________________
અધ્યાત્મતત્ત્વાલે ક..
[ સાતમું -
,,
:
માનરૂપે વ્યવહાર કરવા, એ ‘ ભૂતનૈગમ ’ છે, જેવી રીતે– તેજ આ દીવાલીને દિવસ છે, કે જે દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા હતા. આ ભૂતકાળને વર્તમાનમાં ઉપચાર છે. મહાવીરના નિર્વાણુને દિવસ આજે ( આજના દીવળીના દીવસે ) માની લેવાય છે. આવી રીતે ભૂતકાળના વર્તમાન તરીકે ઉપચારનાં અનેક ઉદાહરણા છે, થનારી વસ્તુને થઇ કહેવી એ ભવિષ્યદ્બેગમ ' છે. જેવી રીતે–ચેાખા પૂરા ધાયા ન હોવા છતાં · ચોખા રધાઇ ગયા એમ કહેવું. ચેખા રધાઇ જવા આવ્યા હાય-ચેખાને ચૂલેથી ઉતારવાને કિંચિત્માત્ર વિલખ હાય, ત્યારે ચાખા ધાઇ ગયા કહેવાતા વ્યવહાર જોવાય છે. અથવા અન દેવ, મુક્તિ પામ્યા પહેલાં મુક્ત થયા, જે કહેવાય છે, તે ભવિષ્યનૢગમ છે. ચેાખા રાંધવાને લાકડાં પાણી વગેરેની તૈયારી કરતા મનુષ્યને કાઇ
'
*
9
પૂછે કે “ શું કરે છે! ? ' તેા, તેના જવાબમાં તે એમ કહે કે- ચોખા રાંધું છું. તે તે “ વમાનનેગમ ' છે. કેમકે ચોખા રાંધવાની ક્રિયા અથવા ચેાખાને રધાવવાની ક્રિયા, જે વત્તમાનમાં શરૂ થઇ નથી, તેને વ માનરૂપે કથન કરવામાં આવ્યું છે.
આ નય. સામાન્ય અને વિશેષ, જે વસ્તુના ધર્માં છે, તેને પરસ્પર અલગ અને વસ્તુથી ભિન્ન માને છે.
સમુચ્ચય કરી કથન કરવુ
'
'
>
એ
સંગ્રહ
સગ્રહ—સામાન્ય પ્રકારે વસ્તુઓને નય છે. જેવી રીતે · બધા શરીરામાં એક આત્મા છે. આ કથનથી વસ્તુતઃ બધા શરીરામાં એક આત્મા સિદ્ધ થતા નથી. જૂદોજ છે; છતાં બધા આત્માએમાં રહેલી શરીરેામાં એક આત્મા છે. ' એવુ... કથન
પ્રત્યેક શરીરે આત્મા જૂદા સમાનાંતિને લઇ ‘ બધા
થાય છે.
વ્યવહાર—આ નય વસ્તુએમાં રહેલી સમાનતાની તરફ ઉપેક્ષા કરી વિશેષતા તરફ લક્ષ ખેંચે છે. લેાકવ્યવહાર તરફ આ નયની પ્રવૃત્તિ છે. પાંચ વર્ણવાળા ભ્રમરને કાળા ભમરા ’' કહેવા એ આ નયની
१ अतीतस्य वर्त्तमानवत् कथनं यत्र स भूतनैगमः । यथा
""
दीपोत्सवपर्व, यस्मिन् वर्धमानस्वामी मोक्षं गतवान्
794
((
तदेवाद्य
1
—નયપ્રદીપ, યજ્ઞવિજયજી.