________________
અધ્યાત્મતત્ત્વાલેાક.
[ પાંચમું
- ખાઈ શકીશું. ત્યારે ખીજે કહે છે— આખુ વૃક્ષ ઉખાડવાનું કંઈજ
<<
કામ નથી. આની મેરી મેટી શાખાએ કાપી નાંખવાથી ચાલશે. ત્રીજો “ ખેલ્યેા— મેટી મેટી શાખાઓ કાપવાને પ્રયાસ કરવા કરતાં નાની “ નાની પ્રશાખાએજ કાપીને તેમાંથી ફળ ખાઇ “ છે— શાખા પ્રશાખા કાપવાનું કંઇ કામ નથી, આ “ લટકી રહી છે તેજ તેાડી તેાડીને ખાઇએ. પાંચમે
શકાશે, ચેાથે! કહે જ મુની લુંખેડ કહ્યું— આપણે
86
કુંભે કાપવાની પણ જરૂર નથી, ફક્ત લુખે ઉપર લટકતાં કાજ
tr
“ જમીન ઉપર પાડવાં. ત્યારે છઠ્ઠો એલ્યા— જમીન ઉપર ફળ પણુ પાડવાની જરૂર નથી, જમીન પર આ તાન્ત જ ા સ્વતઃસિદ્ધ “ પડેલાં તૈયાર છે, તેનાથીજ તૃપ્તિ કરી લઇએ. ” પ્રિય વાચક ! આ દૃષ્ટાન્ત ઉપરથી લેફ્યાનેા ભાવ સમજી શકાય છે, જેવી લેશ્યા તેવા અભિપ્રાય, એ ભાખત આ દૃષ્ટાન્તમાંથી ખુલ્લી ઝળકી આવે છે. મુઠ્ઠીભર જાબુ ખાઇ તૃપ્તિ કરવા માટે આખા વૃક્ષને ઉખાડવાના જે દુષ્ટતમ અધ્યવસાય પહેલા માણસને થયા, તે કૃષ્ણ લેશ્યા સમજવી, એ કૃષ્ણલેશ્યાનું પરિણામ સમજવું. એથી ઉતરતાખીજા માણસને જે દુષ્ટતર અધ્યવસાય,તે નીલલેશ્યા છે. એથી ઉતરતાત્રીજા માણસને જે દુષ્ટ અધ્યવસાય, તે કાપાતલેશ્યા છે. ત્યાર પછી ચેાથા માણસને જે શુભ અધ્યવસાય, તે તેોલેશ્યા, પાંચમા માણસને જે શુભતર અધ્યવસાય તે પદ્મ લેશ્યા અને છઠ્ઠા માણસના જે શુભતમ અધ્યવસાય તે શુક્નલેશ્યા છે.
* લેશ્યાના સબન્ધમાં જૈનશાસ્ત્ર પ્રક્રિયાનુસ!ર અનેક વિચારભેદો છે. કેટલાક મહર્ષિ એના એ અભિપ્રાય છે કે—લેશ્યા એ મનેયાગનું પરિણામ છે. કેટલાક મહાત્માએ, કર્મપ્રકૃતિને નિષ્યન્તુ એ લેયા છે, એમ માને છે. આ અને અભિપ્રાયેા પૂજ્ય મહાત્માઓના હાવાથી તેમાંના એક અભિપ્રાયને નીચેા બતાવી શકાય તેમ નથી. ઉત્તરાધ્યયનની વાટ્ટિવેતાલ શાંતિસૂરિષ્કૃત વૃત્તિમાં આ બંને અભિપ્રાયા રજુ કરી દીધા છે.
કાયાને ‘લેશ્યા’ માની શકાય નહિ; કેમકે કષાયરહિત બનેલ આત્માએને પણ લેશ્યા ( શુક્લ લેરયા )ના સદ્ભાવ છે. અલબત્ત લેશ્મા કાયાને ઉદ્દીપન કરનાર છે; અને એજ કારણથી એ તેના એવા ધનિષ્ડ સબન્ધ માન્યા છે કે વસ્તુત: કસબન્ધી અનુભાગનું કારણ કપાયે હેવા છતાં લેશ્યાઓને પણ તેનુ કારણુ ( ઉપચારથી ) માનવામાં આવ્યું છે.
648