________________
અધ્યામતાલોક, [ બીજા યાઈ સ્વરૂપમાં બુદ્ધિપૂર્વક સમજપૂર્વક અટલ વિશ્વાસ રાખવે, એ સમ્યગ્દર્શન છે.' વિશેષતઃ–દેવ, ગુરૂ અને ધર્મને યથાર્થ રીતે ઓળખી તેમના ઉપર નિશ્ચલ શ્રદ્ધા રાખવી એ પણ સમ્યગ્દર્શન છે.
" तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्"। " जीवाजीवाऽऽश्रवसंवरनिर्जराबन्धमोक्षास्तत्त्वम् "
(ભગવઉમાસ્વાતિકૃત તત્વાર્થસૂત્ર) ' ૨ “વા સેવે તેવતાવારિ ૧ પુરતામતિઃ | धौ च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते " ॥
–ોગશાસ્ત્ર હેમચંદ્રાચાર્ય
કે આ સમ્યગ્દર્શનને જૈનશામાં સ્થળે સ્થળે બહુ ઉંચા શબ્દોથી વખાણ્યું છે. એટલું જ નહિ, પણ આની અગત્ય સર્વ ધર્મશાસ્ત્રકારે સ્વીકારે છે. જુઓ, મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયને ૭૪ મે – * બીનસમ્પન્નઃ વર્ષના નદિ વધ્યતે | ' નેન વિહિનતુ સાર ગતિપથ ”
–“સમ્યગ્દર્શનથી જે સમ્પન્ન છે, તે કર્મથી બંધાતું નથી. અને દર્શનથી (સમ્યગ્દર્શનથી) જે રહિત છે, તે સંસારમાં રઝળ્યા
વિવેક ચૂડામણિમાં પણ– કલામનાત્માને માઁ સંસાવારિથી
' योगारूढत्वमासाद्य सम्यग्दर्शननिष्ठया " ॥ ९ ॥
એ કમાં, સંસાર સમુદ્રમ આત્માને ઉદ્ધાર સમ્યગ્દર્શનદ્વારા વેગ મેળવવાથી થાય છે, એમ કહ્યું છે.
814