________________
અધ્યાત્મતત્વલોક, [ પાંચમુંસર્વત્ર લેકાકાશમાં સૂક્ષ્મ દ્રવ્યો વ્યાપ્ત છે. તે દ્રવ્યો એક પ્રકારનાં હતાં નથી. ચિત્ર વિચિત્ર વર્ણવાળાં હોય છે. આત્માના પરિણામદ્વારા તે દ્રવ્યનું આકર્ષણ થાય છે અને આત્મા સાથે તે દ્રવ્યો સંયુક્ત થાય છે. જેવા પ્રકારનાં તે દ્રવ્યોને સંસર્ગ થાય છે, આત્માની વૃત્તિ-આત્માને અધ્યવસાય તેવા પ્રકારનો ઉત્પન્ન થાય છે. આવી રીતે આભામાં દ્રવ્યસંસર્ગજનિત જે અધ્યવસાય ઉત્પન્ન થાય છે, તેને “લેશ્યા ” કહેવામાં આવે છે.+ અધ્યવસાયના છ ભેદ અનુભવથી દરેક વિચારક માણસ પાડી શકે તેમ છે-અશુદ્ધતમ, અશુદ્ધતર, અશુદ્ધ, શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ. આમ છ ભેદો જયારે અધ્યવસાયના થાય છે, તે તેના કારણભૂત દ્રવ્યોના પણ છે ભેદ પડવા જોઇએ, એ ન્યાયસિદ્ધ વાત છે. તે છે ભેદ– કૃષ્ણ નીલ, કાપત, પિત, પવા અને શુક્લ. વાત બરાબર છે કે-અશુદ્ધતમ અધ્યવસાયને ઉત્પન્ન કરનાર કાળાંજ દ્રવ્યો જે એ; એજ માટે તેને કૃષ્ણ નામ આપવામાં આવ્યું છે. એવી રીતે બાકીના અધ્યવસાયો માટે સમજી લેવું. યેગશાસ્ત્રની વૃત્તિમાં લખ્યું છે કે –
કૃદળવળgzક્ષત્રિધાને કામને સુવ્રતમ: રિાઃ , સ #ળા | नीलवर्णद्रव्यसन्निधाने य आत्मनोऽशुद्धतरः परिणामः, स नीललेझ्या । क पत. वर्णद्रव्यसन्निधाने य आत्मनोऽशुद्धः परिणामः, स कापोतलेश्या । तेजोवर्णद्रव्य. सन्निध ने य आत्लनः शुद्धः परिगामः, स तेज लेश्या । पद्मवर्णद्रव्यसन्निध ने य आत्मनः शुद्धतरः परिणामः, स पद्मलेश्या । शुक्लवर्णद्रव्यसनिधाने य आत्मनः શુદ્રતમ: ઘરનામ:, 8 Jરયા ” |
અર્થાત –ષ્ણવર્ણવાળાં દ્રવ્યોના સંસર્ગથી તદનુરૂપ અાત્માને જે અશુદ્ધતમ અધ્યવસાય ઉત્પન્ન થાય છે, તે કૃષ્ણલેશ્યા છે. નીલવર્ણવાળાં દ્રવ્યોનું સન્નિધાન થતાં તદનુરૂપ આત્માને જે અશુદ્ધતર અધ્યવસાય ઉત્પન્ન થાય છે, તે નીલેશ્યા છે. કાપતવર્ણવાળાં દ્રવ્યોના સંબંધથી તદનુરૂપ આમાનો જે અશુદ્ધ અધ્યવસાય ઉત્પન્ન થાય છે, તે કાતિલેયા છે. રક્તવર્ગવાળાં દ્રવ્યોના સંયોગથી તદનુરૂપ આત્માને
+ “ વૃાાચિસાદર સ્ વરિનામા ય મામ: | . , ટિવ ત્રચં ચારા પ્રવર્તતે ” | * ચોથો પ્રકાશ, ૪૪ મા શ્લેકની વૃત્તિ.
646