________________
પ્રકરણું. ]
SPIRITUAL LIGHT.
'
પદ્ધતિ છે. ૮ રસ્તા આવે છે કુંડુ ઝરે છે ' એ બધા ઉપચારા આ તયમાં સમાવેશ લે છે.
જીસૂત્ર—વસ્તુનાં થતાં નવાં નવાં રૂપાન્તરે તરફ આ નય લક્ષ ખેંચે છે. સુવર્ણના કટક, કુંડલ વગેરે જે પાઁયા છે, તે પયાને આ નય જુએ છે. પયા સિવાય સ્થાયી દ્રવ્ય તરફ આ નયના દૃષ્ટિપાત નથી. એથીજ પર્યાયે। વિનશ્વર હાવાને લીધે, સદાસ્થાયી દ્રવ્ય આ નયની દૃષ્ટિએ કાઇ નથી.
શબ્દ અનેક પર્યાય શબ્દોને એક અર્થ માનવે, એ આ નયનું વસ્ત્ર ' વગેરે શબ્દોના એકજ અથ
. 6
..
કામ છે. ‘ કપડું ” “ લુગડું છે, એમ આ નય દર્શાવે છે.
સમભિરૂદ્ધ—પયશબ્દોના ભેદથી અને ભેદ માનવા, એ આ નયની પદ્ધતિ છે. આ ના કથે છે કે-કુંભ, કલશ, ઘટ વગેરે પર્યાય શબ્દો યદિ ભિન્નઅર્થવાળા ન હેાય તે ઘટ, પટ, અશ્વ વગેરે શબ્દો પણ ભિન્ન અવાળા ન થવા જોઇએ; માટે શબ્દના ભેદથી અના ભેદ છે.
એવ’ભૂત—આ નયની દૃષ્ટિએ શબ્દ પેાતાના અને વાચક ( કહેનાર ) ત્યારે થાય કે જ્યારે તે પદાર્થ, તે શબ્દની વ્યુત્પત્તિમાંથી જે ક્રિયાને ભાવ નિકળતા હોય તે ક્રિયામાં પ્રવર્તેલા હાય. જેવી રીતે ગા' શબ્દની વ્યુત્પત્તિ—
અ
#
ગઇતતિ શોઃ ”
.
ગમન કરે તે ગે ’ એ આ નયના અભિપ્રાયે દરેક ગાય ગમન ક્રિયામાં વતી શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જો એમ આ નયનું ગ્રંથન છે.
અર્થાત
<
પ્રમાણે થાય છે. હવે તે ગેા ' શબ્દ ગાયને વાચક હોઇ શકે નહિ, કિન્તુ જે હાય, તે જ ગાયને વાચક થઇ શકે છે. અથ હેાય તે તે અને તે શબ્દ કહી શકે,
આ સાતે નયાં એક પ્રકારનાં કહેવાઇ ગયું છે. પોતપોતાની હદમાં
દૃષ્ટિબિન્દુએ છે, એમ સારી પેઠે સ્થિત રહી અન્યદૃષ્ટિ-બિન્દુને તેડી
૧ આ સિવાય અન્ય પ્રકારે બહુ ભેદ-પ્રભેદ્દાની વ્યાખ્યા આ
નયમાં આવે છે.
795