________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
નખરે ઇચ્છવા જોગ છે. પરન્તુ વસ્તુતઃ ત્રિકાળમાં કયાં ઇન્દ્રિયોથી થનારાં સુખ દુ:ખથી રહિત અને નિત્યસ્થાયી
.
'
3
ઉપરની હકીકતથી સ્વર્ગ અને મેક્ષનું અત્યન્ત પાય સમજાય તેમ છે. જ્યાંથી અધઃપાત થાય, તે મેાક્ષ કહેવાયજ નહિ. મેક્ષ અથવા મુક્તિના સીધા સાદો અર્થ - છૂટવું ' થાય છે. અર્થાત્ શરીરથી કે કર્મસમૂહથી છૂટવું, તેનું નામ મેક્ષ ય! મુક્તિ છે. મુક્ત થયા પછી બધાવાનું થાય, તે તે “ મુકત અવસ્થા કહેવાયજ નહિ. વસ્તુતઃ મુક્તતા એજ છે કે ફરીને બધાવાનું થાયજ નહિ. શરીર, ઈન્દ્રિય, મન યા કસમૂહથી અત્યન્ત વિયેાગ-હમેશાંને માટે વિયેાગ થવેા, એજ મેાક્ષ છે. આવા લક્ષણવાળી મુક્તિ મેળવ્યા પછી સંસારમાં આવવાનું ખની શકે ખરૂં ? કદાપિ નહિ, ખીજ બળી ગયા પછી અંકુરે। થતા નથી, તેમ કરૂપ ખીજ અથવા રાગ-દ્વેષરૂપ ખીજ પછી સંસારરૂપ ` અંકુરે યા શરીરરૂપ કા ઉત્પન્ન થાયજ નહિ. મહાભારતમાં પણ ગીતમ્યુપાખ્યાનની અંદર કહ્યું છે કે
જેમ ઉત્પન્ન
મળી ગયા
तैलक्ष्याद् यथा दीपो निर्वाणमधिगच्छति । कर्मक्षयात्तथा जन्तुः शरीरं नाधिगच्छति
,
પણ શરીરહાતાંજ નથી.
અર્થાત્—તેલને ક્ષય થવાથી દાવે! જેમ બુઝાઇ જાય છે, તેમ કમેîતા ક્ષય થવાથી આત્મા શરીરથી છૂટી જાય છે–નિર્વાણ પામે છે.
आत्मनो मुख्यभेदावाह—
कर्मकर्मको द्विधाऽऽत्माऽऽदिमस्तु संसारितया प्रसिद्धः । અમેજો નિવૃત—મુદ્દ—સિદ્ધ-બ્રહ્માશિઔરમિષીયતે = ॥ ૨ ॥
Souls are of two kinds namely, those subject to and those free from the forces of Karma; the former
r
* द बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः
॥
——ઉમાસ્વાતિ, તત્ત્વાર્થ સૂત્ર.
323