________________
અથgય ધો
૧
:
'
'
અધ્યાત્મત ક. [ બીજું મથ લુઈ જજે તાबहुप्रकारं तप आमनन्ति युक्तं यथाशक्ति तपो विधातुम् । देहस शुद्धिहृदयोज्ज्वलत्वं विधीयमानेत्र विवेकपूर्वम् ॥ २६ ॥
Austerities are of various kinds, a person should practise them according to his capacity. If the austerities are properly practised, they purify the body and ennoble the mind. ( 25 ). શું કર્તવ્ય...
* તપ, - “ તપના અનેક પ્રકારે બતાવવામાં આવ્યા છે. શક્તિ પ્રમાણે
તપ કરવો જોઈએ. વિવેકપૂર્વક તપ કરવાથી ઉત્તમ બે ફળ પ્રાપ્ત થાય છે. તે બે ફળો-શરીરનું આરોગ્ય અને હૃદયની નિર્મલતા. ”-૨૬ - વિશેષ
તપને ત્રણ વિભાગોમાં પણ વિભકત કરી શકાય છે. તે ત્રણ વિ. ભાગ-શારીરિક તપ, વાચિક તપ અને માનસિક તપ છે. ભગવગીતામાં પણ આ રીતે તપના વિભાગે પાડયા છે. જુઓ ૧૭ મે અધ્યાય -
“ફેવદ્રિષદ 11qશૌચમાનવમા
ત્રહ્મચર્યમર્ફિલા ૨ રાાર તા વચ્ચતે ” ૧૪ ' ' " “
૩ ર વાવયં સયં ત્રિહિતં ૨ ચત્ | - , વા વાયાખ્યાનં ચૈવ વાટ્યર્થ તપ કરતે” | ૧ | " मनःप्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।
भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते ॥ १६ ॥ તાત્પર્ય એ છે કે–દેવ, ગુરૂ, સંત વગેરે ગુણવંતની પૂજા, મલશુદ્ધિ, સરલતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ છે. . બીજાને ઉદ્વેગ ન થાય એવું સત્ય, પ્રિય, હિતવચન બેલિવું એ અને સ્વાધ્યાય શાસ્ત્રાભ્યાસ કરવો એ વાયિક તપ છે.
27. ,