________________
પ્રકરણ 1
SPIRITUAL LIGHT. માર્ગ શિખવવો, એજ કલ્યાણકારી સમજાય છે. વાત પણ બરાબર છે કે જ્યાં ઘટસામાન્યનું જ્ઞાન નથી, ત્યાં વિશેષ ઘટ સમજાવવા બેસવું એ કેવી વાત ? એવી જ રીતે જ્યાં દેવસામાન્યનું ભાન નથી, ત્યાં વિશેષ દેવ સમજાવ, એ ક્યાંથી બની શકે ?
આ બધું કથન મારી પિતાની કલ્પના ઉપરથી નિર્માયલું નથી. આ બધી હકીકત શ્રીહરિભદ્રસૂરિ મહારાજનાં વચનને અવલંબીને કહે, વામાં આવી છે. તેઓ સાહેબ ગબિન્દુમાં કહે છે કે –
જ વિશેષે શામથિવિશેન વા |
છળ માનનીયા ચ સર્વે હેવી મહામનામ” | ૧૧s આની મતલબ એ છે કે ધર્મને એક શિખનારે પ્રથમતઃ સર્વ દેવતાઓને માનવા.
આગળ વધીને તેઓ સાહેબ કહે છે કે – જ વારિકાનીવારન્યાય gષ સતાં મતઃ |
નાચથારિદ્ધિઃ સાત્ વિગssરિજર્મના ” ૧૬ ભાવાર્થ એ છે કે –
ધર્મના શિક્ષણની શરૂઆત કરનારે બધા દેવને માનવા, એ બાબતમાં “ચારિસંજીવનીચાર'નું દષ્ટાન્ત છે. ચારિ એટલે ઘાસ, તેના મધ્યે રહેલી સંજીવની નામની ઔષધી (વનસ્પતિવિશેષ), તેનું ચાર એટલે ચરવું, એટલે ખાઈ જવું, અર્થાત ઘાસમધ્યે રહેલી સંજીવની નામની ઓષધી ખાઈ જવી, એ “ચારિસંજીવનીચાર ” એ વાક્યને અર્થ છે.
૧ સચ જોવચ ટીજ–વળ” સાધારણગ્રસ્થા ! “સર્વેલ”ઉરगंत-मुगत-हर-हरि-हिरण्यगर्भादीनाम् । पक्षान्तरमाह-' अधिमुक्तिक्शेन वा " अथवा यस्य यत्र देवतायामतिशयेन श्रद्धा, तद्वशेन । कुत इत्याह-' गृहिणाम् " अद्यापि कुतोऽपि मतिमोहाद् अनिर्णीतदेवताविशेषाणाम् । 'मानનીયા: ” કૌરવા / “ચત’ ચમાર ! “સર્વે ટ્રેવાઃ ” ત વાદ. “ મહીંत्मनां ' परलोकप्रधानतया प्रशस्तात्मनामिति ।
* –મુદ્રિતપુ ૧૧ ઇમ " 287,
૩૧