Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 959
________________ પ્રકરણ.]. SPIRITUAL LIGHT આવી રીતે જેનમહાત્માઓ, અન્ય દર્શનના સિદ્ધાન્તની તટસ્થદષ્ટિએ પરીક્ષા કરવાની સાથે તેને સમન્વય કરવા દૃષ્ટિ ફેલાવે, જૈનેતર દર્શનના સિદ્ધાન્ત જૈનસિદ્ધાન્તની સાથે કેવી રીતે મળી જાય, એ માટે શુદ્ધદષ્ટિથી પૂવપરનું નિરીક્ષણ કરે, એ જૈન ક્ષેત્રની મહત્તાની ઓછી બીના નથી. અન્ય દર્શનેના ધુરંધરોને “મહર્ષિ” “મહામતિ” અને એવા બીજા ઉંચા શબ્દોથી પિતાના ગ્રન્થમાં ઉલ્લેખવા, અને તુચ્છ અભિપ્રાયવાળાઓના મતનું ખંડન કરતાં પણ તેઓને હલકા શબ્દથી વ્યવહાર ન કર, એ જૈનમહાપુરૂષોને કેટલે ઉદાર આશય હેવો જોઈએ ?. ધાર્મિક વાદયુદ્ધના પ્રસંગમાં પણ વિરૂદ્ધદર્શનવાળાઓ તરફ પ્રેમની લાગણીને ઉમળકે ઉછળવો અને તદનુસાર વ્યવહાર કરવો, એ કેટલું સાત્વિક હૃદય ?. જુઓ મધ્યસ્થભાવની થોડીક વાનગી" भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै "॥ મહાદેવસ્તુત્ર, હેમચંદ્રાચાર્ય. " नाशाम्बरत्वे न सिताम्बरत्वे न तर्कवादे न च तत्त्ववादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव " ॥. –ઉપદેશતરંગિણી. પક્ષવાતો મે વીરે ષઃ વઝાgિ युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः " ॥ લેતવનિર્ણય', હરિભદ્રસૂરિ. –જેના, સંસારનાં કારણભૂત કર્મરૂપી અંકુરાઓને ઉત્પન્ન કરનાર. રાગ-દ્વેષ આદિ સમગ્ર દોષો ક્ષય પામ્યો છે, તે, ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા જિન હેય, તેને મારે નમસ્કાર છે.” ૧૦૨ 806.

Loading...

Page Navigation
1 ... 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992