________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT.
તપના અભ્યાસ વડે અણુત્વ, મહત્ત્વ આર્દિ શરીરસિદ્ધિ અને સૂક્ષ્મ, વ્યવહિત, દૂરવર્તી પદાર્થોને જોવાના સામર્થ્ય રૂપ ઇન્દ્રિયસિદ્ધિ પ્રાપ્ત કરી
શકાય છે.૧
શ્વરની ઉપાસના, એ સમાધિના માર્ગને સપાદન કરી આપનારી છે.ર
વસ્તુત: તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન એ ત્રણે ઉજવલ અધ્યવસાયરૂપ હેાવાથી કલેશાના પ્રતિબન્ધક હાઇ કરીને સમાધિને મેળવવામાં અનુકૂળ બને છે.
विशेषमाह -
अस्यां च तारादृशि गोमयाग्नि- कणोपमं दर्शनमूचिवांसः । नोद्विभावोऽत्र हितप्रवृत्तौ तत्वावबोधस्य पुनः समीहा ॥ ९० ॥
In this Tārā Drashti they say that perception is like a spark of fire of cowdung cake. There is no fatigue in doing beneficient works in this Drashti and again there is an ardent desire for realisation of truth. ( 90 )
વિશેષતા
“ આ તારા દૃષ્ટિમાં છાણાતી અગ્નિના કણ જેવે એધ માન્યા છે. (પ્રથમ દૃષ્ટિમાં 1ણાગ્નિનાભડ ik '1 મ્ય, શુ આ દૃષ્ટિમાં કરતાં કઇંક વધારે ખાધ હોય ; અંજ ત. આ દાજેમા પ્રાપ્ત થતા ખાધતે છાણાના અગ્નિની ઉપમા આપવામા આવા છે. )
""
· આ દૃષ્ટિમાં વત્ત નારને હિતપ્રવૃત્તિએ માં ઉદ્ધૃસતા રહેતી નથી. (પ્રથમ
१
જાયેન્દ્રિયસિદ્ધિ વિક્ષયાત તવસ: ”—યાગપાત’૦ ૨૪૩. સમાાંસિદ્ધીશ્વળિયાનાત્ '—યાગપાત૦ ૨-૪૫.
..
ર
૩ જુઓ યાગપાત ́જલ સૂત્રના બીજા પાદના પ્રારંભમાં–
".
तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः
"6
r
। સમાધિમાવનાર્થ: હે
""
शतनूकरणार्थश्च ॥ જુએ યશોવિજયજીની ૨૨ મી ાત્રિશિકાના ચોથા
શ્લાક.
447
ލމ