Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 949
________________ પ્રકરણું. ] SPIRITUAL LIGHT. ' પદ્ધતિ છે. ૮ રસ્તા આવે છે કુંડુ ઝરે છે ' એ બધા ઉપચારા આ તયમાં સમાવેશ લે છે. જીસૂત્ર—વસ્તુનાં થતાં નવાં નવાં રૂપાન્તરે તરફ આ નય લક્ષ ખેંચે છે. સુવર્ણના કટક, કુંડલ વગેરે જે પાઁયા છે, તે પયાને આ નય જુએ છે. પયા સિવાય સ્થાયી દ્રવ્ય તરફ આ નયના દૃષ્ટિપાત નથી. એથીજ પર્યાયે। વિનશ્વર હાવાને લીધે, સદાસ્થાયી દ્રવ્ય આ નયની દૃષ્ટિએ કાઇ નથી. શબ્દ અનેક પર્યાય શબ્દોને એક અર્થ માનવે, એ આ નયનું વસ્ત્ર ' વગેરે શબ્દોના એકજ અથ . 6 .. કામ છે. ‘ કપડું ” “ લુગડું છે, એમ આ નય દર્શાવે છે. સમભિરૂદ્ધ—પયશબ્દોના ભેદથી અને ભેદ માનવા, એ આ નયની પદ્ધતિ છે. આ ના કથે છે કે-કુંભ, કલશ, ઘટ વગેરે પર્યાય શબ્દો યદિ ભિન્નઅર્થવાળા ન હેાય તે ઘટ, પટ, અશ્વ વગેરે શબ્દો પણ ભિન્ન અવાળા ન થવા જોઇએ; માટે શબ્દના ભેદથી અના ભેદ છે. એવ’ભૂત—આ નયની દૃષ્ટિએ શબ્દ પેાતાના અને વાચક ( કહેનાર ) ત્યારે થાય કે જ્યારે તે પદાર્થ, તે શબ્દની વ્યુત્પત્તિમાંથી જે ક્રિયાને ભાવ નિકળતા હોય તે ક્રિયામાં પ્રવર્તેલા હાય. જેવી રીતે ગા' શબ્દની વ્યુત્પત્તિ— અ # ગઇતતિ શોઃ ” . ગમન કરે તે ગે ’ એ આ નયના અભિપ્રાયે દરેક ગાય ગમન ક્રિયામાં વતી શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જો એમ આ નયનું ગ્રંથન છે. અર્થાત < પ્રમાણે થાય છે. હવે તે ગેા ' શબ્દ ગાયને વાચક હોઇ શકે નહિ, કિન્તુ જે હાય, તે જ ગાયને વાચક થઇ શકે છે. અથ હેાય તે તે અને તે શબ્દ કહી શકે, આ સાતે નયાં એક પ્રકારનાં કહેવાઇ ગયું છે. પોતપોતાની હદમાં દૃષ્ટિબિન્દુએ છે, એમ સારી પેઠે સ્થિત રહી અન્યદૃષ્ટિ-બિન્દુને તેડી ૧ આ સિવાય અન્ય પ્રકારે બહુ ભેદ-પ્રભેદ્દાની વ્યાખ્યા આ નયમાં આવે છે. 795

Loading...

Page Navigation
1 ... 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992