SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SPIRITUAL LIGHT. તપના અભ્યાસ વડે અણુત્વ, મહત્ત્વ આર્દિ શરીરસિદ્ધિ અને સૂક્ષ્મ, વ્યવહિત, દૂરવર્તી પદાર્થોને જોવાના સામર્થ્ય રૂપ ઇન્દ્રિયસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.૧ શ્વરની ઉપાસના, એ સમાધિના માર્ગને સપાદન કરી આપનારી છે.ર વસ્તુત: તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન એ ત્રણે ઉજવલ અધ્યવસાયરૂપ હેાવાથી કલેશાના પ્રતિબન્ધક હાઇ કરીને સમાધિને મેળવવામાં અનુકૂળ બને છે. विशेषमाह - अस्यां च तारादृशि गोमयाग्नि- कणोपमं दर्शनमूचिवांसः । नोद्विभावोऽत्र हितप्रवृत्तौ तत्वावबोधस्य पुनः समीहा ॥ ९० ॥ In this Tārā Drashti they say that perception is like a spark of fire of cowdung cake. There is no fatigue in doing beneficient works in this Drashti and again there is an ardent desire for realisation of truth. ( 90 ) વિશેષતા “ આ તારા દૃષ્ટિમાં છાણાતી અગ્નિના કણ જેવે એધ માન્યા છે. (પ્રથમ દૃષ્ટિમાં 1ણાગ્નિનાભડ ik '1 મ્ય, શુ આ દૃષ્ટિમાં કરતાં કઇંક વધારે ખાધ હોય ; અંજ ત. આ દાજેમા પ્રાપ્ત થતા ખાધતે છાણાના અગ્નિની ઉપમા આપવામા આવા છે. ) "" · આ દૃષ્ટિમાં વત્ત નારને હિતપ્રવૃત્તિએ માં ઉદ્ધૃસતા રહેતી નથી. (પ્રથમ १ જાયેન્દ્રિયસિદ્ધિ વિક્ષયાત તવસ: ”—યાગપાત’૦ ૨૪૩. સમાાંસિદ્ધીશ્વળિયાનાત્ '—યાગપાત૦ ૨-૪૫. .. ર ૩ જુઓ યાગપાત ́જલ સૂત્રના બીજા પાદના પ્રારંભમાં– ". तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः "6 r । સમાધિમાવનાર્થ: હે "" शतनूकरणार्थश्च ॥ જુએ યશોવિજયજીની ૨૨ મી ાત્રિશિકાના ચોથા શ્લાક. 447 ލމ
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy