોંની વિચિત્રતાને લઇને મનુષ્યાના ભેદે પડે છે. એક સ્થળે મનુષ્યાના છ વિભાગો પાડવામાં આવ્યા છે. તે છ વિભાગેા-અધમાધમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમેાત્તમ, એ પ્રમાણે છે. આ છ પ્રકારના મનુષ્યાને ટૂંકમાં જોઇ જઇએ અધમાધમ. જેઓને, ધ–કનું તથા પરલોકનું હાતું નથી, એવા–જંગલામાં ભટકનારા, વૃક્ષાની કન્દરાઓમાં રહેનારા પશુપ્રાય જંગલી મનુષ્યને પ્રથમ વર્ગોમાં સ્થાન મળે છે. એ સિવાય ક્રૂર્ વાધરી, ચાંડાલ, કસાઇ વગેરે પણ અધમાધમેાની અમ નામમાત્ર પણ માન છાલ પહેરનારા, ગિરિ : > · અધમાધમ ' નામના કના કરનાર કાળી, પંક્તિમાં ગણાય છે. જે પરલેાકને માનતા નથી, માંસ-મદ્યના ભક્ષણમાં અતિક્ષુબ્ધ છે, ધર્મીને હાંસીમાં ઉડાવનારા અને ધિક્કારનારા છે, એવ ́ ખીજાના દુ:ખ ૧ ટૂંક...ાં છ પુરૂષાના વિભાગ—— “ કર્માડફિમિદ્ વામુત્ર વાધમતમાં નર: સમારમતે । इह फलमेव त्वम विमध्यमस्तूभयफलार्थम् " ॥ ' " परलोकहितायैव प्रवर्त्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः 39 11 ' यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्मं परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव ,, ॥ ( ભગવદ્ ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્રની પ્રારંભની કારિકાઓમાં ) 818

Loading...

Page Navigation
1 ... 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992