Book Title: Purva Bharatni Jain Tirth Bhumio
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/004878/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી. જયંતવિજયજી સ્મારક ગ્રંથાવલી ગ્રં-૨ પૂર્વ ભારતની જૈન તીર્થભૂમિઓ [ સચિત્ર] :લેખક: શાંતમૂર્તિ મુનિરાજ શ્રી. જયંતવિજયજી ગાળ રાજા જામ કર भी महापौर अन आना २, कोला સં. ૨૦૦૭] ધર્મ સં. ૨૯ [સને ૧૯૫૧ : પ્રકાશક: શ્રી ય શો વિ જ ય જૈન ગ્રંથ મા ળા ભાવનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી ભાયચંદ્ર અમરચંદ વકાલ બી. એ., એલએલ, બી. મત્રીઃ શ્રીયશોવિજય જૈન ગ્રંથમાળા ગાંધીચેાક, ભાવનગર (સૌરાષ્ટ્ર ) કિંમત : એ રૂપિયા મુદ્રક : ગાવિ દલાલ જગશીભાઈ શાહ, મુદ્રા લ ય અમદાવાદ. શા ૩ દા પાનકાર નાકા : Page #3 -------------------------------------------------------------------------- ________________ nonton तीर्थ-स्तुतिः। ख्यातोऽष्टापदपर्वतो गजपद सम्मेतशैलाभिधः, श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः। वैभारः कनकाचलोऽबुंदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥ voivu Page #4 -------------------------------------------------------------------------- ________________ tonnnnnnonanox गुरु-स्तुतिः। E [आ. म. श्री. विजयधर्मसूरीश्वरस्तुतिः] धर्मो विज्ञवरेण्यसेवितपदो धर्म भजे भावतः, धर्मेणावधुतः कुबोधनिचयो धर्माय मे स्यान्नतिः। धर्माञ्चिन्तितकार्यपूर्तिरखिला धर्मस्य तेजो महत्, धर्मे शासनराग-धैर्यसुगुणाः श्रीधर्म! धर्म दिश॥१॥ —अनेकान्ती मुनिः। १ Muv::Vevarsrvk Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી મંગળવિજયજી મુહારાજ ન્યાયવિશારદ, ન્યાયતીર્થ જન્મ-વિ. સ. ૧૯૩૩ : દીક્ષા ૧૯૫૬ : પ્રવત ક પદ ૧૯૭૦ હુ પાધ્યાયપદે ૧૯ ૬૮ : સ્વ ગ ગમન ૧૯૯૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ સ મ ૫ છું ભાઈએ સમર્પણ ભગવાન મહાવીરસ્વામીએ જ્યાં જૈનધર્મનું નવસર્જન કર્યું તે – પૂર્વ દેશની પુણ્યભૂમિમાં અહિંસા અને અનેકાન્તને સંદેશ ફેલાવી જૈનધર્મને પ્રચાર કરવામાં અને સરાકભાઈઓને ઉદ્ધાર કરવામાં પિતાનું પાછલું જીવન સમર્પણ કરનાર, સ્વ. વિજયધર્મસૂરીશ્વરજી મ. ના વિદ્વાન શિષ્યરત્ન, ન્યાયવિશારદ, ન્યાયતીર્થ, ઉપાધ્યાય શ્રી. મંગળવિજયજી મહારાજની પુણ્ય સ્મૃતિને પૂર્વ ભારતની જૈન તીર્થભૂમિઓ” – આ ગ્રંથરૂપી અંજલિ– સાદર સમર્પણ કરી કૃતાર્થ થઈએ છીએ. ભાષ્યરત્ન Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક પરમ પૂજ્ય, શાંતમૂર્તિ, સ્વ. મુ. શ્રી. જયંતવિજયજી મહારાજનું પૂર્વ દેશની જૈન તીર્થભૂમિઓને અતિસંક્ષિપ્ત પરિચય આપતું અને યાત્રીઓને ભોમિયાની ગરજ સારતું આ પુસ્તક પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. મૂળે, ભાઈશ્રી ભિખુની વિનંતીથી જૈન બાલગ્રંથાવલીની બીજી શ્રેણું માટે “સમેતશિખર” નામક નાની પુસ્તિકા તૈયાર કરતી વેળાએ, પૂ. મુ. શ્રી. જયંતવિજયજીએ એ પુસ્તિકામાં આપી શકાય તે કરતાં ઘણું વધારે સામગ્રી સમેતશિખર અને પૂર્વદેશની જૈન તીર્થભૂમિઓ અંગે એકત્રિત કરી હતી, આ બધી સામગ્રી તેઓશ્રીએ મુખ્યત્વે પિતાની છે તે પ્રદેશના વિહાર દરમ્યાન કરેલી નોંધના આધારે તેમ જ તે અંગેનું કેટલુંક સાહિત્ય વાંચીને ભેગી કરી હતી. પણ આ બધાને ઉપગ ૨૪ પાનાં જેટલી નાની પુસ્તિકામાં શી રીતે સમાઈ શકે? એટલે તેઓએ એનું જુદું પુસ્તક પ્રકાશિત કરવાનું વિચારેલું અને એ માટે તેઓએ બીજી પણ કેટલીક ઉપયોગી માહિતીઓ ભેગી કરી લીધી હતી. પણ એ બધી સામગ્રી ફરીથી વ્યવસ્થિત રીતે લખાઈ ને પુસ્તક રૂપે પ્રગટ થાય તે પહેલાં જ પૂ. મહારાજશ્રીને સ્વર્ગવાસ થયો અને આ કાર્ય અધૂરું રહ્યું. છેવટે ગયે વર્ષે મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી. વિશાલવિજ્યજી મહારાજની સુચના મુજબ, આ બધી સામગ્રી ઉપરથી આ પુસ્તકની મુદ્રણને એગ્ય નકલ પંડિત શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ-વ્યાકરણતીર્થ_એમની પાસે તૈયાર કરાવવામાં આવી. આમ કરતી વેળા તે તે તીર્થભૂમિને લગતી કેટલીક વિશેષ માહિતીનો એમાં ઉમેરો કરીને આ પુસ્તકમાં તે તે તીર્થભૂમિને લગતી મુખ્ય મુખ્ય હકીકતે આપી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ કરવા Page #10 -------------------------------------------------------------------------- ________________ જતાં, સંભવ છે કે સરતચૂક કે માહિતીફેરના કારણે આ પુસ્તકમાં કેઈ કાઈ સ્થળે હકીકતદોષ કે સ્ખલના રહી જવા પામ્યાં હાય આવી સ્ખલના જેએન જોવામાં આવે તે તેની અમને જાણ કરવાની કૃપા કરે, જેથી પુસ્તકના પુનર્મુદ્રણ સમયે તે દૂર કરી શકાય. આ પુસ્તકમાં મુખ્ય ૪ર અને ખીજાં ૧૬ મળીને કુલ ૫૫ જેટલાં ગામ-નગરાના પરિચય આપ્યા છે. તીર્થયાત્રાને! ક્રમ અને કાંથી કયા સ્ટેશને ઊતરી તી ધામમાં જવાય એની માહિતી પણ આપવામાં આવી છે. વિચ્છેદ ભૂમિની વિગત પશુ જેટલી પ્રાપ્ત થઈ શકી તેટલી આમાં સગ્રહી છે. મતલબ કે, તીથ યાત્રી આ પુસ્તક ઉપયેગી હકીક્તો સાથે હર્ષભેર વાંચી જાય એવી દષ્ટિથી આ પુસ્તક લખાયું છે. પૂ. મુ. શ્રી. વિશાલવિજયજી મહારાજના સદુપદેશ અને ધ્રાંગધ્રાનિવાસી શ્રીયુત ચતુરભાઈ કલ્યાણજીની પ્રેરણાથી આ પુસ્તકનું ખ ધ્રાંગધ્રાનિવાસી ( હાલ મુંબઇમાં રહેતા ) શેઠ શ્રી. પુરુષોત્તમદાસ સૂરચદે આપ્યું છે તે બદલુ અમે તેમને આભાર માનીએ છીએ, અને ભવિષ્યમાં પશુ તેઓ આ ગ્રંથમાળાના જ્ઞાનપ્રચારના કાર્યમાં આ રીતે જ સહાય આપતા રહેશે એવી ઉમેદ રાખીએ છીએ. પૂ. જયંતવિજયજી મહારાજના સ્વર્ગવાસથી આ ગ્રંથમાળાને ભારે ખેાટ આવી પડી છે. એક રીતે કહીએ તેા આ ગ્રંથમાળાના પુસ્તક–પ્રકાશનના કાર્યમાં ઢીલાશ આવી ગઈ છે. મહારાજશ્રી પોતે ઉત્તમ કાટિના ગ્રંથે! તૈયાર કરતા હતા એટલુ જ નહીં, એ ગ્રંથૈને પ્રકાશિત કરવા માટેની આર્થિક સહાય પણ તેમના અસરકારક ચારિત્રના બળે મળી રહેતી હતી. અને એ રીતે ગ્રંથમાળાનું પુસ્તકપ્રકાશનનું કાર્ય નચિંત રીતે ચાલ્યા કરતું હતું. અત્યારે અમે આ કાર્ય માં વારંવાર મુશ્કેલીને અનુભવ કરીએ છીએ. આમ છતાં મહારાજશ્રીના શિષ્યરત્ના પૂ. મુ. શ્રી. વિશાલવિજયજી તથા મુ. શ્રી. યાન વિજયજી ‘આ ગ્રંથમાળા પ્રત્યે ખૂબ Page #11 -------------------------------------------------------------------------- ________________ ખૂબ લાગણું ધરાવે છે અને જયારે જ્યારે શક્ય હોય ત્યારે ત્યાર ગ્રંથમાળાને સહાય અપાવવામાં પ્રેરણા કર્યા કરે છે. આ માટે એ બન્ને મુનિવરે પ્રત્યે અમે અમારી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. પૂ. જયંતવિજ્યજી મહારાજનાં બીજાં પણ કેટલાંક ઉત્તમ પુસ્તક, આર્થિક સગવડના અભાવે, પ્રકાશિત થવાં બાકી છે. જેમ જેમ આર્થિક સહાય મળતી રહેશે તેમ તેમ એ પુસ્તકે અમે પ્રકાશિત કરતા રહીશું. વિદ્યા પ્રેમ મહાનુભાવો અમારી આ જરૂરિયાત તરફ લક્ષ્ય આપે એવી અમારી પ્રાર્થના છે. - અમે તે ઈચ્છીએ કે-આ ગ્રંથમાળાને સર્વ મુનિવરે પિતાની માને–અમારું ધ્યેય જૈન સાહિત્ય અને સંસ્કૃતિનું ગૌરવ વધારે એવા ગ્રંથો પ્રકાશિત કરવાનું છે. અને એ સંબંધે અમે સહુ કેઈન સહકારની યાચના કરીએ છીએ. આ પુસ્તકને વધુ આકર્ષક અને ઉપયોગી બનાવવા માટે જુદી જુદી તીર્થભૂમિઓનાં ૧૮ જેટલાં ચિત્રો આપવામાં આવ્યાં છે. આ ચિત્રોનો બ્લેકે પૂરા પાડવા માટે અમે “જૈન” પત્રના સંચાલકોને આભાર માનીએ છીએ. આટલા પ્રાસંગિક નિવેદન સાથે અમે આ પુસ્તક જૈન સંઘના કરકમળમાં સાદર કરીએ છીએ. -પ્રકાશકે Page #12 -------------------------------------------------------------------------- ________________ यक्षराइमणिभद्रो विजयतेतराम् ॥ અનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન ૧૬. કલકત્તાઃ ધ્રાંગધ્રાનિવાસી શેઠ શ્રી. ૧૭. બલુચર: પુરુષોત્તમદાસ સુરચંદ કટલાઃ વેરા (જીવનચરિત્ર) મહિમાપુરઃ તેજ:પુંજ તીર્થદર્શનઃ ૧ નરસિંહપુરા ૧. આગરાઃ મુર્શિદાબાદ ૨. મથુરા: ૧૮. અજીમગંજ: ૩. શૌરીપુર; ૧૯. ભાગલપુર: ૪. કાંપિલ્યપુરઃ ૨૦. નાથનગર ૫. કાનપુર: ૨૧. ચપાપુરી: ૬. અલ્લાહાબાદઃ ૨૨. મંદારગિરિ ૭. કૌશાંબી: ૨૩. મિથિલા ૮. ગયાઃ ૨૪. લખીસરાઈ અને ભૂલ ૯. ભદ્દિલપુરઃ જંકશન ૧૦. ઈસરી (પારસનાથ હિલ) ૩૬ ૨૫. ક્ષત્રિયકુંડ ૧૧. મધુવન લકવાડ ૧૨. સમેતશિખરઃ વૈશાલીઃ ૧૩. બરાડઃ ૨૬. કાકંદી: ૧૪. ગિરડીહઃ ૨૭. ગુણાયાઃ ૫. બરકાન: ૪૯ મે ૨૮. પાવાપુરી Page #13 -------------------------------------------------------------------------- ________________ સારનાથ: ૨૯. કુંડલપુર (નાલંદા) : ૯૧ ૩૦. રાજગૃહીઃ ૩૪. અયોધ્યાઃ વિપુલગિરિ ૩૫. અષ્ટાપદઃ રત્નગિરિ ૯૫ સુલતાનગંજ: ઉદયગિરિ ૩૬. ફૈજાબાદ સુવર્ણગિરિ ૩૭. રત્નપુરી વૈભારગિરિ ૩૮. શ્રાવસ્તી મગધઃ ૩૯. લખનૌઃ ૩૧. બિહાર ૧૦૩ ૪૦. અહિચ્છત્રા: ૩૨. પટણાઃ ૧૦૪ ૪૧. હસ્તિનાપુરઃ ૩૩. કાશી-બનારસદ ૧૦૯ ૪૨. દિલ્હીઃ ચંદ્રપુરી ૧૧૫ પરિશિષ્ટ-પહેલું સિંહપુરી ૧૧૫ | પરિશિષ્ટ-બીજુ ૧૧૬. ૧૧૮ ૧૨.૦ ૧૨૨ ૧૨૩ ૧૨૩ ૧૨૪ ૧૩૨ ૧૩૫ ૧૪૦ હs ૧૪૫. અગત્યનો સુધારો અશુદ્ધ સં. ૧૫૩૮ સં. ૧૬૩૯ લઠ્ઠાનું જૈન મંદિર લટ્ટાનું મંદિર નય મય શ્રી પાર્શ્વનાથ શ્રી નમિનાથ ૨૫ ૧૭૩ ૧૭૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૩૮ ૫૭. પદ ચિત્ર સૂચિ ગામ ગા. નં. ચિત્રપરિચય ૧. કાનપુરઃ (૫) મીનાકારી જિનાલય ૨. મધુવનઃ (૧૧) જિનાલય ૩. સમેતશિખર (૧૨) શ્રી પાર્શ્વનાથ જિનાલય ૪. ૪ (૧૨) પહાડનું દશ્ય: ૫. , (૧૨) જલમંદિર ૬. બલુચક (૧૭) ત્રિશિખરી મંદિરઃ છે. મહિમાપુરઃ (૧૭) કસોટીનું મંદિર ૮. અજિમગંજ: (૧૮) જિનાલય ૯. કલકત્તાઃ (૧૬) કાચના મંદિરની સામે આવેલું જિનાલયઃ ૧૦. , (૧૬) રાયબદ્રીદાસનું પ્રસિદ્ધ કાચનું મીનાકારી મંદિર ૧૧. ચંપાપુરી (૨૧) જિનાલય ૧૨. ક્ષત્રિયકુંડઃ (૨૫) ભ. મહાવીરસ્વામીના જન્મસ્થળનું મંદિર: ૧૩. પાવાપુરી (૨૮) જિનાલય (૨૮) જળમંદિર ૧૫. , (૨૮) ધર્મશાળામંદિર ૧૬. કુંડલપુરઃ (૨૯) જિનાલયઃ ૧૭. ગુણાયાઃ (૨૭) જળમંદિર ૧૮. બિહારશરીફ (૩૧) જિનાલય ૧૯. રત્નપુરી (૩૧) » ૫૦ 19૫ ૮૪ ૧૪. ૪ ૮૪ ૧૦૩ ૨૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ શાન્તસૂતિ, મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ Jain E Farivele personal use only www.raindlalary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ધ્રાંગધ્રાનિવાસી શેઠ શ્રી પુરુષોત્તમદાસ સૂરચંદ વોરા Page #17 -------------------------------------------------------------------------- ________________ ધ્રાંગધ્રાનિવાસી શેઠ શ્રી. પુરુષાત્તમદાસ સૂરચંદ વેારા [ ટૂંક પરિચય ] સામાન્ય સ્થિતિના કુટુંખમાં જન્મવા છતાં, પાતાની હોંશિયારી અને માહાશીથી આપમળે આગળ વધીને શ્રીમત તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર શેઠ શ્રી. પુરુષોત્તમદાસભાઈ મૂળે ધ્રાંગધ્રાના વત્તની છે, અને અત્યારે મુંબઈમાં પોતાના વેપાર-ધંધા ચલાવે છે. તેમના પિતાશ્રીનું નામ સુરચંદભાઈ વેારા, અને માતાનું નામ શ્રી. ઉજમખાઈ. જ્ઞાતિએ તેએ દશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન. તેમના જન્મ વિ. સ. ૧૯૩૬ના ફાગણુ શિંદે ૧૫ના રાજ થયેલેા. તેઓએ પાતાના ધંધાની શરૂઆત પાખમાંથી કરેલી અને અત્યારે જનરલ મન્ટ અને કમિશન એજન્ટ તરીકે તેમની પેઢીએ મુંબઈમાં ખૂબ નામના મેળવી છે. h જિંદગીની શરૂઆતથી જ જેમ તેમણે વેપાર-ધંધા તરફ ધ્યાન આપ્યું હતું તેમ ધાર્મિક કાર્યો અને લક્ષ્મીને સદુપયોગ કરવા તરફ પણ તેઓ પહેલેથી જ રસ લેતા આવ્યા છે, અને જ્યારે જ્યારે પ્રસંગ સાંપડયો છે ત્યારે ત્યારે ધાર્મિક કે સેવાનાં કાર્યોમાં પોતાની લક્ષ્મીના સદુપયોગ કરવાનુ તેએ ચૂકયા નથી. આ રીતે લક્ષ્મીનું ઉપાર્જન કરવું અને તેનું દાન કરવુ એ અન્ને કાર્ય તે સાથે સાથે જ કરતા રહ્યા છે. પંજાબના વસવાટ દરમ્યાન તેમણે લગભગ પચાસ હજાર રૂપિયા ધાર્મિક કાર્યોંમાં દાન તરીકે આપ્યા હતા. Page #18 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી. પુરુષોત્તમદાસના જીવનમાં એક બીના ખાસ ધ્યાન દેરે એવી અને આપણું બીજા લક્ષ્મીવંતએ દાખલ લેવા જેવી એ છે કે, તેઓ હમેશાં જૈન સમાજ, કેળવણીનાં તેમજ બીજાં ક્ષેત્રમાં આગળ વધતું રહે એવી ભાવના સેવતા રહ્યા છે અને એ રીતે તે તે ક્ષેત્રમાં પિતાના ધનને એમણે સવ્યય કર્યો છે અને હજુ પણ કરી રહ્યા છે. અત્યારે જૈન સમાજને બીજા સમાજોની હરેનમાં રાખવા માટે આવા પ્રયત્ન કરવાની ખૂબ જરૂર છે, અને તેથી આવી દીર્ઘ દૃષ્ટિ રાખવા માટે શેઠ શ્રી. પુરુષોત્તમદાસભાઈને ધન્યવાદ ઘટે છે. તેઓએ પચીસ હજાર રૂપિયા ખરચીને પિતાના વતન ધ્રાંગધ્રામાં, પિતાના માતુશ્રી ઉજમબાઈને નામે, જૈન શ્રાવિકાઉપાશ્રયનું મકાન બંધાવી આપ્યું છે. ધ્રાંગધ્રામાં (દેરાસરમાં) સ્નાનગૃહની અગવડ હતી તે પણ તેમણે એક હજાર રૂપિયાના ખર્ચે દૂર કરી દીધી હતી. મુંબઈની શ્રી. જીવદયા મંડળીના અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી કેળવણીની સંસ્થાના તેઓ પેટ્રન છે, અને વિદ્યાલય સારી રીતે પ્રગતિ સાધે તે માટે ખૂબ રસ લઈ રહ્યા છે. કાંદીવલી (મુંબઈ)માં પિતાના બંગલામાં તેમણે આદર્શ જેન ગૃહમંદિરની સ્થાપના કરી પિતાની પ્રભુભક્તિને મૂર્તરૂપ આપ્યું છે. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં અને બીજાઓને ગુપ્ત મદદ આપવામાં શેઠશ્રીને ભારે રસ છે. તેઓ પિતાના નામની જાહેરાતથી હમેશાં અળગા રહીને સાદાઈ, ધાર્મિકવૃત્તિ અને નિરભિમાનપણે પિતાને જે કંઈ કરવા જેવું લાગે તે કાર્યમાં ઉદારતાપૂર્વક ધનને ઉપયોગ કરે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિશેષ નોંધવા જેવી વાત તા એ છે કે આજે ૭૧ વર્ષની ઉંમરે પણ તેઓના ઉત્સાહ અને ખંત નવાઈ ઉપજાવે અને પ્રેરણા આપે એવાં છે. તેઓના હાથે તાજેતરમાં—આ જ વર્ષોમાં થયેલ બે સત્કાર્યાં તેમના પ્રત્યે હરકાઈ ને માન ઉપજાવે એવાં છે. તે એ સત્કાર્યાં તે આ~~ પહેલુ : થાડાક મહિના પહેલાં, ધ્રાંગધ્રામાં તેઓએ એક લાખ રૂપિયા જેટલી મેાટી રકમનું દાન આપીને શેઠ પુરુષાત્તમદાસ સૂરચંદ વારા જૈન માર્ડિગની · સ્થાપના કરી છે. આ મેડિંગમાં કઈ પણ સંપ્રદાયના ભેદભાવ સિવાય જૈન માત્રને રાખવાની નીતિ અપનાવવામાં આવી છે એ મીના શેઠશ્રીની દીર્ઘદૃષ્ટિ, ઉદારતા અને સમયજ્ઞતાના પુરાવારૂપ છે. જૈન સમાજમાં જૈનેાના બધાય ક્રિકાઓમાં સંપ સ્થાપવાની જરૂર સંબંધી જે વાત અને વિચારણા આપણે ત્યાં ચાલે છે તેને શેઠશ્રીએ પેાતાના હાથે સાચી કરી તાવી છે. આ બેડિંગના મકાનનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર એકમના રાજપ્રમુખ શ્રી. ધ્રાંગધ્રાનરેશને હાથે કરાવવામાં આવ્યું હતું. અને એ પ્રસંગે ધ્રાંગધ્રાના સંઘ તરફથી શેઠશ્રીને માનપત્ર અર્પણુ કરીને તેમની સેવાની કદર કરવામાં આવી હતી. ખીજું લાંખા સમય સુધી યાદ રહી જાય તેવું શેઠશ્રીનું કાર્યો તે તેમણે ખજાવેલું જૂનાગઢ મુકામે ગત વૈશાખ માસમાં ભરાયેલ આપણી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સના ૧૮મા અધિવેશનના સ્વાગતપ્રમુખ તરીકેનુ કાય . કાન્ફરન્સનુ જૂનાગઢમાં મેળવવા ધારેલું ૧૮મું અધિવેશન મૂળે તો ગયા ફાગણ માસમાં મળવાનું હતું. પણ એમાં ભારે ભંગાણ પડ્યુ, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ત્યારપછી એ વણસેલા કાર્ય ને હાથ ધરવું, પહેાંચી વળવું અને એને સાંગોપાંગ—સફળતાપૂર્વક પાર પાડવું એ ભારે મુશ્કેલ અને જવાખદારીવાળું કાર્ય હતું. આવી સ્થિતિ હેાવા છતાં એ કાર્ય ને પાર પાડવાનું અને સૌરાષ્ટ્રના જેનેાના ગૌરવનું જતન કરવાનુ ખીડું શેઠ શ્રી. પુરુષાત્તમદાસભાઈ એ ઉઠાવ્યું એ ખીના એમના પ્રત્યે ભારે સન્માન અને આદર ઉત્પન્ન કરે એવી છે. ૭૧ વર્ષ ની વૃદ્ધ ઉમ્મરે આ કાર્ય ને પહોંચી વળવામાં અને કોન્ફરન્સના પ્રચાર કરવામાં તેમણે જે મહેનત અને જહેમત ઉઠાવી છે તે ચિરસ્મરણીય બની રહેશે. અનેક શંકા કુશંકાના વાતાવરણ વચ્ચે પણુ કોન્ફરન્સના જૂનાગઢના અધિવેશનને સફળ અનાવવાનો યશ જેમના ફાળે જાય છે તેમાં કેન્સના સ્વાગતપ્રમુખ તરીકેનું સુકાન સાચવનાર શેઠ શ્રી. પુરુષાત્તમદાસ સુરચંદ વેારાનું નામ મોખરે તરી આવે છે. આ કાય તેમના જીવનની યશકલગી રૂપ બની ગયું છે. શેઠશ્રીના આટલા પરિચય આપી શકાય તેટલી માહિતી અમને પૂરી પાડવા માટે અમે શેઠશ્રીનાં બધાં સેવાકાર્યોંમાં હમેશાં પ્રેરણા આપનાર શ્રીયુત માણેકલાલ નાનજીભાઈ ના આભાર માનીએ છીએ. પેાતાની ઉમ્મરના વિચાર કર્યાં વગર, હમેશાં ધર્મ, સમાજ અને કેળવણી જેવાં સેવાકાર્યોંમાં પેાતાની શક્તિ અને લક્ષ્મીના સદુપયોગ કરનાર શેઠ શ્રી. પુરુષોત્તમભાઈ તંદુરસ્તીભર્યું દીર્ઘ આયુષ્ય ભાગવે અને પેાતાના જીવનને વિશેષ ઉજ્જવળ બનાવે એમ ઇચ્છીએ છીએ. -પ્રકાશક Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભારતની જૈન તીર્થભૂમિઓ [ સંક્ષિપ્ત પરિચય 1 Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ તેજપુંજ તીર્થદર્શન [ પ્રવેશ] કુદરતની લીલા અને માનવચારિત્ર્યને અદ્દભુત કમળ જે સ્થળમાં સંવાદ સાધી શકે એ સ્થળનું આકર્ષણ માનવજીવનની શુદ્ધિનું ધામ થઈ પડે છે. આપણા પ્રાચીન મહર્ષિઓએ “આત્માને તારે એ તીર્થ” એવી વ્યુત્પત્તિ કરીને નદી અને પર્વતનો મહિમા ગાય છે. હિંદુઓએ નદીઓને જે મહત્વ આપ્યું છે તે મહત્તવ જેનેએ પર્વતને આપ્યું છે. મોટે ભાગે ગિરિભૂમિ ઉપર જૈન તીર્થોના પાયા પડયા છે. “વારિતામમિત્ત૪િ તીર્થ પ્રવરે – અરિહતાએ જે ભૂમિને પવિત્ર કરી હોય તે ભૂમિ તીર્થ કહે વાય છે. જેનધર્મના મોટા ભાગના તીર્થંકર પૂર્વ દિશામાં જગ્યા છે તે વિચાર્યા છે. એ ભૂમિમાં એકાંત એવી પર્વતની ગુફાઓ કે જંગલમાં પોતાની જીવનસાધના કરી છે ને પોતાના ઉપદેશથી તે તે નગરની જનતાને ઓશિંગણ બનાવી છે. “જો મૂ િધારિત ‘–સંતપુરુષે તપ વડે ભૂમિને ઉતાર કરતા. મતલબ કે, તેઓ એ પ્રદેશમાં રહીને તપ અને જ્ઞાનથી ત્યાનું વાતાવરણ ભરી દેતા ને એમના ધર્મધ સાંભળવા લોકોનાં ટેળાં રેજ બરોજ ઊમટયે જતાં. એ નિષ્કામ મહાત્માઓના ધર્મબંધથી લેકો રંગાઈ જતાં Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ જીવનપલટ કરી કાયાનું ક૯યાણ કરવા એમના આદેશને માથે ચડાવતા. આથી જ કહેવાય છે કે એ કાળે જૈનધર્મને વિજયવાવટે પૂર્વદેશમાં ફરકતું હતું. મગધિ ઓ નર ખર હુઈ એ આ જૈનેતરીય તિરસ્કાર મગધના પ્રદેશમાં જૈન સંસ્કારની બહુલતાનું સચોટ પ્રમાણ પુરું પાડે છે. સમેતશિખર અને તેની આસપાસની નગરીઓમાં વીશે તીર્થકરોનાં મોટા ભાગનાં કલ્યાણક સ્થળો આવેલાં છે તેથી એ ભૂમિ આજ સુધી તીર્થને મહિમા ધારણ કરી રહી છે. કેટલાયે યાત્રીઓ આવી તીર્થભૂમિમાં આવી જીવનશુદ્ધિ કરી જતા ને પિતાને અનુભવ ચિરંજીવ બનાવી રાખવા તેનાં વર્ણન આલેખતા. આ રીતે અનેક યાત્રી-કવિઓએ તીર્થકો ને તીર્થમાળાઓ લખી એ ઉદેશની પરંપરાને આજ સુધી જાળવી રાખી છે. આ વર્ણનગ્રંથે આજે ઈતિહાસની મહામૂલી વિગતો પૂરી પાડતા આપણુ ગૌરવને નિધિ બની રહ્યા છે. એ વર્ણનમાંથી કયા તીર્થો ક્યાં હતાં, કેવી દશામાં હતાં, કેટલાં જિનમંદિર હતાં, તેમાં કેટલી મતિઓ હતી, તેને બંધાવનાર ને તેની પ્રતિષ્ઠા કરનાર કેણું પુણ્યપુરૂષ હતા વગેરે માહિતી સાંપડે છે. ને આપણું તીર્થોના વિકાસને ઈતિહાસ પૂરો પાડે છે. એ વર્ણનમાં આલેખેલ અષ્ટાપદ જેવાં તીર્થોને આજે પત્તો નથી, જ્યારે શ્રાવસ્તિ, મિથિલા, કેશાબી, ભજિલપુર, પુરિમતાલ, અહિછત્રા, તક્ષશિલા, વીતમયપત્તન, કાંગરા, બદ્રી પાર્શ્વનાથ, ઉદયગિરિ, જગન્નાથપુરી કે દ્વારકા જેવાં તીર્થો વિચ્છેદ પામ્યાં છે કે બીજા ધર્મવાળાઓએ હાથ કરી લીધો છે એની જાણ આજની પરિસ્થિતિ જોઈને થાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ તેજપુંજ તીર્થદર્શન એ સ્થળના પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસનું આધુનિક શિલીએ વર્ણન આલેખવાને આ પ્રયાસ છે. આમાં તીર્થ ન હોય એવાં માગે આવતાં શહેરનું પણ કમવાર વર્ણન છે અને જેન યાત્રાળુને ઉપયોગી થઈ પડે એ દ્રષ્ટિએ માહિતી આપી છે. એક કાળે તીર્થયાત્રા કરનાર માટે તપસ્વી ને વીર ગણત. લેકમાં એ સત્કારનું ભોજન બનતે, કેમકે એ સમયની યાત્રામાં દુર્ગમ અને બિહામણું જંગલે એને પગપાળા વીંધવાં પડતાં, ચોર, ડાકુ ને હિંસક પ્રાણીઓને એને સામને કર પોતે ભૂખ, તૃષા, વેઠવી પડતી; સગાં ને વહાલાને વીસારવા પડતાં ત્યારે એની ભાવનાનાં ભૂલ અંકાતાં. આજે એ ભક્તિની કલ્પના કરીએ તેય રોમાંચ ખડાં થઈ જાય. આજના વિજ્ઞાને તીર્થયાત્રા સુગમ બનાવી છે તેથી આજની યાત્રાનું વાસ્તવિક ફળ જેઈએ તેટલું ઉપજતું નથી. છતાંય તીર્થયાત્રામાં ભક્તિ અને સંયમ જળવાય તે યાત્રાનું પુણ્ય મળે જ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “મન પર્વ મનુષ્કાળ આપ રાજ્ય-ભોક્ષદ' આપણે એ ઉદેશને સફળ બનાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. એ તેજસવી તીર્થોનાં દર્શન કરવાં એ પણ જીવનને અણમેલે લહાવો છે. આ વર્ણનમાં પૂર્વદેશની યાત્રા માટે રેલવે રસ્તા અને ટેશનની માહિતી આપી છે. આપણું યાત્રા આગરા શહેરથી શરૂ થાય છે. ચાલોઆપણે સૌ ત્યાં જઈએ અને ત્યાંથી યાત્રા લંબાવીએ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧, આગરા આગરા ઐતિહાસિક શહેર છે. મોગલ બાદશાહોએ એને પાટનગરની મહત્તા આપી ને અકબર, જહાંગીર તેમજ શાહજહાંએ એને કળાલકમીથી શણગારી સમૃદ્ધ કરી છે. તે જ આ આગરા શહેર એના ભૂંસાતા સ્વરૂપમાં નજરે પડે છે. એ સમયની જાહોજલાલી અને શિલ્પસૌંદર્યનું ગરવું દર્શન કરાવતું આ શહેર યમુનાના કિનારે શોભી રહ્યું છે. આગરાનો પ્રચંડ કિલે માત્ર જુએ તે અકબર, જહાંગીર અને શાહજહાં—એ બાદશાહી ત્રિપુટીની ભાવનાનું દર્શન સાકાર થતું લાગે. જાણે અનેક કડવા—મીઠા પ્રસંગો ઘેલી પીને આ પ્રચંડ કિલ્લો એના વિરાટ સ્વરૂપે દેખા દે છે. આ સિવાય અહી અનેક ઇમારતો મોગલ બાદશાહએ ઊભી કરી છે. ઈતમદ્દોલા કબર, અકબરની કબર વગેરેમાં કળામય સ્થાપત્યને અંબાર ભરી દીધું નજરે પડે છે. આગરાનું સર્વોત્કૃષ્ટ આકર્ષણ તે તાજમહાલ. એની રચનામાં સંસારની વાસનાકથા વણાયેલી છે. એ જોવાલાયક ભલે હોય પણ એમાંથી આપણે સાત્વિક પ્રેરણાની આશા ન જ રાખી શકીએ. એ માટે તે અકબર જેવા બાદશાહની ધાર્મિક જિજ્ઞાસા તરફ દષ્ટિ નાખવી જોઈએ. એ પ્રસંગ છે કે ફતેહપુરસિકોમાં અને હતા પરંતુ એ પ્રસંગ પછી જ આગરાની ભૂમિમાં જૈનધર્મ ગૌરવ મેળવ્યું ને બાદશાહે એ માટે કેટલીયે છૂટછાટે આપી. એ પ્રસંગ ટૂંકમાં જોઈ લઈએ: Page #27 -------------------------------------------------------------------------- ________________ આગરા એક દિવસ બાદશાહ અકબર ફતેહપુરના પિતાના મહેલમાં બેઠા બેઠા રાજમાર્ગ પરની ચર્ચાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ત્યાં જ એની નજરે એક મેટ વરઘોડે નીકળતે જેવા. તેમાં મધ્યમાં રહેલી એક પાલખીમાં એક સ્ત્રી સુંદર વસ્ત્રાભૂષણ સજીને બેઠેલી હતી, તેના હાથમાં ફળ, ફૂલ ને શ્રીફળને એક થાળ હતા. આ જોઈને બાદશાહે પિતાના પરિચારકેને પૂછયું : “આ કહ્યું છે અને ક્યાં જઈ રહી છે?” પરિચારકોએ ખુલાસે આપેઃ “હજૂર! આ એક શ્રીમંત જૈન શ્રાવિકા છે. તેણે છ મહિનાના ઉપવાસનું કઠણ તપ કર્યું છે. જેના ઉપવાસમાં માત્ર દિવસે ગરમ પાણી જ લેવાય છે. અને કે ફળ-ફૂલાદિ કંઈ જ નહિ. આજે જેનોને કે પર્વ દિવસ છે તેથી આ બાઈ જૈન મંદિરમાં દશન માટે જઈ રહી છે.” આ સાંભળીને બાદશાહને ખૂબ આશ્ચર્ય થયું. તે છ મહિનાના ઉપવાસની હકીકત માની શકયો નહિ. તેણે એ તપસ્વી શ્રાવિકા ચંપાબાઈને પોતાની પાસે બોલાવી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. એની નિર્દોષ વાણું, તેજસવી આકૃતિ ને ભક્તિપ્રફુલ વદન જોઈ એ વાતની એને પ્રતીતિ થઈ છતાં તેમાં કંઈ દંભ તે નથી એની તપાસ માટે પિતાના માણસને છૂપી રીતે મૂકી દીધા. જ્યારે આ બાઈ પોતાના સત્યની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ ત્યારે બાદશાહે સ્વયં તેની પાસે જઈ ભક્તિપૂર્વક પ્રણામ કરી બોલ્યા: “માતા! તુ આવું કઠણ તપ કેમ ને કેવી રીતે કરે છે?” તપસ્વીનીએ કહ્યું: “રાજન ! આ તપ કેવળ આત્મશુદ્ધિ માટે કરું છું ને એ પણ સાક્ષાત ધર્મમતિ શ્રી હીરવિજયસૂરિજી જેવા Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા.. તીર્થભૂમિએ ધર્મગુરુઓની કુપા માત્રનું ફળ છે.” બાદશાહે એ તપસ્વિનીની ક્ષમા માગી વિદાય લીધી. પરંતુ તત્વરસિક સત્યપ્રેમી બાદશાહને ત્યારથી શ્રીહોરવિજયસૂરિજીને મળવાની ઉત્કંઠા જાગી. તેણે એ આચાર્યશ્રીની માહિતી મેળવી, તે વખતના ગુજરાતના સુબેદાર શાહબુદ્દીન અહમદખાને એક ફરમાન લખીને બે કર્મચારીઓને ગુજરાત તરફ રવાના કર્યા. સુરિજી એ વખતે ગંધારમાં હતા. બાદશાહનું ફરમાન મળતાં શ્રીહરવિજયસૂરિજીએ પિતાના શિખે સાથે સં. ૧૯૩૮માં ગંધારથી નીકળી ગામ ને નગરનું પગપાળા પર્યટન કરતાં કરતાં સં. ૧૯૩૯ માં ફતેહપુરક્રિી પહોંચ્યા. પિતાના વિદ્વાન શિષ્યો સાથે સુરિજી શાહી મહેલમાં પધાર્યા ને બાદશાહને જૈનધર્મનાં તત્તવો ને તપ-ત્યાગના ઉચ્ચ સિદ્ધાંતને પરિચય કરાવ્યો. બાદશાહ ખૂબ પ્રસન્ન થયા. એ પ્રસન્નતાના ઉપલક્ષમાં સૂરિજીએ બીજું કંઈ ન માગતાં પર્યુષણ ને એવા બીજા તહેવારમાં અમારી પહ બજાવવાનું ફરમાન માગી લીધું ને કેટલાંચે તીર્થોના પરવાના માગી લીધા. પરોપકારી આ મહાત્માની માગણીથી બાદશાહ ખૂબ પ્રભાવિત થયા. સૂરિજીને તેમના વિદરબારમાં સ્થાન મળ્યું. તેણે સૂરિજીને “જગદગુરુ”ની પદવીથી નવાજ્યા. આદશાહ અકબરના પુત્ર-પૌત્ર બાદશાહ જહાંગીર અને શાહજહાંએ પણ સૂરિજીના શિષ્ય-પ્રશિષ્ય સાથે એવો સંબંધ જાળવી રાખે. અત્યારે તે અહીં જેની વસ્તી ઓછી છે પણ એ Page #29 -------------------------------------------------------------------------- ________________ આગા સૂરીશ્વર અને સમ્રાટના સુભગ મિલન પછી જેનેએ લગભગ ૧૨ જેટલાં જૈન મંદિરોની રચના કરી દીધી છે. કેટલાંક મંદિર તે શ્રીહીરવિજયસૂરિજીના સમક્ષ તૈયાર થયેલાં ને તેની પ્રતિષ્ઠા તેમણે પોતે કરાવી હતી. (૧) રોશન મહાબલામાં આવેલા શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૫૩માં શ્રીહીરવિજયસૂરિજીએ કરી હતી અને શ્રાવક માનસિંહે તેની પાછળ ખૂબ દ્રવ્ય ખરચ્યું હતું. સં. ૧૭૫૦ માં શ્રી સૌભાગ્યવિજયજીએ રચેલી તીર્થમાળામાં આ હકીક્તને ઉલેખ મળે છે. અધિક પ્રતાપી આગરે સોહે, - શ્રીચિંતામણિ જનમન મેહેં; સંવત સોલર્સે ઓગણચાલીસાઈ, શ્રીગુરુ હીરવિજઇ સુરગિસઇ. ૬ કીધી પ્રતિષ્ઠા પાસજી સાર, ખર્ચે સાહ માનસિંઘ ઉદાર તે ચિંતામણિ પાસજી સ્વામી, વધા આગર આણંદ પારી.” ૭ (૨) શ્રીચૌમુખજીનું મંદિર સંધવી ચંદ્રપાલે બંધાવ્યું હતું. (૩) શ્રીહરાનંદ મુકામે શ્રી સીમંધરસ્વામીજીનું મંદિર, (૪) તગા બજારમાં આવેલું શ્રીભીડભંજન પાર્થ નાથનું મંદિર, (૫) મિતાકટરામાં આવેલું શ્રીવાસુપૂજ્ય ભગવાનનું મંદિર. આ પાંચ મંદિર સં. ૧૭૫૦ પહેલાં બની ચૂક્યાં હતાં. તે પછી (૧) શ્રી શાંતિનાથ ભગવાનનું, (૭) શ્રીગેડીપાર્શ્વનાથનું, (૮) શ્રી ચંદ્રપ્રભુનું, ૯) શ્રીસુવિધિ Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ નાથ ભગવાનનું, (૧૦) શ્રી નેમિનાથ ભગવાનનું (૧૧) શ્રી વાસુપૂજ્ય પ્રભુનું, (૧૨) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું—એમ કુલે ૧૨ જેનમંદિર વિદ્યમાન છે. રેશન મહોલ્લામાં શ્રીહીરવિજ્યસૂરિ મહારાજના વખત જૂને જૈન ઉપાશ્રય છે, જેન ધર્મશાળા ને શ્રીવીરવિજયજી જેનપુસ્તકાલય છે. જેલનગંજમાં ગુરુદેવ શાઅવિશારદ જેનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજી મહારાજના ઉપદેશથી શેઠ લખમીચંદ દે બંધાવેલ સુપાર્શ્વનાથ જિનાલય અને ધર્મશાળાની સાથે શ્રીવિજ્યધર્મલામી જ્ઞાનમંદિર છે. આ જ્ઞાનમંદિરમાં પુસ્તકોને સારા સંગ્રહ છે. હસ્તલિખિત પ્રાચીન પથીએ પણ તેમાં ઘણું સંગ્રહાયેલી છે. શહેર બહાર શહાગંજમાં તપગચ્છીય દાદા શ્રીહીરવિજયસૂરિજીની દાદાવાડી છે. તે “શેઠજીકા મંદિર ના નામે ઓળખાય છે. ત્યાં એક જિનાલય અને ધર્મશાળા પણ છે. આગરા જેમ ઐતિહાસિક દ્રષ્ટિએ આકર્ષક છે તેમ કારીગરીમાં પણ આગળ પડતું છે, આરસ અને માટીની કારીગરીની વસ્તુઓ અહીં બને છે. ૨. મથુરા આગરાથી પશ્ચિમ દિશામાં ૩ર માઈલ દૂર “મથુરા” આવેલું છે. હવે તે અહીં અવાય છે. - મથુરાની પ્રસિદ્ધિ અતિ પ્રાચીન નગરીમાં છે. એનું Page #31 -------------------------------------------------------------------------- ________________ મથુરા ૧. ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. ઉત્તર ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં મથુરાના ફાળા વિશિષ્ટ છે. અહીંના અવશેષામાં ભારતીય શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સસ્કૃતિના સંગમ થયેલા જોવાય છે. આ સ્થળે ભારતીય સંસ્કૃતિ સાથે વિદેશી સ'સ્કૃતિ અથડાર્ક હતી; એની પણ ઇતિહાસ સાક્ષો પૂરે છે. અહીના પ્રાચીન અવશેષ! જ્યાં સુધી મળી આવ્યા નહાતાં ત્યાં સુધી આ નગરી વૈદિક સંસ્કૃતિનું તીર્થધામ મનાતી હતી; પરંતુ શેાધખેાળના પરિણામાએ મથુરામાં ઘડાયેલા ઈતિહાસના અકાડા જેડી આપ્યા છે ત્યારથી ભારતના અને વિદેશના વિદ્વાનોને પેાતાની માન્યતામાં ધરમૂળથી પરિવર્તન કરવું પડ્યુ છે. ભારતીય વિદ્વાન રા. ખ. રાધાકૃષ્ણ કહે છે કે, “મારે શુદ્ધ હૃદયથી કહેવું પડે છે કે, આ મથુરા જૈના માટે પહેલા ન ખરે, ઔદ્ધો માટે બીજા ન મરે અને વૈષ્ણવા માટે ત્રીજા નખરે છે. મતલબ કે, અહીંના કંકાલી ટીલાથી જે પ્રાચીન શિલાલેખા અને મૂર્તિ આ વગેરે જે કઇ વસ્તુ નીકળી છે તે બધામાં પ્રાચીન વસ્તુ જૈનાની મળી છે, તે પછી મોદ્ધોની, અને એ સમય પછીની વૈષ્ણવાની છે. ” વિન્સે’ટ સ્મિથ કહે છે કે, “કનિ ધહામને જે વસ્તુઓ અહીંથી મળી આવી છે, તેમાંના ભાગ બ્રાહ્મણધમની સશસ્ત્ર સ્મૃતિને બાદ કરતાં બધી જૈનાની જ મળી આવી છે, ” આ હકીકત જૈન અનુશ્રુતિને સમર્થન આપે છે, અનુ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨ પૂ. ભા. હૈ. તીર્થભૂમિએ શ્રુતિ પ્રમાણે જૈનેાના સાતમા તીર્થંકર શ્રીસુપાર્શ્વનાથના સમયથી જ આ નગરીની મહત્તા અંકાય છે અને ત્યારથી તી ભૂમિ તરીકે એની પ્રસિદ્ધિ પણ છે. ઉગ્રસેન રાજાની અહી રાજધાની હતી. તેમની પુત્રી રાજિમતીની આ જન્મભૂમિ હતી. એ પછી શ્રીપાર્શ્વનાથ ભગવાન અને મહાવીરસ્વામીના સમયથી આ નગરી જૈન સંસ્કૃતિનું પ્રધાન કેન્દ્ર બની ગઈ અને અંતિમ કેવળી શ્રીજ ખૂસ્વામીના નિર્વાણુથી આ ભૂમિની પવિત્રતા ઉપર મહાર લાગી ગઈ. ** એ કાળે મથુરાના વૈભવ અને શાલા અનેરી હતી. વિવિધતીર્થ પકાર શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, “ મથુરા ખાર યાજન લાંખી અને નવ યાજન પહાળી હતી. એની આસપાસના કાટ–કિલ્લાને યમુનાનાં પાણી ધેાતાં હતાં. ધવલ ગૃહા, દેવાલયા, જિનાલા, વાવ, કૂવા, પુષ્કરણી અને હાટીના તા અહીં પાર નહાતા. ” માટી તીર્થભૂમિમાં મથુરાની ગણના થતી. એક કાળે જૈનાની જાહેાજલાલી અહી ખૂબ હતી. એ સમયે જૈનમે પેાતાના ડંકા વાગતા કર્યાં હતા. એ જ કારણ છે કે, મથુરા માટેનું આ આણુ ખૌદ્ધ અને બ્રાહ્મણાને આછા મહત્ત્વનું નહાતું લાગ્યું. આ ભદ્રબાહુવામીના સમયમાં દુર્ભિક્ષના કારણે જૈતાની શ્રુતપરપરા છિન્નભિન્ન થઈ ગઈ હતી. તેવી જ સ્થિતિ આચાર્ય સ્કંદિલના સમયમાં પણ એવાં જ કારણેાથી થઈ. એ સમયે આચાર્ય કલિ જ આ પ્રદેશમાં એક વિશિષ્ટ શ્રુતધર ગણાતા હતા. શિક્ષના સમય વીતતાં જ આચાય Page #33 -------------------------------------------------------------------------- ________________ મથુરા કંદિલના પ્રમુખપણા હેઠળ મથુરામાં જેન વેતાંબર સંઘ એકઠા થયા અને આગને વ્યવસ્થિત કરવામાં લાગી ગયે. પં. શ્રીકલયાણવિજયજીના કથન મુજબ વીરનિર્વાણ સં. ૮૨૭ થી ૮૪૦ (વિ. સં. ૩૫૭ થી ૩૭૦) વચ્ચેના કોઈ વર્ષમાં જે વાચના થઈ તે “માઘુરીવાચના” અથવા “સ્કાદિલીવાચનાના નામથી પ્રસિદ્ધિ પામી. ભગવાન મહાવીરસ્વામી પછી તેર વર્ષે આ બ૫ભદિસૂરિએ આ તીર્થને ઉદ્ધાર કરાવ્યો અને છેવટે મંત્રી કર્મચલે મથુરાના જિનમંદિરોને જીર્ણોદ્ધાર કર્યો હતે. ઓરગઝેબના સમયમાં આ તીર્થ નાશ પામ્યું, મંદિરો ને મૂર્તિઓ જમીનદોસ્ત થઈ ગયાં ને કાળના ઝંઝાવાતે એના ઉપર ધૂળ ફેરવી દીધી. આ દેશમાં ઇતિહાસ સંશાધનનું કામ શરૂ થયું ત્યારે કેટલાક સંશોધકોનું મથુરા ઉપર ધ્યાન ખેંચાયું કંકાલી ટીલા નામે ઓળખાતા એક ટેકરાને તેમણે બેદી કાઢો ત્યારે જેનાના તીર્થ તરીકેના દાવાનાં પ્રમાણે તેમના હાથે જ પ્રગટ થયાં, આ ખેદકામમાંથી અનેક મૂતિઓ, પબાસણ, આયાગપટે, ગર્ભપહારનાં શિલાંતિ ચિત્રો વગેરેએ જેનધર્મના ઇતિહાસ ઉપર ઘેરો પ્રકાશ પાડયો છે. એટલું જ નહિ જેના કવેતાંબરીય પ્રથામાં ઉલ્લેખાયેલ, ગણ, કુળ ને શાખાનાં નામે જેવાં ને તેવાં તેમાં કેરાયેલાં મળી આવ્યાં છે. દિગંબર અને તાંબર પંથભેદના પુરાવાઓની એમાંથી સાબિતી સાંપડે છે. એ સિવાય જેની કળા અને સ્થાપત્યના વિકાસના પ્રમાણે એમાંથી જ જડી આવે છે. આ બધી, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પૂ. ભા. જ. તીર્થભૂમિ વિગતે ચર્ચવાનો અહીં અવકાશ નથી. આ અવશે લખનૌના કેસરબાગમાં અને સ્થાનીય મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે અને એ વિશે જેન-જૈનેતર વિદ્વાનોએ આ છે પ્રકાશ પાડ્યો છે. એનો શાસ્ત્રીય અભ્યાસ થાય અને તે વસ્તુ એને સાંગોપાંગ ઉકેલ આવે એ હવે જરૂરી છે. હજી કેટલીયે મૂતિઓ અને અવશેષે પર બૌદ્ધોની છાપ લાગેલી છે તે દર થવી ઘટે છે. હાલમાં અહીં શ્વેતાંબર જૈનેનાં ૮-૧૦ ઘર છે. દિગંબરોની સંખ્યા વધુ છે. અહીં ઘીયામંડીમાં પ્રાચીન વેતાંબર જૈન મંદિર છે. તે નાનું હતું ને જીણું થયું હતું. એને નવેસરથી જીર્ણોદ્ધાર કરાવી મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી) ના હાથે સં. ૧૯૮૮માં એની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ૮૪ આગમો લખાયાં એના સ્મરણરૂપે રાશીના મંદિર” તરીકે ઓળખાતું એક મંદિર છે. તેની મૂળ વેદી ઉપર શ્રીજબૂસ્વામીની પાદુકા છે. તેની પ્રતિષ્ઠા શ્રીહીરવિજયસૂરિજીના પ્રશિષ્ય શ્રીવિવેકહર્ષગણિએ કરી એ સંબંધી તેના ઉપર લેખ હતું. પરંતુ મંદિરને પિતાનું કરી લેવાની સાંપ્રદાયિક દ્રષ્ટિએ એના ઉપર હાથ ફેરવ્યો છે. એ લેખને તદ્દન ઘસી નાખવામાં આવ્યું છે. અહીં દિગંબર મંદિરે ને ધર્મશાળા છે. મથુરામાં વેતાંબર જૈનને ઉતરવાનું મોકળાશભર્યું ખાસ સ્થાન નથી. આથી અહીં મંદિર પાસે વેતાંબર ધર્મશાળા થવાની જરૂર છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શેરપુર મથુરા પાસે ગોકુળ-વૃંદાવન વગેરે વૈષ્ણવ ધામે છે. વૃંદાવનમાં વેતાંબર જૈનનું ઘર એક છે. અહીં સુવર્ણના લઠ્ઠાનું જૈન મંદિર દર્શનીય છે. જે ઉદાર મહાશયે આ મંદિર બંધાવ્યું તેના કુટુંબીએ આજે વૈષ્ણવધર્મના ભકતો બન્યા છે. જૈન સાધુઓની અવરજવર વિના આવાં અનેક ક્ષેત્રોમાંથી જૈનધર્મનું નામનિશાન ઘસાતું ચાલ્યું છે એ ઓછી કમનસીબ બીના ન ગણાય. ૩. શારીપુર મથુરાથી રેલ્વે રસ્તે આગરા પાછા આવીને, ત્યાંથી કંડલા જંકશન થઈ શીકાહાબાદ જંકશને અવાય છે. ત્યાંથી ૧૩ માઈલ દૂર અને નવી રેલવે લાઈનના બાડા સ્ટેશનથી ૫ માઈલ દૂર વાયવ્ય ખૂણામાં બટેશ્વર” નામનું મોટું ગામ છે. યમુનાના દક્ષિણ કાંઠા ઉપર આ ગામ વસેલું છે. આગરા જિલ્લાના ભરાવર પ્રાંતમાં આની ગણના થાય છે. વટેશ્વરનાં પ્રાચીન નામ એરિયપુર, શૌરીપુર, રિપુર અને સૂર્યપુર વગેરે મળી આવે છે. બટેશ્વર નામ કાંતે ભદાવરનરેશે સ્થાપેલા ભદ્રેશ્વર શંકરના મંદિર ઉપરથી ભદ્રેશ્વર વસ્યું ત્યાર પછી બડેશ્વર–વટેમાર નામ જાહેરમાં આવ્યું હોય અથવા અહીં વડના વૃક્ષનાં અનેક ઝંડ હોવાથી વટેશ્વર-અટેશ્વર નામ પડ્યું હોય. જો કે વિ. સં. ૧૯૮૧માં અહીં ચમુનાનું પૂર ફરી વળવાથી એના જળપ્રલયમાં અહીંના વડોને બહુધા નાશ થઈ ગયો છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ ઈતિહાસના ઉલેખ મુજબ અહીં નાસીરુદ્દીન ગોરીના સમયથી અગ્નિવંશી ભદેરિયાનું મૂળ ગણાય છે. વટેશ્વરની ચારે બાજુએ પથરાયેલાં પુરાણાં ખંડેરો અને પ્રાચીન ટેકરાઓ એની કાળજૂની ભવ્ય જાહેરજલાલીની સાક્ષી પૂરે છે. સર કનિંઘકામની માન્યતા પ્રમાણે આ ભગ્નાવશેષોની ભૂમિ ઉપર જેન તેમજ આહિર પ્રજાએ ૪૦૦ વર્ષોથી વસવાટ કર્યું હતું અને તેનું નામ બટેશ્વર પાડવામાં આવ્યું હતું.' પ્રાચીન જૈન ગ્રંથ, પુરાણ, ત્રિપિટકે તથા પ્રાચવિદ્યાના ગ્રંથમાં શૌરીપુર માટે ઘણે ઊહાપોહ કરેલ જેવા મળે છે. મેગેસ્થિનિસે કરેલા ભારતભ્રમણ વૃત્તાંત “એરિયનમાં શોરીપુરનો Calisoboraca કાલીસોબેરેકા નામે ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, “આ ગામ યમુનાના જમણા કાંઠે મનુષ્યથી ભરચક, સુંદર અને સમૃદ્ધિશાળી વેપારી નગર છે. ભારતમાં અનેક સ્થળેની શોધખોળને માગ ખુલે થયે ત્યારે સર એલેકઝાંડર કનિંઘહામ અહીં આવ્યા હતા. તેમણે અહીં ૧૭ જૈન મંદિર જોયાં હતાં, જેમાં મોટાં હતાં. તેમણે અહીંથી અનેક પુરાણ મૂતિઓ, શિલાલેખો, તામસિક્કા, પ્રસ્તરખંડ અને કેટલાયે ભગ્નાવશેષને સંગ્રહ કર્યો હતે અને સને ૧૮૭૦ માં કાલઈલે બટેશ્વરમાં રહીને અનેક પ્રાચીન ચીને એકઠી કરી, બધી વસ્તુઓ ગાર્ડએમાં ભરીને આગરા ૧. “ આર્કિયોલેજિકલ સર્વે –રિપોર્ટ–ોયુમ ૪ ૯. ૨. “યલ એશિયાટિક સોસાયટી જનલ, . ૧ પૃષ્ઠ ૩૧૪, તથા મેગેસ્થિનિસની યાત્રા. Page #37 -------------------------------------------------------------------------- ________________ શૌરીપુર ૧૭ મોકલી હતી તેમાં સં. ૧૦૮૪ કે ૧૦૯૪ ના લેખવાળી રાષભદેવની પ્રતિમા તેમજ ભીંત પરના જૈન લેખો અને જિનમૂર્તિએ ઈતિહાસની દષ્ટિએ ધ્યાન ખેંચે તેવાં છે. જૈન અનુકૃતિ પ્રમાણે શૌરીપુર જેનેનું પ્રાચીન તીર્થધામ છે. લગભગ છઠ્ઠા સાતમા સૈકામાં રચાયેલા “વસુદેવહિંડ' નામના કથાગૂંથમાં શૌરીપુરની સ્થાપના ઈતિહાસ આ પ્રમાણે મળે છે: “હરિવંશમાં સારી અને વીર નામના બે ભાઈઓ હતા, જેમાં સરીએ સેરિયપુર” અને વીરે સવીર વસાવ્યું. સેરીને પુત્ર અંધકવૃષ્ણુિ હતું. તેને ભદ્રા રાણથી સમુદ્રવિજય વગેરે દશ પુત્રો થયા અને કુંતી તેમજ માદ્રી નામની બે કન્યાઓ થઈ. વીરને પુત્ર ભેજવૃણિ થયે. તેને પુત્ર ઉગ્રસેન થયે અને ઉગ્રસેનને બંધુ, સુબંધુ તેમજ કંસ વગેરે છ પુત્રો થયા હતા.” હેમચંદ્રાચાર્ય “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત માં પણ શૌરીએ શૌરીપુર વસાવ્યાનો ઉલ્લેખ કર્યો છે અને વિશેષમાં એ પણ જણાવ્યું છે કે, સમુદ્રવિજય શૌરીપુરમાં અને કેસ મથુરામાં રાજ્ય કરતા હતા. શ્રીકૃષ્ણ કંસને મારીને મથુરામાં રાજ્ય જમાવ્યું પરંતુ મગધના રાજવી જરાસંધના ભયથી શ્રીકૃષ્ણ અને સમુદ્રવિજય આદિ યાદવે પશ્ચિમમાં સૌરાષ્ટ્રની દ્વારિકા નગરીમાં આવીને વસ્યા. જેનેના પ્રાચીન આગમગ્રંથે પિકી “સમવાયાંગ, ઉત્તશશ્ચયન, આવશ્યકનિયુક્તિ, કલ્પસૂત્ર ઈત્યાદિ ગ્રંથમાં શૌરીપુરને ગૌરવભર્યો ઉલ્લેખ છે. યાદવકુલતિલક શ્રીનેમિનાથ ભગવાને આ ભૂમિને પિતાના જન્મથી પવિત્ર તીર Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિ બનાવી હતી. આ કારણથી તીર્થભૂમિ તરીકે શૌરીપુરની ખ્યાતિ આજે પણ જેનેના હૃદયમાં વસેલી છે. પ્રાચીન કાળમાં આ સ્થળે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા વિપુલ પ્રમાણમાં હતી પરંતુ શુંગરાજ પુષ્યમિત્રની ધર્માન્યતા અને તે પછી શંકરાચાર્યના ધાર્મિક આક્રમણેથી જૈનધર્મના ઉપાસકો પોતાની તીર્થભૂમિ છેડી દઈ રાજપૂતાના, ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં જઈને વસ્યા. આમ હોવા છતાંયે પ્રભાવશાળી જૈનાચાર્યોએ કષ્ટની પરવા કર્યા વિના એ પ્રાતમાં વિચારીને તીર્થની રક્ષા માટે ઉપદેશને ધધ સતત વરસાવ્યા કર્યો. એવા પ્રભાવશાળી આચાર્યોમાંથી શ્રીબપભદ્રિસૂરિ, ઉદ્યોતનસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ, વિમલચંદ્રસૂરિ વગેરેના ઉજજવળ નામ ઈતિહાસની સુવર્ણાક્ષરીમાં નેધાયેલાં મળે છે. તે પછીના સમયને શૌરીપુરને ઈતિહાસ અંધારામાં છે. છેવટે સત્તરમી શતાબ્દિમાં સંઘવી સેહિલ, જે “હીરસૌભાગ્યમહાકાવ્યના રચનાર શ્રીસિંહવિમલગણિના પિતામહ થતા હતા, તેમણે શૌરીપુરનો સંઘ કાઢયો હતે. તેમાં અનેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ હતાં. તેમણે શ્રીનેમિનાથ ભગવાનની નવી મૂર્તિ બનાવી હતી પરંતુ કેઈ કારણવશ એની અંજનશલાકા તે સમયે થઈ શકી નહોતી. આખરે સમ્રાટ અકબરના પ્રતિબંધક શ્રીહીરવિજયસૂરિ સં. ૧૬૪૦ માં શૌરીપુરની યાત્રાથે સંઘ સાથે પધાર્યા ત્યારે તેમણે સં. રોહિલે તૈયાર કરાવી રાખેલી પ્રતિમાની અંજનશલાકા કરી પ્રતિષ્ઠિત ક્રરી અને ભગવાન નેમિનાથની ચરણપાદુકાને પણ તેમણે પધરાવી હતી. Page #39 -------------------------------------------------------------------------- ________________ શૌરીપુર ૧૯ સં. ૧૨૬૨ માં શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય કલ્યાણવિજયશિષ્ય શ્રી જયવિજયજી પૂર્વદેશની યાત્રા કરવા જતાં આગરાથી સં. બાબુ અરજીને સાથે લઈને શૌરીપુર ગયા હતા ત્યારે શૌરીપુરમાં સાત વેતાંબર મંદિરે હતાં– એવી નેધ કરે છે. એ પછી સં. ૧૯૬૭ માં શ્રીવિવેકહર્ષગણિ શૌરીપુર પધાર્યા હતા અને કેટલીયે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી, જેમાંની કેટલીક મૂતિએ આગરા, મથુરા, કલકત્તા અને સરધના વગેરે સ્થળોમાં આજે પણ પૂજાય છે. સં. ૧૬૭૧ માં શ્રીસહજસાગરગણિ, પં.વિજયસાગર, પં. હેતુસાગરગણિ વગેરે સંઘ સાથે આગરાથી શૌરીપુરની યાત્રાએ પધાર્યા હતા. એ જ સમયમાં શ્રી કલ્યાણસાગરજીએ પણ યાત્રા કરી હતી. સં. ૧૬૬૮ માં શ્રીજિનચંદ્રસૂરિ, સં. ૧૭૪૭ માં શ્રી– સૌભાગ્યવિજયજી, સં. ૧૭૫૭ માં ઉપા. મેઘવિજયજી તથા સં. ૧૮૦૫ માં કુશલવિજયગણિ વગેરેએ શૌરીપુરની યાત્રા કરી હતી, એની તીર્થમાળાઓ અને અતિહાસિક કાવ્ય સાક્ષી પૂરે છે. મતલબ કે, શ્રી હીરવિજ્યસૂરિજીએ આ તીર્થની ફરીથી પ્રતિષ્ઠા કરી યાત્રાને માર્ગ ખુલે કર્યો એટલું જ નહિ ત્યાં રહેતા રજપૂતેને પણ તેમણે પ્રતિબંધ કર્યો હતો જેથી યાત્રાળુઓને સગવડ મળતી હતી. ૩, “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' પૃષ્ઠ ૨૦ (શ્રીયશવિજય જૈન ગ્રંથમાળા ભાવનગરથી પ્રકાશિત) Page #40 -------------------------------------------------------------------------- ________________ એ પછી અહીંનાં પૂ. ભા. હૈ. તીર્થભૂમિએ મંદિરના ઉદ્ધાર થયે જણાતા નથી. અહી હાલ એક પહાડી પર પાંચ જૈન મંદિરા છે, જેમાંનાં ચાર તા ખાલી છે અને એકમાં શ્રીનેમિનાથ ભગવાનનાં પગલાં છે. २० એ સમય પછી જ્યારે મદનસિંહ નામના રાજાએ ચમુનાના કિનારે ઘાટ અને શિવાલય મધાવ્યું ત્યારે ગામનું નામ ખરેશ્વર-બટેશ્વર આપ્યું. ગામની વચ્ચે તેમણે જૈન મંદિર પણ બંધાવ્યુ હતુ. આ મ"ક્રિશ્ યતિમ ંદિર 'ના નામથી પ્રસિદ્ધ છે; કેમકે તેની વ્યવસ્થા યતિજીના હસ્તક હતી, એ ગાદી ઉપર થયેલા કૃતિઓમાં ચતિ ઋષભદાસના શિષ્ય ધન્નામલજી શ્વેતાંમર ચતિ મહાત્મા હતા. મંદિરના કંપાઉંડની સામે બંધાવેલા ચાતરા પણ્ યતિજીના નામે જ ઓળખાય છે. એ તિજીની ગાદીએ આવેલા શિષ્ય, ત્યાં રહેતા દિગંબર જેનેાના પ્રભાવમાં આવી ગયા અને મંદિરની વ્યવસ્થાને મહામુ શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિને બદલે ત્યાં અજિતનાથ ભગવાનની દિગંબરી મૂર્તિ સ્થાપન કરવામાં આવી. સરકારી ગેઝેટિયરના નકશામાં શ્રીનેમિનાથ ભગવાનનું નામ ઉલ્લેખાયું છે અને પ્રાચીન ઈતિહાસનાં અનેક પ્રમાણા સાવા છતાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તી માલિકીને અગા થયું. તેમાં આજ સુધી દિગબરી ફાવી શકયા નથી. આજે પણ મૂળ મંદિર શ્વેતાંબર જૈન સંઘના કબજામાં છે. શ્વેતાંબર, દિગ ંબર વચ્ચેના ઝગડાના હમણાં થાડા દિવસ અગાઉ જ ફૈસલા થઈ ગયા છે. એના ચૂકાદા શ્વેતાંખરાના લાભમાં આન્યા છે, Page #41 -------------------------------------------------------------------------- ________________ શૌરીપુર સ. ૧૯૬૦ માં ગ્વાલિયરનિવાસી શેઠ નથમલ જીલેચ્છાએ અહીં" આવી આલીશાન મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાનું શરૂ કર્યું" અને આગરાના જૈન સથે તેના કારભાર સભાખ્યા. સં. ૧૯૮૧ માં છગૃહારનું કાર્ય પૂરું થતાં મારા ગુરુભાઈ મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી સાથે અમે એની પ્રતિષ્ઠા કરાવી છે. કલકત્તાવાળા શેઠ હનુમાનિસંહૈં લક્ષ્મીચ'દજીએ એક નવી ધર્મશાળા બંધાવેલી છે. તેમાં જૈન યાત્રાળુ માટે ખધી સગવડ રહે છે. ૪. કપિલ્ગપુર શૌરીપુરથી પાછા શીકાહાબાદ જશને આવીને ત્યાંથી કૂતુકાબાદની ગાડીમાં બેસી ક્રૂકામાદ જ કશનથી ૧૯ માઈલ દૂર ( કાયમગજ ’ સ્ટેશને ઉતરાય છે. ત્યાંથી પાકી સડકે એક માઈલ દૂર - કાયમગજ' નામનું મોટું ગામ છે. આ ગામ વેપાક્ષુ પીઠું ગણાય છે. અહીંના એક શ્રીમંત ગૃહસ્થે અધાવેલું વિશાળ પુસ્તકાલય ખાસ જોવાલાયક છે, જેમાં દુનિયાભરનાં પુસ્તકાના માઢા સંગ્રહ કરેલા છે. કાયમગજથી ૫ માઈલ દૂર ‘કપિલપુર ’નામનું ગામ છે. જૈના આને જ ‘કાંપિયપુરી ? કે ‘કંપલાજી' કહે છે, જ્યારે આ તરફના લેાકેા આ ગામને ‘કપલના લાડકા’ એ નામથી ઓળખાવે છે. ' અહી સામાન્ય વસ્તી છે. થાડાં ઝુંપડાં વટાવ્યા બાદ ગામના પાછલા ભાગમાં આવેલી એક ઊંચી ટેકરી ઉપર Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂ. ભા. જે. તીર્થભૂમિ જૈનેત્તુ તીર્થ આવેલું છે. તેમા તીર્થંકર શ્રોવિમલનાથ ભગવનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણકા થવાથી આ ભૂમિ તીર્થ ધામ ખરેલી છે. એક વિશાળ કંપાઉંડમાં કાયુક્ત નાની ધર્મશાળા છે. તેના મધ્ય ભાગમાં કાટયુક્ત શિખરબંધી નાનું છતાં રમણીય મદિર આવેલું છે. મૂળનાયક શ્રીવિમળનાથ ભગવાનની ડાબી માજીએ શ્રીમલ્લિનાથ અને જમણી બાજુએ શ્રીશાંતિનાથ તેમજ મહાવીર ભગવાન વિરાજે છે. વચલી વેદિકા ઉપર ચાર જોડી પગલાં છે. મદિરના કેટના ચારે ખૂણે ચાર કૈરીઆમાં શ્રીવિમલનાથ ભગવાનનાં ચારે કલ્યાણકાની યાદ આપતી ચરણપાદુકાઓની સ્થાપના કરેલી છે. કંપાઉંડના પાછલા ભાગમાં જૂનાં ખડિયા વીખરાયેલાં પડચાં છે. તે એક સમયે થ્યા કાંપિલ્યપુર દક્ષિણ પાંચાલની રાજધાનીનું નગર હતું; એની યાદ આપે છે. શ્રીજિનપ્રભસૂરિએ ‘વિવિધતીથ કપ’માં ઉલ્લેખ્યા મુજબ ચોદમા સકામાં પણ અહી શ્રીવિમલનાથ ભગવાનનુ મનહર મંદિર હતું. ભગવાનનાં પાંચ કલ્યાણકી અહી થયેલાં હાવાથી ૮ પંચકલ્યાણક’ નામનું નગર વસેલું હતું, તેમજ આ કલ્યાણકાના મહાત્સવ જે સ્થળ ઉપર થયા હતા તે સ્થળ ભગવાનના સુવરના લાંછન ઉપરથી ‘ સુવર ક્ષેત્ર’નામે પ્રસિદ્ધિ પામેલું હતું. જૈન ગ્રંથામાં તેની પ્રાચીનતાનાં વિવિધ વર્ષોના આલેખાયેલાં મળે છે. દશમા હરિષેણુ ચક્રવતી અને ખારમા બ્રહ્મદત્ત ચક્રવતી ની રાજધાનીનું આ નગર હતું. દ્રૌપદીનું પિયેર અહી હતું. પુષ્પમિત્ર નામના ચાથેા નિતંત્ર અટ્ઠી જ થયા હતા, Page #43 -------------------------------------------------------------------------- ________________ કાંયિપુર २३ જેને ખંડ અથવા ખડરક્ષાના નામે ઓળખાતા શ્રાવકે પ્રતિએષીને પાછા ઠેકાણે લાવ્યેા હતા. સજય માા, ગાગલિ કુમાર, દ્વિમુખ રાજા અને શ્રીમહાવીર ભગવાનના મુખ્ય દેશ શ્રાવકામાંના કુંડકાલિક ગાથાપતિ શ્રાવક, જેની ભગવાન મહાવીરે પણ પ્રશંસા કરી હતી—વગેરે મહાપુરુષે અહીંના જ રહેવાસી હતા. ભગવાન મહાવીરસ્વામીએ પેાતાના ચરણક્રમળથી આ ભૂમિને પવિત્ર કરી હતી. એ સમયની આ સમૃદ્ધિશાળી નગરી આજે ઉજ્જડ અનેલી છે. કાળના સપાટા વારાફરતી સોના માથે વીંઝતા રહે જ છે. ૫. કાનપુર કૅપિલપુરથી પાછા કાયમગજ સ્ટેશને આવીને રવે રસ્તે કાનપુર અવાય છે. કાનપુર કલ્યાણક ભૂમિ નથી પણ ગંગા નદીના કિનારે વસેલુ’ સાહામણું નગર છે. શહેરનાં આલીશાન મકાના, લાંબીપાની સડકેા અને સાંકડી ગલીએને પસાર કરતાં મધ્ય ભાગમાં આવેલા મહેશરી મહેૉલ્લામાં માનુ ઘનાથપ્રસાદજીએ મધાવેલું શ્રીધર્મનાથ ભગવાનનું મીનાકારી મંદિર ઝળહળતુ નજરે પડે છે. કાચ અને મોનાકારી રંગબેરંગી કળાના આ અજોડ નમૂના દર્શનીય છે. આમાંની કમાના, છત અને થાંભલા મનેાહેર રીતે ગાઠવાયેલા જોવાય છે. દીવાલામાં તીથ - સ્થળે, ચેાગનાં માસના અને નારકીનાં દુઃખાની આબેહૂબ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પૂ. ભા. જે. તીર્થભૂમિ આલેખના જૈનોના પુરાણા કથાનુયાંગના ચિતાર આંખ સામે ખડા કરે છે. આ જોઈને હૃદય પુલકિત અની જાય છે. ખરેખર, આ મંદિર કલકત્તાના રાયખડ્રીદાસના અનુપમ જૈન મર્દિની યાદ અપાવે છે. મદિરની લગાલગ એક નાના પણ રમણીય મગીચા છે. એમાં કાચથી મઢેલાં પ્રાચીન કળાનાં દશ્યોનુ સગ્રહસ્થાન છે. શિલાલેખા, દક્ષ્ય અને કળાના વિવિધ નમૂનાઓ જોઈને આપણા પ્રાચીન ગૌરવના ખ્યાલ આવે છે. વસ્તુત: આવાં સંગ્રહાલયાની ચેાજના પ્રત્યેક તીધામમાં કરાય તે એના મહિમા વધુ દીપી ઊઠે. જૈનસંઘને પેાતાની પ્રાચીન કારકીર્દિનું ભાન આવાં તીર્થસ્થળામાં થાય અને એવી ઉદાત્ત ભાવનાની પરપરા જળવાઈ રહે એ ઇચ્છાગ્ય છે. આ મંદિરની સામે એક જૈન ધર્મશાળા છે, તેમાં જૈન યાત્રાળુઓ માટે બધી સગવડ હાય છે. કાનપુરમાં વેપાર અર્થે આવેલા મારવાડી, ગુજરાતી, કચ્છી વગેરે જૈન ભાઈઓની વસ્તી છે. શહેરમાં પાકી બાંધણીની નહેર વગેરે જોવાલાયક કેટલાંક સ્થળા છે. વેપારનું માટું મથક છે. અહીંની ગરમ કાપડની મિલા અને ચામડાના કારખાનાંઓની કારીગરીવાળી ચીજો વખણાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬. અલ્લાહાખાદ (પ્રયાગ ) કાનપુરથી રેલ્વે રસ્તે અલાહાબાદ અવાય છે. અકબર બાદશાહે યમુનાના કિનારે ઈ. સ. ૧૫૭૫માં કિલ્લા ખચાવી આ શહેરને આમાદ કર્યું ત્યારથી આ શહેર • < ' અલાહામાદ ’ નામથી ઓળખાય છે. એનું પ્રાચીન નામ પ્રયાગ. ’ પ્રો ચાઃ-પૂના અત્ર કૃતિપ્રથાનઃ । રામાયણુ’ અને ‘ મહાભારત ’માં આ નગરનું મનેાહર વર્ણન કરેલું છે. પાંડવાને ભસ્મસાત કરવા માટે નય નામના ચતુર શિલ્પીએ લાક્ષાગૃહની રચના અહીં જ ઊભી કરી હતી. ભારદ્વાજ મુનિના આશ્રમ પણ અહીં જ હતા. અહી ગંગા, યમુના અને સરસ્વતી નામની ત્રણ નદીઓના સંગમ થાય છે, એને ‘ત્રિવેણીસંગમ ' કહે છે. સંગમનુ ’ સ્થળ નિશ્ચિત નથી હતું. મહાકવિ કાલિદાસે ‘રઘુવ’શ ’માં આ ત્રિવેણીનુંરાચક વર્ણન આપ્યું છે, ત્રિવેણીમાં સ્નાન કરવાથી પુણ્ય થાય છે: એવી હિંદુઓની માન્યતા છે, તેથી રાજ હુજારા લેાકાની ભીડ અહી જામેલી રહે છે. ઘણાં હિંદુઓનું તીર્થં ધામ હાવાથી અહીં હિંદુમ ંદિરે છે. મૌદ્ધકાળમાં અહીં બૌદ્ધોની સસ્કૃતિ ફેલાઈ હતી, એની ખાતરી આપતા અશાકસ્તંભ આજે પણ કિલ્લામાં માજીદ છે. ઈ. સ. પૂર્વે ૨૪૦ માં મહારાજા અશોકે આ સ્ત ંભ ઉપર આજ્ઞાપત્ર કારાવ્યું હતું. તેની પાસે જ ઈ. સ. ની ખીજ શતાબ્દિના મહારાજા વિક્રમાદિત્ય સમુદ્રગુપ્તના પણ લેખ છે સત્તરમી સદીના બાદશાહ જહાંગીરના રાજ્યાભિષેકના શિલા લેખ પશુ અહી જોવાય છે કેમકે મુસ્લિમકાળમાં મુસલ Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે તીર્થભૂમિ માનની ધાર્મિક પ્રવૃત્તિનું આ મુખ્ય સ્થળ બની રહ્યું હતું અને આ બધા ધર્મોના સંસ્કારે પહેલાં જેનેની સંસ્કૃતિએ અહીં પિતાને અડ્ડો જમાવ્યું હતું, એની પ્રાચીન વર્ણને શાખ પૂરે છે. આ રીતે શ્રમણ, વૈદિક અને મુરિતમ સંસ્કૃતિના સંગમની યાદ આપવા માટે જ જાણે કુદરતે આ ભૂમિમાં ત્રિવેણીસંગમની રચના કરી હશે! એવી કલ્પના સહેજે થઈ આવે છે. અલબત્ત, અહીં હાલમાં દિગંબર જેનાં મંદિર, ધર્મ, શાળા અને તેમની વસ્તી સિવાયવેતાંબર જૈનેનું એકે મંદિર, ધર્મશાળા કે વસ્તી નથી છતાં જેને નાં પ્રાચીન સુત્ર ગ્રંથમાં પ્રયાગની હકીક્ત મળી આવે છે એ મુજબ આજનું પ્રયાગ પ્રાચીન કાળમાં અયોધ્યા નગરીને “પુરિમતાલ” નામને પાડે કહેવાતું હતું. પ્રયાગના કિલ્લામાં આજે પણ ઊભું રહેલું વડનું ઝાડ છે, તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું. તીર્થમાળાઓના કથન મુજબ આ વડલે “અક્ષયવટ”નામે પ્રસિદ્ધ છે. તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં હતાં પરંતુ સં. ૧૯૪૮ માં રાય કલ્યાણ નામના શવ વણિકે એ પગલાં ઉત્થાપીને ત્યાં શિવલિંગની સ્થાપના કરી દીધી તે પછી ઔરંગઝેબે એ શિવલિંગને નાશ કર્યો. વડલાની પાસે કિલાના એક ભાગમાં બીજી હિંદુ મૂર્તિ સાથે એક-બે જૈન તીર્થકરોની મૂર્તિઓ પણ હયાત ૧. પુનિતા શ્રીરાદિનાથ “વિવિધતીર્થકલ્પ'માં “ચતુરશીતિ મહાતીર્થંક૯પ.” ૨. “પ્રાચીન તીથમાળા સંગ્રહ’ પૃષ્ઠ Page #47 -------------------------------------------------------------------------- ________________ અલ્લાહાબાદ (પ્રયાગ ) ૨૭ છે. પ્રયાગમાં શ્રીશીતલનાથ પ્રભુ બિરાજમાન છે એવી નોંધ.. વિવિધતીર્થ કહપકાર કરે છે. પુષ્પચૂલા નામની સાધ્વીને અને અણુિં કાપુત્ર આચાર્યને અહીં કેવળજ્ઞાન થયું હતું. અણુિં કાપુત્રનું અહી નિર્વાણુ થતાં એમનું શરીર શૂળીમાં પરાવાયુ હતુ અને વેાએ તેમજ વાકાએ મહાત્સવ કરી આ સ્થળનું મહાત્મ્ય વધારી દીધું હતું : ' એવી હકીકત શ્રીજિનપ્રભસૂરિ પાતાના વિવિધતીર્થંકલ્પ ” માં નોંધે છે, જે પ્રાચીન અતિહાસિક પર પરાના ખ્યાલ આપે છે. " ૭. કૌશાંબી અલ્લાહાબાદથી નૈઋત્ય ખૂણામાં ૩૮ માઈલ અને અલ્લાહાખાદ સ્ટેશનથી ઈ. આઈ. રેલ્વે રસ્તે ૨૩ માઇલ દૂર ભરવારી સ્ટેશને ઉત્તરાય છે. ત્યાંથી ૨૦ માઈલ દૂર કૌશાંખીનું પ્રાચીન સ્થળ છે. આજે તાયમુનાના કાંઠે એ ભાગમાં વહેંચાયેલાં મૌસમ ઈનામ અને કૌસમ ખીરાજ નામનાં ગામડાં આવેલાં આવેલાં છે, અને તેની આસપાસના જંગલમાં અને પહાડ ઉપર પડેલાં ખડિયા જ પ્રાચીન કૌશાંબીની વસ્તુ ભૂમિ મનાય છે. આ ભૂમિને આજે ‘ કોસખપાલી ’ કહે છે, ચીની યાત્રી ફાહિયાને પણ આ જ ગામાને પ્રાચીન કોશાંખી હાવાનુ જણાવ્યું છે. પાસે આવેલા પક્ષેાસાના કિલ્લે અને નજીકમાં આવેલી યમુના નદીના પણ તેણે ઉલ્લેખ કર્યો છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ કૌશાંબીમાં આજે તે કઈ શ્રાવકની વસ્તી કે મંદિર નથી. માત્ર ક્ષેત્રસ્પર્શના એટલે આ તીર્થના પ્રાચીન ગૌરવનું એ સ્થળ ઉપર ઊભા રહીને સ્મરણ કરવાનું રહે છે. છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ ભગવાનનાં ચાર કલ્યાણકાન આ ભૂમિ મનાય છે. આ ભૂમિ ઉપર કેટકેટલાં નાટક ભજવાઈ ગયાં હશે એની શી ખબર પરંતુ પ્રાચીન જેનામાં આ નગરીમાં બની ગયેલા એક રોમાંચક પ્રસંગની નોંધ મળે છે? ભગવાન મહાવીરના સમયની આ વાત છે. કોશાંબી વાસદેશની રાજધાનીનું નગર હતું. એની શોભા પાર વિનાની હતી. ત્યાં શતાનીક નામે રાજા હતા. તે ચેટકની લાવણ્યવતી કન્યા મૃગાવતીને પર હતો. એના અનેખા સૌંદર્યની વાત ઉજજોનીના રાજા ચંપ્રત જે શતાનીકને સાદ્ધ થત હતો, તેના કાને અથડાઈ ત્યારે કેઈ પણ ભેગે એને હાથ કરવાની વાસના એને જાગી. કેમકે આ સમય સ્ત્રી-રત્નની સાઠમારીને હતે. - મૃગાવતી શીલવતી અને ચતુર હતી. ચંડપ્રદ્યોત સામે થવાની શતાનીકની શક્તિ નહતી તેથી મૃગાવતીએ ચતુરાઈથી ચંડપ્રદ્યોતને મૂર્ખ બનાવવાનો વિચાર કર્યો. મૃગાવતીના કહેવાથી ચંડપ્રદ્યોતે ઉજજૈનીને કિલે પડાવી નાખી. એ જ સામગ્રીથી કૌશાંબીને ફરતે કોટ બંધાવી આપે. આખરે ચંડપ્રદ્યોતને કૌશાંબી ઉપર ચડાઈ કરવી પડી. તે દરમિયાન શતાનીક મરણું પામ્યા અને તેના પુત્ર ઉદયનને ઉજજેની લઈ જવામાં આવ્યું, પરંતુ મૃગાવતીને મેળવવાની તેની આશા ફળી નહિ. મૃગાવતીએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ આત્મકલયાણ કર્યું. Page #49 -------------------------------------------------------------------------- ________________ કેશાબી પરંતુ આ વરને બદલે લેવાને ઉદયને નિશ્ચય કર્યો હતે. ઉદયન એ સમયે ગંધર્વવિદ્યામાં અજોડ મનાતે. ચંડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાને સંગીતમાં કુશળ બનાવવાનું કામ ઉદયનને સેંપવામાં આવેલું હતું. જે તકની રાહ જોઈને ઉદયન બેઠો હતો એ મળી જતાં ઉદયન વાસવદત્તાને ઉજજેનીમાંથી ખુલ્લી રીતે કૌશાંબી ઉપાડી ગયે ત્યારે જ ચંડપ્રદ્યોત ઠંડે થઈને બેઠો. આ ઘટના સિવાય આ ભૂમિ ઉપર કેટલાયે પવિત્ર પ્રસંગે બની ગયા છે એ જાણવા જેવા છે. ભગવાન મહાવીરને પાંચ મહિના અને પચીસ દિવસના પારણામાં ચંદનબાળાએ અડદના બાકુલા આ સ્થળે જ વહેરાવ્યા હતા. સાધ્વી ચંદનબાળા અને ઉપર્યુકત મૃગાવતી સાધ્વીને આ ભૂમિમાં જ કેવળજ્ઞાન ઉપર્યું હતું. શ્રેણિક મહારાજાને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવનાર અનાથી મુનિ અહીંના જ હતા. “શ્રીપાલરાસમાં જે ધવલ શેઠનું વર્ણન આવે છે તે આ નગરીના જ રહેવાસી હતા. શતપથબ્રાહણ” અને “રામાયણમાં પણ કૌશાંબી ઉલલેખ છે એ મુજબ પ્રસિદ્ધ વૈયાકરણ વરરુચિ જેને કાત્યાયન પણ કહે છે તેને જન્મ આ ભૂમિમાં જ થયો હતો. રત્નાવલી નાટિકા સૌ પ્રથમ વત્સપટ્ટન-કૌશાંબીમાં જ ભજવાઈ હતી. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે, ઉજજેનીથી કૌશાંબી ૧૦૦ ચાજન દૂર છે. શ્રીજિનપ્રભસૂરિ ચૌદમા સિકામાં જ્યારે કૌશાંબીની યાત્રાએ આવ્યા. ૧. એ ગ્રંથનું પર્વ દશ, સગ ૧૧, શ્લોક ૨૫૮. Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ ત્યારે કોશાબીની સ્થિતિ કેવી હતી તેનું વર્ણન પિતાના વિવિધતીર્થક૫માં આપે છે. અહીં એ પ્રાચીન કિલ્લો (ઉપર્યુંકત ચંડપ્રદ્યોતે બંધાવી આપેલો) વિદ્યમાન છે. આ નગરી યમુનાના કિનારા ઉપર જ વસેલી છે. અહીં કેસુડાંની ગીચ ઝાડી છે અને બગીચાઓ પણ ઘણા છે. આ નગરી પાસે જ્યાં ધનવૃષ્ટિ થયેલી તે “વસુહાર' નામનું ગામ પણ છે. ભગવાન મહાવીરસવામીના અભિગ્રહના પારણાના (જેઠ સુદિ ૧૦ ના) દિવસે અહીંના લોકોમાં ધર્મક્રિયા વિશેષ પ્રમાણમાં થાય છે. અહીંના મંદિરોમાં મનોહર જિનમૂર્તિઓ છે. શ્રીપદ્મપ્રભ ભગવાનના મંદિરમાં ભગવાનને પારણુ કરાવતા પ્રસંગની ચંદનબાળાની આબેહુબ મૂતિ પણ વિરાજમાન છે. તપાગચ્છીય હેમવિમલસૂરિના પ્રશિષ્ય શ્રીહંસલેમ મુનિ સં. ૧૫૫માં રચેલી “તીર્થમાળા’માં કૌશાંબીનું વર્ણન કરતાં કહે છે કે અહીંના મંદિરમાં ૬૪ જિનમૂતિઓ છે. પં. સહજસાગરના શિષ્ય વિજયસાગરે સં. ૧૯૬૧ પછી રચેલી “તીર્થમાળા'માં કૌશાંબી માટે કહે છે કે, અહીં ૨ જિનાલય છે અને કિલ્લો પણ મોજુદ છે ? ઉપાધ્યાય શ્રીકલ્યાણવિજયજીના શિષ્ય જયવિજયગણિ કોસાંબીની યાત્રાએ જતાં માર્ગમાં આવતાં ગામની દૂરી નેધતાં કોથળીનું વર્ણન સં. ૧૬૬૪માં રચેલી “તીર્થમાળા” માં કરતાં કહે છે કે, શ્રી નેમિનાથ ભગવાનની જન્મભૂમિ શૌરીપુરથી ૧૧૫ કેસ પર આવેલા સાહજાદાપુરમાં જિનમંદિર ૨. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃષ્ઠ: ૧૪. ૩. એજનઃ પૃષ્ઠ: ૨, ૩. Page #51 -------------------------------------------------------------------------- ________________ થા જૈશાંબી છે, ત્યાંથી ૩ કાસ પર ઉગામમાં શ્રીમહાવી૨ ભગવાનનું જિનાલય છે. ત્યાંથી ૫ કેસ પર કૌશાંબી વસેલી છે. કૌશમીમાં બે જિનમંદિરે છે. શ્રી પદ્મપ્રભ જિનેશ્વરની જન્મભૂમિકા ઉપર ચરણપાદુકાઓ છે, બાકુલા વિહાર અને ધના–શાલિ. ભદ્રનું સરોવર પણ છે એ જ રીતે લાભવિજયજીના શિષ્ય પં. સૌભાગ્ય વિજયજીએ સં. ૧૭૪૭ માં રચેલી “તીર્થમાળા’માં કહે છે કે, અમે આગથી નીકળ્યા અને નદી પાર તપાગચ્છીય પિષિાળમાં રહ્યા. ત્યાંથી પીરોજાબાદ અને ત્યાંથી દક્ષિણમાં ૧ કેસ દૂર ચંદાવાડીમાં રહેલા સ્ફટિકના ચંદ્રપ્રભ ભગવાનને નમીને ફરી પીરાજાબાદ આવ્યા. ત્યાંથી ૬ કેસ દૂર સકુરાબાદ થઈને અનુક્રમે કોરટા, કડા, માણેકપુર, દારાનગર થઈને સાહિજાદાપર આવ્યા. અહીં એક પાષાળ હતી પરંતુ કોઈ મુમતીએ લાંચ લઈ તેની મસ્જિદ કરાવી દીધી છે. સાહિજાદાપુથી ૩ ગાઉ પર મઉઆ ગામ છે, જેમાં ૨ પ્રાચીન જિનાલય હતાં પરંતુ અત્યારે માત્ર સ્થાન જ છે. ત્યાંથી ૯ કેસ દૂર કૌશાંબી છે. અહીં એક જીણું જિનાલય છે. તેમાં અનેક પ્રતિમાઓ છે." મતલબ કે, લગભગ અઢારમા સકાના ઉત્તરાર્ધ સુધી અહીં જિનમંદિર અસ્તિત્વમાં હતું પરંતુ આજે તે વેરાન ભૂમિ ઉપર હાડપિંજર જેવાં વિખરાયેલાં ખંડિચેરા સિવાય કહ્યું જોવા મળતું નથી. આ ભૂમિને કેટલાક રત્નપુરી કહે છે. એનું કારણ એ ૪. એજન; પૃષ્ઠ : ૨૩, ૨૪. ૫. એજન ; પૃષ્ઠ : ૭૫. Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે તીર્થભૂમિએ છે કે આજે પણ જ્યારે અહીં ધેધમાર વરસાદ પડે છે ત્યારે ધાવાયેલી આ ભૂમિમાંથી કેટલીયે અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ જડી આવે છે. અહીંથી કેટલાયે સિક્કા મળી આવ્યા છે. તેના ઉપર વત્સ-વાછરડાનું ચિહ્ન કેરાયેલું હોય છે. આ ચિહ્નમાં વત્સદેશને વાસ્તવિક સંકેત રહે છે. ૮. ગયા ગયા મેટું શહેર છે. અહીં વેતાંબર જૈનેની વસ્તી, મંદિર કે ધર્મશાળા વગેરે કંઈ જ નથી પરંતુ દિગંબર જેનેની વસ્તી છે. સ્ટેશનથી ૫ માઈલ દૂર ૨ દિગંબર જૈન ધર્મશાળાઓ છે તેમાં બે દિગંબર જૈન મંદિર છે. ગયાસુરના નામ ઉપરથી આનું નામ “ગયા” પડયું છે. “ગયામાહાઓમાં એનું અદ્ભુત વર્ણન કરેલું છે. અહીં હિંદુઓ ફન્ગ નદીને કાંઠે પિતૃઓનું શ્રાદ્ધ કરવા આવે છે, તેથી હિંદુઓનું આ મોટું તીર્થસ્થળ છે. ફલ્ગ નદીમાં પાણી નથી હોતું. કહેવાય છે કે સીતાના શાપથી એ ભેંયમાં જ રહે છે. એટલે રેતીમાં બેદીએ ત્યારે પાણી હાથ લાગે. અહીં યાત્રાળુઓની ભીડ હમેશાં જામેલી રહે છે અને ગયાવળા પંડાઓ તેમની વચ્ચે મનમાની દક્ષિણા પડાવવા ફરતા જોવાય છે. નદીના કિનારે ગદાધરનું સુંદર મંદિર આવેલું છે. શહેરમાં પણ હિંદુમંદિરે અનેક છે. સં. ૧૭૫૦માં શ્રી સૌભાગ્યવિજયજી નામના યાત્રી પિતાની “તીર્થમાળા'માં ગયાનું વર્ણન આ રીતે કરે છે? Page #53 -------------------------------------------------------------------------- ________________ થયા સાગ સાહ મિથ્યામતા ભર્યું, રાજધાંણી છે ગયા ગાંમ અમ્મેત પિતર અવગતિયા જે હવે...૨, પિડ ભરે ભાલા તમ નોંમ રે. નદીની રતમાં રે, એસે મસ્તક મૂડિત મૂઢ ૨, ર, ઢ Éણુ ઢાંમ દશરથ નીકળ્યે સીતા છે. નેપિડ જિનપ્રતિમા ચાર ચાપસ્યું રે, માટા તિષ્ણુ મિથ્યાત્વી માંમ રે; ઘણું રહ્યાં મિથ્યાત્વના થાંનકે રે, ત રહે જૈનીનાં મનડાંમ રે. તિયાંથી ખાધગયા કાસ ત્રણ છે ૨, પ્રતિમા બૌદ્ધ તથા નહિ" પાર રે; જિન મુદ્રાથી વિપરીત જાણો ૨, કંઠે જમાઈના આકાર ૨.” ૨ ફલ્ગુ નામ ܚ ર. ગયા જેમ હિંદુએનું તી ધામ છે તેમ સાત માઈલ કુર બૌદ્ધોનુ પણ તીર્થ સ્થળ છે. એ સ્થળને મોઢો આષિગયા ’ નામે ઓળખે છે. જુના વખતમાં આ સ્થળને ઉરુવેલા કહેતા. માજથી અઢી હજાર વર્ષો પૂર્વે બુદ્ધ ભગવાને અહીંના કિ અશ્વત્થ વૃક્ષ તળે છેલ્લી સાધના કરી હતી. આ સ્થળે ૧. - પ્રાચીન તીર્થમાળા સમહ' પૃષ્ઠઃ ૮૯ તી. 33 Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પૂ. ભા. જે. તીથભૂમિ બુદ્ધ ભગવાનને ધ્યાન સમાધિના અનુભવ લેતાં તત્ત્વત્રાધના નવા માગ હાથ લાગ્યા હતા. ઉપશમ, પ્રજ્ઞા, સોધ અને નિર્વાણુ અપાવનાર મધ્યમ માર્ગ તે એમની શેાધ હતી. આ મા આ અષ્ટાંગિક માર્ગ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ સ્થળે આજે માટાં વૃક્ષેાથ વીંટાયેલુ વિશાળ મંદિ ઊભુ છે. એમાંની કારીગરી ભવ્ય દીસે છે. મંદિરમાં બુદ્ધ ભગવાનની સૌમ્ય મૂર્તિ બિરાજમાન છે. આ મંદિરની પાસે જે સ્થળે યુદ્ધ ભગવાન આંટા મારતાં વિચાર કરતા હતા તે ચક્રમભૂમિ' પણ છે. નજીકમાં કમળાથી છવાયેલુ તળાવ છે અને બૌદ્ધ સાધુઓનું નિવાસ સ્થળ પણ છે. આજે આ મૌદ્ધ મંદિર એક મર્હુતના કબજામાં છે. ' ૯. ભદ્દલપુર ગયાથી ૧૬ કાશ દૂર ‘ફ્લિપુર તીથ આવેલું છે. ગયા શહેરથી જ ઉંટરગંજ થઈને પહાડની તળેટીમાં હૅટવરિયા નામનું ગામ આવે છે. ત્યાંથી ૪-૫ માઈલ દૂર દ્વારા (દતારા) નામનુ ગામ છે. તે અને તેની પાસે જ કાલવા નામના પહાડ છે—એ બધું એક કાળે ફ્લિપુર હતું એમ મનાય છે. > એક સમયે ફ્લિપુર માટું નગર હતું. શ્રીશીતળનાય ભગવાનના જન્મથી આ ભૂમિ પવિત્ર થયેલી છે. તેમનાં દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણુકા પણ આ સ્થળે જ થયાં હાવાથી આ તીર્થસ્થળ બની ગયેલું છે. ભગવાન મહાવીર – સ્વામી આ સ્થળે પધાર્યા હતા અને ચતુર્માસ વીતાવ્યું Page #55 -------------------------------------------------------------------------- ________________ ભલિપુર ૫ હતું. અત્યારે તે આ તીર્થ વિચ્છેદ થયું છે, તેથી માત્ર ક્ષેત્રસ્પર્થના કરવાની રહે છે. અહીં શ્રાવકની કઈ વસ્તી નથી. આજે કેલવા પહાડના ચડાવ ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ અને ગીચ ઝાડી વચ્ચે આવેલા એક મેદાનમાં આકાશચન” નામનું તળાવ આપણું નજર આગળ નાનકડા માનસરોવરનું દશ્ય ખડું કરે છે. તળાવની પાસે એક પાતાળપણ કુંડ છે અને તેની પાસે જ એક શ્વેતાંબર જૈન મંદિર ખાલી ઊભું છે. તેમાં મૂર્તિ વગેરે કંઈ જ નથી. અઢારમા સૈકાના તીર્થયાત્રી ૫. સૌભાગ્યવિજયજી આ સ્થળે આવ્યા ત્યારે અહીં જૈન મંદિર હતું. તેમાં સાત ફણાવાળી પાર્શ્વનાથની મનોહર મૂર્તિ વિરાજમાન હતી. એક ગુફામાં એકલમલ પ્રતિમા હતી અને નિર્મળ પાણીથી ભરેલા સરોવરમાં અસંખ્ય કમળ ખીલેલાં હતાં.૧ નોંધ: કેટલાક યાત્રાળુઓ ગયાથી નવાદા સ્ટેશને પહોંચે છે અને નવાદાની આસપાસની પંચતીથી; જેમાં ગુણયા, પાવાપુરી, રાજગૃહી, કુંડલપુર અને બિહાર શરીફને સમાવેશ થાય છે, તેની યાત્રા કરે છે. સૌથી પહેલાં બિહાર સ્ટેશનથી ૩ કેશ પર કંડલપુર જવાય છે. ત્યાંથી ૪ કોશ પર રાજગૃહી આવેઢી છે. ત્યાંથી ૫ કોશ દૂર પાવાપુરી, ત્યાંથી ૬ કેશ દર ગુણયા અને ત્યાંથી ૧ કોશ પર નવાદા સ્ટેશને પાછા આવી શકે છે. આ પંચતીર્થીનું વર્ણન આગળ આપવામાં આવેલું છે. - ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.” પૃષ્ઠ : ૦૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ઇસરી (“પારસનાથ હિલ સ્ટેશન) ગયા જંકશનથી ઈ. આઈ. રેલવે રસ્તે ઈસરી જવાય છે. આ સ્ટેશનનું નામ “પારસનાથ હલ” છે, જેને “ઈસરી પણ કહે છે. અહીં રટેશનની નજીક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (કારખાનુ) છે. પહાડની બધી દેખરેખ અને વ્યવસ્થાનું કાય આ પેઢી કરે છે. અહીં વિશાળ જૈન ધર્મશાળા છે, તેમાં જ એક જિનાલય છે. યાત્રાળુઓને સર્વ પ્રકારની સગવડ મળી રહે છે. અહીંથી મધુવન મેટર રસ્તે ૧૪ માઈલ થાય છે. બળદ ગાડીઓ પણ મળે છે. મધુવન જવા માટે આ રસ્તેથી પસાર થતાં બંને બાજુએ પથરાયેલી અફાટ નૈસર્ગિક શેભાને વર્ગીય આનંદ અનુભવાય છે. સુગંધી વાયુને વીંઝતાં વૃક્ષો થાક અને લાનિને ઉડાવ કે છે અને જોતજોતામાં તીર્થ. બમિના પવિત્ર વાતાવરણથી ગૂંજતી તળેટીની છાયામાં આવી જવાય છે. ૧૧. મધુવન સમેતશિખરની તળેટીમાં વસેલું “મધુવન” એક નાનું ગામડું છે. છતાં પર્વતને ભારતે વાત્સલ્યભાવ એ શીલી રહ્યું હોય એવું એનું અનુપમ કુદરતી કલાવિધાન નજરે ચડે છે. ચારે બાજુએ છવાયેલી ગીચ ઝાડી વચ્ચે Page #57 -------------------------------------------------------------------------- ________________ મધુવન ૩૭ ઝુલતું આ ગામડું' ધ્રુવમદિરાની હારમાળાથી રમણીય મની રહ્યું છે. યાત્રાળુઓ માટે હરકાર શેઠાણીએ અને માજી ધનપતસિહજીએ ખંધાવેલી એ વિશાળ શ્વેતાંબર જૈન ધર્મશાળાઓ મધ્યમાં આવેલી છે. એમાં એકીસાથે હજારા ચાત્રાળુઓ ઊતરી શકે એવી સગવડ છે. નજીકમાં પહાડ તરફ ઊંચા ભાગ પર દિગ ંબર તેાપ'થીઓની અને ગામ તરફના નીચાણ ભાગ ઉપર દિગબર વીસપથીએની ધર્મશાળાઓ છે. સ્મા ત્રણે કાઠીએ એક હારમાં આવેલી હાવાથી અનુક્રમે મજલી કાઠી, ઉપલી કાઠી અને નીચલી કાઠીના નામે ઓળખાય છે. શ્વેતાંબર જૈન ધર્મશાળામાં પેસતાં દરવાજાની બહાર વડલાઓની સધન છાયામાં એક મોટા વૃક્ષ હેઠળ તીર્થ રક્ષક ભેમિયાનુ` મંદિર આવેલું છે. એની પહાડ જેવી માટી આકૃતિ છે. તેમાં શાસનદેવતા યક્ષની મૂર્તિ છે. એ તી - ભૂમિની રક્ષા કરે છે. અને યાત્રાળુઓનાં સકટ હતી જાગતી ચૈત, કહેવાય છે. ' શ્વેતાંબર ધમ શાળાના પૂર્વ તરફના દરવાજાથી પેસતાં અહીંના કારાખાનાની પેઢી છે. આ પેઢી સમેતશિખર તી, મધુવન કાઠી, ખરાકડ તીર્થ અને ગિરડીહની શ્વેતાંબર કાઠીના વહીવટ સભાળે છે. મધુવનની ધમ શાળામાં નાનામાટા એ બગીચાઓ આવેલા છે. આ ધર્મશાળામાં જુદા જુદા પાકા કાયુક્ત કપા ઉંડમાં શ્વેતાંબર જૈનાના ૧૧ જિનાલયેા લગાલગ આવેલાં છે. ૧-૩ મૂળનાયક શ્રીપાનાથ ભગવાનનાં ત્રણું, ૪ વીશ Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે તીર્થભૂમિએ તીર્થકર ભગવંતેની ચરણપાદુકાઓનું, ૫ શ્રી શુભ ગણધરનું, ૬ નીચે ગેડી પાર્શ્વનાથ અને ઉપર શ્રીસંભવનાથનું, ૭ જગતગેડે બંધાવેલું શ્રીશામળિયા પાર્શ્વનાથનું, ૮ નીચે શ્રી પાર્શ્વનાથ અને ઉપર શ્રી સુપાર્શ્વનાથનું, ૯ શ્રીજરૂપજી નવલખાએ બંધાવેલું શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરનું, ૧૦ શ્રીસુપાર્શ્વનાથનું તેમજ ૧૧ નીચે શ્રી પાર્શ્વનાથ અને ઉપર શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનાં મંદિરો છે. ધર્મશાળાની પાછલી બાજુએ ડાબે હાથે દાદાજીની છત્રી છે અને થોડે કુર જિનપગલાંની દેરી છે. આમાં સાત મદિરે મુખ્ય છે અને બાકીનાં તેની આજુબાજુમાં આવેલાં છે. ૧૨ મું મંદિર ગામ બહાર “રાજા દેઢીના નામે ઓળખાય છે. આ મંદિરમાં મૂ ના. શ્રીસુધર્મવામી બિરાજે છે અને ૧૩ મું મંદિર ઉપર જણાવેલું મિયાજીનું યક્ષમંદિર છે. આ રીતે અહીં શ્વેતાંબર જેનેાનાં ૧૩ મંદિરે છે. દિગંબર વીસપંથી અને તેરાપંથીનાં બે મંદિર પણ જોવાલાયક છે. અહીં પિસ્ટ ઓફિસ છે તેનું નામ “પારસનાથ” છે. ૧૨. સમેતશિખર આ પર્વત સઘન વનરાજિથી વીંટાયેલ છે. અહીંની શાંત અને નિર્જન ભૂમિમાં પંખીઓનાં અહલાદી કલરવ યાત્રીઓને સહાનુભૂતિ આપે છે અને જ્યારે સાગરમાંથી ઉદ્ધવેલાં વાદળાં પોતાની રુમઝુમ ચાલથી આ તીર્થને ભેટતાં Page #59 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખર વરસી પડે છે ત્યારે તે કવિની હદય-ઉમિએ ઊછળી જાય અને સંગીતના સૂર છેડી દે એવું વાતાવરણ પ્રકૃતિદેવી અહીં સરજે છે. ખરેખર, આ પર્વતને જોતાં જ કુદરતની કીડાસ્થલીનું ઊભરાતું ભવ્ય દર્શન લાધે છે. અહીંની ભૂમિમાં મેટી મટી હરડે, ધળી મુસળી, વત્સનાગ, વરાધનાં પાંદડાં, આમળાં અને ભીલામાં પુષ્કળ પ્રમાણમાં પાકે છે. આજે જેનું જ્ઞાન રહ્યું નથી એવી ચમકારિક ઔષધિઓને આ ભૂમિ ભંડાર છે એમ કહીએ તે ચાલે. વસ્તુત: અહીં રત્નગર્ભા વસુંધરાના અનુભવનું રહસ્ય આપોઆપ સમજાઈ જાય છે. કોઈકે કેકાણે ગુફાઓ છે. મોટાં મોટાં વૃક્ષની સઘન છાયા વિસ્તરેલી છે. ઠંડા પાણીનાં ઝરણુ ખલખલ કરતાં વહી જાય છે. પુષ્પોની સુગંધથી સભર શીતળ વાયુ અહીંના વાતાવરણને માદક બનાવી મૂકે છે. ચાના બગીચા, ભીલનાં છૂટાંછવાયાં ઝુપડાં વગેરે જોતાં આ ગિરિરાજનું અતિમનહર દશ્ય જાણે કોઈ મનહર પ્રદેશમાં આવી પડ્યા હાઈએ એવા ભાનથી પિતાની જાતને પણ ભૂલાવી દે છે. આ ગિરિરાજની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૪૪૮૮ ફિટની છે. શીતવિજયજી “તીર્થમાળામાં નેધે છે કે, આ પહાડ સાત કેશ ઊંચો અને પાંચ કેશ પહોળો છે. આ પર્વતશ્રેણિઓમાં પહેલાં હાથીનાં ઝુંડ વસતાં હતાં એમ કહેવાય છે. આજે તે ગેંડા, સાબર, રીંછ, વાઘ વગેરે પ્રાણીઓ અવારનવાર જોવામાં આવે છે પરંતુ આજ સુધી કઈ પણ યાત્રીને હેરાન કર્યા હોય એવું સાંભળવામાં આવ્યું નથી. ના ગિરિરાજ પતાનને હર પર Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ આ તરફના પ્રદેશમાં રહેનારા રાજપૂત અને ભીલ વગેરે આ પારસનાથ પ્રભુને મહાદેવ–મોટા દેવ તરીકે માને છે અને ભાવથી યાત્રા કરે છે. અહીં પિષ દશમીએ માટે મેળો ભરાય છે અને તેમાં જૈન-જૈનેતર હજારે માણસે આવે છે. અહીંની યાત્રા આસો મહિનાથી ફાગણ સુદી પૂનમ સુધીની ગણાય છે. તે પછી ભીલામાની પુષ્કળતાને લીધે પાણ બગડી જાય છે અને મેલેરિયાને ઉપદ્રવ રહે છે, તેથી યાત્રીઓ બાકીના કાળમાં અહીં આવતા નથી. અનેક તીર્થકર ગણધર અને મુનિવરે અહીં નિવારણ પામ્યા છે તેથી તેની પવિત્રતા સહુના હૈયે વસેલી છે. એકાદ વાર પણ આ તીર્થની યાત્રા કરવી એ માનવજીવનને અમૂલખ લહા મનાય છે. આ તીર્થની યાત્રા કરનારા કેટલાયે કવિઓએ આને મહિમા જુદી જુદી રીતે ગાય છે. પં. શ્રીવિજયસાગરજી આ સમેતશિખર તીર્થને શત્રુંજયથી પણ વધારે મહત્તા આપે છે. પં. શ્રીવિજયસાગરજી અને પં. શ્રી જયવિજયજીએ તીર્થની યાત્રા કરતાં પોતાની “તીર્થમાળા”માં સમેતશિખરની આસપાસના મનુષ્યો અને આ ભૂમિની રસાળતાનું જે વર્ણન કર્યું છે તે એ વખતની સ્થિતિનું ભાન કરાવે છે. આ કવિઓએ કરેલા વર્ણનને સાર આ પ્રમાણે છે અહીંના લોકે લગેટિયા છે, માથું ઉઘાડું રાખે છે, માથે વાળનાં ગુંચળાં વધારે છે. સ્ત્રીઓ કાંચળીઓ પહેરતી ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' ભા. ૧ સંક્ષિપ્તસારપૃષ્ઠ : ૨૯-૩૦, Page #61 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખર નથી. કાંચળી નામથી ત્યાં ગાળ માનવામાં આવે છે. સ્ત્રીઓ કદરૂપી-ભતી જેવી લાગે છે. માથું ઢકેલી કેઈ સ્ત્રીને તેઓ જુએ છે ત્યારે તેમને બહુ આશ્ચર્ય થાય છે. ત્યાંના ભીલે હાથમાં ધનુષ્ય અને બાણ લઈને ફરે છે.” આ પછી આગળ જતાં આ કવિઓએ આ રસાળ ભૂમિનું વાભાવિક વર્ણન કરી તે દેશમાં થતાં ફળ, ફૂલ અને ઔષધાદિ, પંખીઓ, પશુઓ, ઝરણુઓ વગેરેનું મનોહર વર્ણન કર્યું છે. સમેતશિખરની યાત્રાએ જનારાઓને તે સમયમાં પણ રાજાની સમ્મતિ મેળવવી પડતી હતી, એવું આ તીર્થમાળાઓ ઉપરથી જણાય છે. બંગાળમાં આવેલા ઝરિયા ગામમાં રઘુનાથસિંહ રાજા રાજ્ય કરે છે. તેના દીવાનનું નામ સોમદાસ છે. સમેતશિખરની યાત્રાએ જતાં જે કઈ યાત્રી અહીં આવે છે, તેની પાસેથી અડધો રૂપિયા લઈને તેને આગળ જવા દે છે. વચમાં દલાલે પણ ફર્યા કરે છે. તેઓ કહે છે કે, “શ્રી પાર્શ્વનાથના પાળેલા અમે રખવાળ છીએ, તમે સંઘ લઈને આવ્યા છે માટે જે કંઈ લાવ્યા છે તે અમને આપે.” આગળ જતાં આ કવિ જણાવે છે કે, કતરાસના રાજા કૃષ્ણસિંહ પણ દાણ લે છે. વળી, સમેતશિખરની તળેટીમાં રધુનાથપુરા ગામ છે. અહીં યાત્રાળુઓ એક વિશાળ વડની નીચે ઊતરે છે. અહીંથી બે ગાઉ સપાટ જમીન પર ચાલયા પછી પહાડને ચડાવ આવે છે, એમ પણ કવિએ જણાવ્યું છે. આ પછી કવિ આખી એક ઢાળમાં આ મનહર રસાળ Page #62 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ પહાડનું વર્ણન કરી આ પહાડમાં થતી વનસ્પતિઓ, વાઘ, સિંહ વગેરે કેવાં કેવાં જાનવરે આ જંગલમાં રહે છે તે પણ જણાવે છે. જેનશાસ્ત્રોમાં આને “સમેતશિખર' કહે છે. તેવી માં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ અહીં નિર્વાણ પામ્યા તેથી આ “પારસનાથ પહાડ” તરીકે પણ ઓળખાય છે. રાજદફતરમાં પણ આનું “પારસનાથ હીલ” નામ નંધાયેલું છે. આ ગિરિરાજ ઉપર વીશ તીર્થકરશમાંથી પહેલા શ્રી આદિનાથ, બારમાં શ્રીવાસુપૂજ્ય, બાવીસમા શ્રી નેમિનાથ અને ચોવીસમા શ્રી મહાવીરસ્વામી સિવાયના વીશ તીર્થકરો નિવાણ પામ્યા છે અને ગિરિરાજની જુદી જુદી દેરીઓ ઉપર એમની નિર્વાણભૂમિનું સ્મરણ કરાવતી પગલાંની દેરીઓ છે. સવારે ત્રણ-ચાર વાગ્યે યાત્રાળુઓ પહાડ ઉપર ચડવાની તૈયારી કરે છે અને સાંજે ચાર થી છ વાગ્યા સુધીમાં પાછા મધુવન આવે છે. કેઈ યાત્રી ઉપર રહી શકતું નથી. મિયાજીના મંદિરથી સમેતશિખર પહાડ ઉપર ચડવાને રસ્ત શરૂ થાય છે. પહાડ ઉપર ચડવા માટે સાંકડી પણ સુંદર સડક બાંધેલી છે. લાલવણ માટીથી કપડાં પણ રંગાઈ જાય છે. છ માઈલ ઉપર ચડ્યા પછી જુદી જુદી ટેકરીએ. ઉપર જતાં છ માઈલ થાય છે અને ઊતરતાં છ માઈલએમ મળીને કુલ ૧૮ માઈલનો પંથ કાપવાનો હોય છે. ઘટાદાર વૃક્ષોની શીતળ છાયા, સુગંધી પવન અને બરફ જેવા પાણીને લીધે માણસને થાક પણ ભુલાઈ જાય છે સો. Page #63 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખર ખડે પગે યાત્રા કરે છે અને અશકત માણસ ડાળીથી યાત્રા કરે છે. વાંકાચૂકા ચડાવના બે માઈલ પર ચાના બગીચા નજરે પડે છે. ત્યાંથી એક માઈલ ઉપર જતાં ગંધર્વનાળુ આવે છે. આ નાળામાં બારે માસ શીતળ ને મીઠું પાણી વહ્યા કરે છે. આ પાણ પાચક મનાય છે. અહીં નાની સરખી જૈન ધર્મશાળા છે. યાત્રીઓ પાછા ફરે ત્યારે અહીં વેતાંબર જેમ કેઠી તરફથી યાત્રીઓને ભાતુ અપાય છે. પીવા માટે ઠંડા-ઊના પાણીની સગવડ હોય છે. અહીંથી અધે માઈલ ઉપર જતાં સીતાનાળુ આવે છે. આ નાળાનું પાણું પણ બારે માસ વહેતું રહે છે અને મીઠું હોય છે. અહીંથી અઢી માઈલ ઉપર જતાં કુલ ૨૮ ટૂંકોની યાત્રા કરાય છે. તેમાં પહેલી શ્રીગૌતમસ્વામીની દેરી આવે છે. આમાં ચોવીશ તીર્થકર ભગવાનનાં પગલાં છે. બીજી શ્રી કુંથુનાથની, ત્રીજી શ્રીચંદ્રાનનની, ચોથી શ્રીનેમિનાથની, પાંચમી શ્રીઅરનાથની, છઠ્ઠી શ્રીમહિaનાથની, સાતમી શ્રી શ્રેયાંસનાથની, આઠમી શ્રીસુવિધિનાથની, નવમી શ્રીપપ્રભુની, દશમી શ્રી મુનિસુવ્રતસ્વામીની, અગિયારમી શ્રીચંદ્રપ્રભુની, બારમી શ્રી આદિનાથની, તેરમી શીશીતળનાથની, ચૌદમી શ્રી અનંતનાથની, પંદરમી શ્રીસંભવનાથની, સેળમી શ્રીવાસુપૂજ્યસ્વામીની, સત્તરમી શ્રીઅભિનંદન પ્રભુની દેરીઓ-કે છે. શ્રીવાસુપૂજ્યસ્વામીની દેરી પાસેથી “જળમંદિર જવાય છે. આ અઢારમી ટૂંક તે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પૂ. શા. જૈ. તીથભૂમિ ભગવાનનું મંદિર ગણાય છે. આખા પહાડ ઉપર આ મંદિર મેટું અને કાટથી યુક્ત છે. મૂર્તિ એ પશુ અહીં જ છે. બાકી બધી દેરીમાં માત્ર પગલાં છે. આ મંદિર જગતશેઠ શ્રીખુશાલચ'ૐ ખોંધાવેલું છે. તેને ઘુરમટનુ મંદિર' પણ કહે છે. • આ મંદિરમાં મૂ. ના. શામળાજીની સ્મૃતિ જોતાં હૈયું ભાવથી ભરાઈ જાય છે. તેના ઉપર સ. ૧૮૨૮ના પ્રતિષ્ઠા લેખ છે. મુ. ના. ની અને પડખે શ્યામ તેમજ માટી શ્વેત મૂર્તિઓ છે. આરસની છત્રી નીચે Àાલતી સહા શ્રીપાર્શ્વનાથની અતિરમણીય મૂર્તિ છે. મંદિર પાસે નાનકડા કુંડ છે. હાથે ભરીને ડાલ લઈ એ છતાં એનાં અમૃતનીર છલકાતાં જ રહે. પર્વતમાંથી કુદરતી રીતે જ નહી ખાવતું ઝરણું આમાં પડે છે અને તેનુ પાણી બારે માસ અખૂટ ભરાયેલું રહે છે. પહાડ ઉપર પાણીની સગવડ અહીં જ છે. નાહવા માટે ઠંડા તથા ઉના પાણીની સંગવડ રાખેલી છે. નજીકમાં એક નાની શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. કારખાનાના પુજારીઆ, ચાકીદારા વગેરે આમાં રહે છે. યાત્રાળુઓ અહી વિશ્રાંતિ લઈ શકે છે. એગણીસમી ટૂંક શ્રીશુલ ગણધરની છે. આ દેરી છ થઈ જવાથો અહીથી પગલાં ઉત્થાપન કરીને જળ'ક્રિમાં મૂકેલાં છે. વીસમી શ્રીધર્મ નાથની, એકવીસમી શ્રીસુમતિનાથની, બાવીસમી શ્રીશાંતિનાથની, તેવીશમી શ્રીમહાવીરસ્વામીની, ચાવીસમી શ્રીસુપાર્શ્વનાથની, પચીસમી શ્રીવિમળ– Page #65 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખર નાથની, છવ્વીસમી શ્રી અજિતનાથની, સત્તાવીસમી શ્રીનેમિનાથની અને અઠ્ઠાવીસમી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂકે છે. છેલી ટૂંક જળમંદિરથી દેઢ માઈલ દૂર છે. આ કે ૮૦ પગથિયાં ચડ્યા પછી દરવાજે આવે છે. આને “મેઘાઉંબર ટૂંક' કહે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની નિર્વાણભૂમિ તે આ સ્થળ મનાય છે. ગિરિરાજ ઉપર શ્રી ચંદ્રપ્રભુની ટૂંક અને આ મેવાકંબર ટૂંક સામસામે પૂર્વ-પશ્ચિમમાં ઊંચામાં ઊંચાં શિખરે ઉપર આવેલી છે. તેમાં મેઘાડંબર ટૂંકનું શિખર સૌથી ઊંચું છે. જાણે વાદળથી સદા વાત કરતી હોય અને દરથી યાત્રીઓને આમંત્રી રહી હોય એવી એ દેખાય છે. અહીં ઊભા રહીને બધી દેરીઓનાં દર્શન થાય છે. - અહીંથી નીચે ઊતરતાં સરકારી ઠાક-બંગલે આવે છે. આ સ્થળે બે માર્ગે ફંટાય છે. એક રસ્તો મધુવન જાય છે અને બીજે રસ્તે નીમીયા ઘાટના ડાકબંગલા પાસે થઈને સીધે ઈસરી તમ્ફ જાય છે. આ રીતે એકદાર કે લેમિયા વિના જઈ શકાતું નથી. મધુવનના રસ્તે સીતાનાળા અને ગંધર્વનાળા પાસે થઈને પાછા આવાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ખરાકડ મધુવનથી ગિરીહ જતાં ૮ માઈલ ઉપર બરાકડ નામનું ગામ આવે છે. બ્રાકર કે બરાડ નામની નદીના કિનારે એ વસેલું છે. અસલની “ જુવાલુકા આજ હશે એવી આજની માન્યતા છે. ભગવાન મહાવીરે બાર વર્ષની અખંડ ઘોર તપશ્ચર્યા પછી જે સ્થળે પિતાનાં શુદ્ધિપુજનાં તેજ પાથરી દીધાં, એ તેજને જાણે પોતામાં શમાવી દેતી જુવાલુકા નદી, ગમે તેવા માનવોનાં સંચિત કર્મોને જોઈ નાખે એવી મનાય. એ પુણ્યસરિતા અને જંક ગામ કાળની કઠોરતાથી શરમાઈને પૃથ્વીમાં સમાઈ ગયાં હોય એમ આજે તેને પત્તો મેળવયે મુશ્કેલ બની ગયા છે. સમાધાન ખાતર લેકોએ અહીંની બરાકડ નદીને ઋજુવાલુકા માની લીધી હોય એમ લાગે છે. યાત્રીઓની “તીર્થમાળાઓ” પણ આ સ્થળ માટે એકમત નથી. પં. વિજયસાગર નામના ચાત્રી આ સ્થળને સમેતશિખરથી ૧૨ કેશ ઉપર બતાવે છે સોળમા સિકાના યાત્રી આ સ્થળને સમેતશિખરથી ૨૦ કેશ દૂર હોવાનું જણાવતાં વધુમાં નેધે છે કે, “લેકના કથનથી એમ જણાય છે. પં. જયવિજયે સમેતશિખરથી ભીયગામ કેટલું દૂર છે તે બતાવ્યું નથી પરંતુ સમેતશિખરથી જમણી બાજુએ હેવાનું કહ્યું છે. પં. સૌભાગ્યવિજયજી કહે છે – ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : પૃ. ૮. ૨. એજન ૪ પૃ. ૨૦. ૩. એજન : પૃ. ૭૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ અરાફડ ૪૭ “ગિરિથી દૂર દક્ષિણ દિશ, દેખિઈ ઝુવાલુકા રે નાંમ; દામાદર ટિની હમણાં વડે, વીરજિન કેવળ ઢાંમ” ૪ . સમેતશિખરથી પૂર્વ દક્ષિણ દિશામાં દામાદર નદી આજે પણ જોવાય છે. પરંતુ ઋજુવાલુકા અથવા ઉત્તુવાલુકાના ક્યાંઇ પત્તો મળતા નથી. હા, સમેતશિખરથી અગ્નિખૂણામાં આશરે ૫૦ માઈલ દૂર ‘આજી’ નામની માટી નદી અવશ્ય છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ દૂર " જમામ નામનુ' પ્રાચીન ગામ છે. અહીં એક જૂના કિલ્લે પણ છે. અરાકઢ નદીને સગમ આજીમાં થાય છે. એટલે આજી તે જ ઋતુવાલુકા માનવામાં આવે તે વાત જુદી છે. પરંતુ અહી એક વાત અવશ્ય વિચારણીય છે કે ‘આછ' નામે પ્રસિદ્ધ એક માટી નદીનુ" નામ ' સ્થાનાંગસૂત્ર'માં જ્યાં ગગાની પાંચ સહાયક મોટી નદીઆને બતાવી છે તેમાં ગણાવવામાં આવ્યું છે, તેથી આજી તે ઋત્તુવાલુકાના અપભ્રંશ માનશે। ઠીક નથી. વળી, આજી અથવા દામેાર નદીથી પાવા—મધ્યમા, જ્યાં ભગવાન મહાવીરસ્વામીનુ બીજી' સમવસરણ થયું હતુ, તે લગભગ ૧૪૦ માઈલ દૂર પડી જાય છે જ્યારે શાસ્ત્રોમાં ભગવાનના કેવળજ્ઞાનના સ્થાનથી મધ્યમા ૧૨ યાજન દૂર બતાવવામાં આવી છે. આવશ્યકચૂર્ણિ” અનુસાર ભગવાન કેવળી થયા પહેલાં ચપાથી જશિય, મિડિય, છમ્માણી થઈને મધ્યમા ગયા હતા અને મધ્યમાથી ફ્રીને જલીયગામ ગયા હતા, ત્યાં તેમને કેવળજ્ઞાન થયું. આ વિહારવણું નથી જણાય છે કે ‘• જલીયગામ ? ૪. ‘ શ્રમણ ભગવાન મહાવીર’• પૃ. ૩૫૭-૫૮ " Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પૂ. ભા. જે તીર્થભૂમિએ અને “જુવાલુકા ના ” મખ્યમાના રસ્તામાં ચંપાની પાસે જ ક્યાંઈ હેવાં જોઈએ, જ્યાંથી ચાલીને ભગવાન એક રાતમાં જ મધ્યમા પહોંચ્યા હતા. આ હકીકતે બાર જનને મેળ પણ બંધ બેસે છે, એવું પં. કયાણવિજયનું માનવું છે. બરાક ગામની નજીકમાં નદીના કિનારે એક નાજુક જૈન ધર્મશાળા છે અને એક જિનાલય છે તેમાં ભગવાનના કેવળજ્ઞાન કલયાણુકની સ્થાપના રૂપે ચરણપાદુકાઓ પધરાવેઢી છે. આ મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૦માં બાબુ ધનપતસિંહ જીએ કરાવ્યાનો શિલાલેખ છે. આ લેખ ન હોવાથી સિત થઈ શકતું નથી કે આ સ્થાન કેવળજ્ઞાનવાળું સ્થળ છે. ૧૪. ગિરડીહ અરાકતથી પાકી સડકે ૧૦ માઈલ દૂર ગિરડીહ નામનું ગામ છે. સ્ટેશનની નજીક ૨. બ. ધનપતસિંહજીએ બંધાવેલું મનોહર જિનમંદિર છે. આ મંદિરમાં આરસની છત્રીમાં વિશજમાન નાગફળાવાળા અને સ્વસ્તિકના લાંછનયુક્ત સૂ ના. શ્રીસુપાર્શ્વનાથ ભગવાન છે. એક વિશાળ જૈન ધર્મશાળા છે. શિખરજીની યાત્રાએ જના જતાં કે વળતાં અહીં આવે છે. યાત્રાળુ માટે સર્વ પ્રકારની સગવડ રહે છે, કારખાનું છે તેમાં સુનિમ, પૂજારી અને નેકરે વગેરે રહે છે. અહીંથી શિખરજી જવા માટે મોટર અને બળદ ગાડીઓ વગેરે વાહને મળી શકે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ અરાન ગિરડીહ બહુ મોટું નામ નથી પણ કેલસા અને અબરખની ખાને લીધે વેપારનું મેટું મથક બની રહ્યું છે. અબરખ સફેદ, લાલ અને કાળી જાતનું હોય છે. દળમાં અને લંબાઈમાં મોટાં હોય તે અબરખ કિમતી ગણાય છે. એને સાફ કરવા માટે અહીં મોટાં કારખાનાં જોવાલાયક છે. ૧૫. બરદ્વાન ગિરડીહથી હવે રસ્તે “મધુપુર” જંકશને ગાડી બદલીને કલકત્તાના મા બરધાન” નામનું સ્ટેશન આવે છે. દાદર નદીના કિનારે વસેલું આ બરધાન મોટું શહેર છે. બરહાન વર્ધમાનને અપભ્રંશ છે. અહીં જેનેની વસ્તી, જૈન મંદિર કે ધર્મશાળામાંથી કશું નથી. પં. સૌભાગ્યવિજયજી “વર્ધમાન” ને ઉલલેખ કરતાં કહે છે? “શૂલપાંણ જક્ષ ઠાંમ જસ કહેતા અસ્થિગ્રામ હે; અબ વર્ધમાન વિખ્યાતા, જાણે એ કેવલી વાત છે.” ૧ જ્યાં શૂલપાણિ યક્ષના ચૈત્યમાં ભગવાન મહાવીર વર્ષ-ચાતુર્માસ્ય ગાળી ઉપસર્ગ કરનાર એ પક્ષને શાંત કર્યો હતો તે અસ્થિગ્રામ આજે વર્ધમાનના નામે ઓળખાય છે. પરંત કવિ પિતે જ આ વર્ધમાનને જ અસ્થિગ્રામ માનવામાં શંકાશીલ બનતાં કેવલિગમ જણાવી છૂટી પડે છે. ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' પૂ. ૮૪ તી૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે તીર્થભૂમિ વરતુતઃ “આવશ્યક સૂત્ર અનુસાર અસ્થિગ્રામ વિદેહ જનપદમાં હતું. તેની સમીપે વેગવતી નદી વહેતી હતી, ભગવાન મરાક સંનિવેશથી અહીં આવ્યા હતા અને ત્યાંથી પાછા મેરાક થઈને વિચાલા તરફ પધાર્યા હતા. એટલે આજે તે એ તીર્થભૂમિને વિકેદ થયો છે એમ માનવું રહ્યું. વર્ધમાન અસલનું અસ્થિગ્રામ હેય એ પુરા મળતા નથી. ૧૬. કલકત્તા મરદ્ધાન સ્ટેશનથી રેલવે દ્વારા હાવડા સ્ટેશને ઉતરાય છે. જેમને બરધાન સ્ટેશને ઊતરવું હોય તેઓ મધુપુર જંકશન થઈને સીધા કલકત્તા જઈ શકે છે. કલકત્તા હિંદનું મોટું અને પ્રાચીન નગર છે. એક સમયે હિંદનું આ પાટનગર હતું. આજે એ પશ્ચિમ બંગાળનું પાટનગર છે. હુગલીના કિનારે વસેલું હોવાથી એની બંદરમાં ગણના છે અને વેપાર-ઉદ્યોગનું મોટું મથક છે. ટ્રામ, મોટર, ડાગાડીએ અને મનુષ્યોની અવરજવરથી આખુયે શહેર પ્રવૃત્તિની પાંખે ચડેલું નજરે પડે છે. મોટી ઇમારતો, બજારે, કારખાનાં, દશનીય સ્થળો વગેરેનું રચનાવૈવિધ્ય આંખને આંજી દે છે. અહીંનાં દર્શનીય સ્થળોમાં અજાયબઘર, જીવતા પ્રાણએનું સંગ્રહસ્થાન, વિકટેરિયા મેમેરિયમ, મ્યુઝિયમ માર્કેટ, નીકલ ગાર્ડન, રાણુ રાસમાનીને બગીચે, ફર્ડ વિલિયમ (કિલ), ટંકશાળ, યુનિવરસીટી અને વિવિધ બજારે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ કલકતા પર જેન યાત્રિી માટે ચારક સ્થળો ઊતરવા માટે અનુકૂળ છે. બડાબજાર શામબાઈ લેન નં. ૩માં ફૂલચંદ મુકિમની જૈન ધર્મશાળા, કેનીંગ સ્ટ્રીટ નં. ૯૬માં તપગચ્છ જૈન ઉપાશ્રય, અપર સરક્યુલર રોડ પર ધનસુખલાલ જેઠમલ જૈન ધર્મશાળા અને નં. ૪૪ ઉપર દાદાવાડી વગેરે જેને ધર્મશાળાઓ છે. આ નગરનાં જૈન મંદિરના દર્શનાર્થે જેનેતરો ઉપરાંત વિદેશીઓ પણ આવે છે. જેને માટે તે આ પવિત્ર મંદિર સદા વંદનીય છે. (૧) તુલાપટ્ટીમાં બે માળનું શિખરબંધી વિશાળ અને ભવ્ય જિનાલય છે. તેમાં નીચે મૂડ ના શ્રી આદીશ્વર ભગવાન આરસની છબીમાં બિરાજમાન છે. ઉપર સ્ફટિકનાં ત્રણ મિએ અને નાના ગોખલાઓમાં બીજા બિંબ છે. એ સિવાય અષ્ટાપદની દેરી, વીશ સ્થાનકને પટ વગેરે છે. મીનાકારી રચના અને બાંધણથી આ મંદિર મનોહર લાગે છે. આ મંદિરની વ્યવસ્થા દરેક ગ૭વાળા ભાઈઓ મળીને કરે છે. (૨) બરતલા સ્ટ્રીટના છેડે નં. ૪૮ વાળા મકાનમાં શ્રીસૂની બાબુનું શ્રીકેસરિયા ભગવાનનું ઘર-દેરાસર છે. (૩) કેનીંગ સ્ટ્રીટ નં. ૯૬ ઉપર તપગચ્છ ઉપાશ્રયમાં ત્રીજે માળે નાનું છતાં રમણીય નવીન મંદિર હમણું બન્યું છે. તેમાં શ્રી મહાવીરસ્વામી, શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનની દર્શનીય પ્રાચીન મૂર્તિઓ બિરાજમાન છે. બીજે માળે ઉપાશ્રય છે, તેમાં ગ્રંથને સારે સંગ્રહ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ ઉપરાંત શહેરમાં કેટલાંક ઘરદેરાસરે છે તેમાં (પ) હેરિસન રોડ ઉપર આવેલા મુકિમ નિવાસના ચેાથે માળે બાબુ રાયબદ્રીદાસે બંધાવેલું નાનું પણ મીનાકારીથી અતિરમણીય લાગતું મંદિર છે. (૬) ધર્મતલામાં ઈન્ડિયન મીરર સ્ટ્રીટ નં. ૯ના કુમાર હોલમાં ઉપર એક આરસની ઘુમટીવાળું સુંદર જિનાલય છે. મૂળ ના. શ્રી આદિનાથ ભગવાન છે અને સ્ફટિકની બહુ રમણીય મૂર્તિઓ છે. અહીં બાબુ પુરણચંદજી નાહરની સાહિત્ય ઉપાસનાના પ્રતીક સમું વિશાળ પુસ્તકાલય છે. જૂના લેખે, તાડપત્રીઓ, ચિત્રપટે, જૂના સિક્કાઓ, પુરાતન ચિત્રકળાના નમૂના, ખંડિત પ્રાચીન મૂર્તિઓ, પ્રાચીન શાસ્ત્રો વગેરે વિપુલ સંખ્યામાં સંગ્રહેલાં છે, જે પુરાતત્વના અભ્યાસીઓને હિંદના ઈતિહાસની સંકલનામાં મદદગાર થાય એવાં છે. એમના પુસ્તકાલયમાં આજે દુર્લભ એવા મુદ્રિત ગ્રંથ સંગ્રહાયેલા મળે છે. ખરેખર, જેને ગૌરવ લઈ શકે એવી નાહરની આ વિદ્યાસંપત્તિ દર્શનીય છે. (૭) હરિસન રોડના નાકા ઉપર શ્રીજીવણદાસ પ્રતાપચંદનું ઘર-દેરાસર ત્રીજે માળે છે તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની મૂર્તિ છે. (૮) બાંસતલ્લા સ્ટ્રીટમાં બાબુ હીરાલાલ પન્નાલાલના મકાનમાં શ્રીકેશરિયાજી ભગવાનની ધાતુપ્રતિમાવાળું ઘરદેરાસર છે. અને (૨) બાબુ લાલચંદ મોતીચંદનું પણું ઘર દેરાસર છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ લકત્તા ૫૩ તુલાપટ્ટીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરથી આશરે ૨-૩ માઈલ દર શ્યામ બજાર અપર સરકયુલર રોડ ઉપર (૧૦-૧૨) “મુકિમ જેન ટેપલ ગાર્ડન નામે ઓળખાતા સ્થળમાં ભવ્ય અને સુંદર ત્રણ મંદિરો આવેલાં છે, જેમાં મૂળ ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર છે. એકમાં દાદાવાડ છે તેમાંના દાદાજીના મંદિરમાં શ્રીધૂલિભદ્ર અને દાદાજીની ચરણપાદુકાઓ છે. તેની સામે તળાવ છે અને બાજુમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું પંચાચતી મંદિર છે. તેની લગોલગ વિશાળ જૈન ધર્મશાળા પણ છે. શ્રી મહાવીરસ્વામીના મંદિરની બહારની ધર્મશાળા વટાવીને સામે જ રાય બદ્રીદાસ મુકિએ બંધાવેલું શ્રીશીતલનાથ ભગવાનનું રળિયામણું મંદિર આવે છે. માતા ખુશાલકુંવરીની પ્રેરણાથી રાયબહાદુર બીદાસજીએ આ મંદિરનો પાયો નાખે તે સમયે આવું સુંદર કળામય મંદિર બંધાવવા જેટલી તેમની સંપત્તિ નહોતી પરંતુ પાયે નાખ્યા પછી એમની ભાવનાને ભાગ્યને સાથ આ અને આવું અદભુત કારીગરીવાળું મંદિર ઊભું થયું. આગરાના ભેંયરામાંથી દેવગે પ્રાભાવિક મૂર્તિ પણ હાથ લાગી અને સં. ૧૯૨૩માં એ મૂર્તિની આ મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરની સામે રાય બદ્રીદાસજીની મૂર્તિ ભક્તિભાવથી હાથ જોડીને બેઠેલી છે. તેની પાછળ નાનું તળાવ છે. બાજુમાં ગુરુમંદિર અને પોતાને રહેવાને બંગલો છે. ગમે તે પ્રવાસીએ આ મંદિરની મુલાકાતે આવે છે ને મુક્ત કઠે પ્રશંસા કરે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીભૂમિએ આ મંદિરની અદરની મીનાકારી રચનાસ્થાપત્ય, આરસના વિશાળ ચાક, પૂતળિયા, ક્રશમધી તળાવ, લીલોયી વાડી અને વીજળીના પ્રકાશમાં તા અનેા તેજઅમાર જોઈને દુનિયાના કળામાં જ્ઞાએ તેને ‘Beauty of Bengal'— • બંગાળનું સૌંદય ' ના વિશેષથી નવાજ્યું છે. મંદિરને પહેલી નજરે એનારને કૈક દેવિમાન નીચે ઊતરી આવ્યું હાય એવા ભાસ થઈ આવે. આ મંદિરની ગણના એના પ્રકારમાં માખરાની છે. શ્રદ્ધાભર્યું સમપણ કેવું હાય તેના આ મંદિર નમૂના છે. શેઠ અદ્રીદાસની ભાવના આમાં સાકાર બનેલી નિહાળી શકાય છે. > શ્રીચુત ચક્રધર નામના એક વિદ્વાને આ મંદિરની મહત્તા દર્શાવતા હિંદી ભાષામાં લેખ લખ્યા છે તેના સારભાગ અહી ઉતાર્યો છે; એ જ આ મંદિરના વર્ણન માટે પૂરતા છે :— “ મંદિરનું ગગનચુંબી શિખર બહુ જ દૂરથી નજરે પડે છે. મંદિરનું ક્ષેત્રફળ તે બહુ નથી તેપણુ એનું સ્થાપત્ય અને ચિત્રકળાકોશલ અત્યંત પ્રશંસનીય છે. ૧૪ મંદિરની સજાવટ પણ પ્રેક્ષકને મંત્રમુગ્ધ કરે છે. મંદિરમાં પરોવેલા કાચના નાના ટુકડા જાણે હીરા, મણિ, માણેક હાય એવી ભ્રાંતિ ઉપાધે છે. નાના આકારવાળા આ મંદિરમાં કળા જાણે ખીચાખીચ ભરી છે. જ્યારે વીજળીમત્તીના પ્રકાશ કે સૂર્યનાં કિરણા એ કાચ ઉપર પડે છે ત્યારે જાણે અસ ંખ્ય પ્રદીપે। એક સાથે પ્રજ્જવળતા હાય એવા દેખાવ લાગે છે. “ મંદિરના ચાકમાં પણ અદ્ભુત શિલ્પકળાનું ચાતુ ભર્યુ છે. ઠેકઠેકાણે ઊભી કરેલી અપ્સરાઓના લચકતા Page #75 -------------------------------------------------------------------------- ________________ કલકતા અંગમરોડ ચિત્તાકર્ષક છે. પ્રેક્ષકની જ્યાં એકવાર પણ દષ્ટિ પડે છે, ત્યાં જ તે ચુંટી રહે છે, બીજે જોવાનું મન થતું નથી. સીડી પાસેના બે હાથી પણ રાવત જેવા લાગે છે. આ મંદિરને અમરાવતી માની અહીં ભૂલથી તે નહીં આવી ચડયા હોય? “આરસનાં અનેકવિધ પૂતળાં મંદિરની મનોરંજકતામાં ઊમેરે કરે છે. મંદિરની સામેના તળાવથી મંદિરની શોભા ચાર ગણું વધી જાય છે. સાંજે જ્યારે વીજળીની દીપમાળાથી મંદિર ઝલહળી ઊઠે છે ત્યારે એનું જે પ્રતિબિંબ પાણીમાં પડે છે તે ઉપરથી જાણે બીજું જ મંદિર પાણમાં ખડું થતું હોય એમ લાગે છે અને જ્યારે એ જ પાણી હિલોળે ચડે છે ત્યારે પાણીની સપાટી ઉપર મંદિર તરતું હોય એવી મનહર ભ્રમણ જન્મે છે ! ગુસકાળ પછી શિલ્પકળા ઊતરતી જતી હોવાનું કહેવાય છે પણ આ મંદિર જતાં ગુપ્તકાળ પછી શિલ્પકળાએ અમુક દરજજે ઉન્નતિ ક્યનું અનુમાન કાઢવું પડે છે. ” આ મંદિરની પાસે જ કપૂરચંદજી ભેળા બાબુનું ચંદ્રપ્રભુનું વિશાળ અને મનહર મંદિર છે. જેનેની રથયાત્રાને વરઘોડે નાના-મોટા ગામમાં નીકળે છે. “જેન વરઘેડે એટલે કલાસુંદરતા અને ધાર્મિકતાનું જાણે નગરઘુમતું પ્રદર્શન” એવું કવિવર નાનાલાલનું કથન અહીં આબેહુબ નજરે પડે છે. કલકત્તાને જેન વડે એ સમગ્ર જૈનશાસનના ગૌરવનું અનુપમ પ્રતીક છે. જાણે સરવનું ઝાડ ચાલતું હોય તેમ સૌથી મોખરે Page #76 -------------------------------------------------------------------------- ________________ બે- વારા નિશાના વાહનો જેના ૨૬ પૂ. ભા. જે. તીર્થભૂમિએ ઈદ્રિધ્વજ ડોલતે મહાલતે આવે. તે પછી જેના અલબેલા કુમાર સાબેલા બનીને બીજા વાહનોમાં કે ઘેડાને નચાવતા આવે. ગાજતા નિશાન ઠંકા, ફસ્કતી વજાઓ અને વાગતાં ઍડ-વાજિંત્રોની પાછળ સાજન-મહાજનની આગલી હરોળમાં ધર્મતેજસ્વી મુનિઓ પિતાનું બ્રહ્મતેજ પાથરતા ચાલતા હોય, તે પછી નગરશેઠ અને મહાજનમંડળી પિતાના ધાર્મિક પ્રભાવથી સૌને આંજી નાખતા ચાલ્યા આવે અને એ પછી દૂધધારાએ ધોવાતા માથે ભગવાનને સેના-ચાંદી મઢયો રથ હોય છે. તે પછી સાદવમંડળ અને તેમની સાથે જ શ્રાવિકાઓને સંઘ સેના-રૂપાના કળશે ધારીને જરીયાન સાળુઓમાં ઉત્સાહભેર પ્રભુનાં ગીત ગાતા ગાતે જાય છે. આવા વરઘોડાને જેવા શેરી–શેરીએથી નગરજનો ઊલટે એમાં નવાઈ ખરી? કલકત્તામાં કાર્તિક પૂર્ણિમાએ નીકળતા આ વરઘોડાની ભવ્યતાનું વર્ણન કરતાં પાર ન આવે. એ તે આંખે નિહાળીને જ અનુભવાય. આ દિવસે આખું શહેર જાણે ઉત્સવ ઊજવતું હોય એ આનંદ-પ્રમોદ દેખાય છે. ઊંચા ઇંદ્રધ્વજને પસાર થવા માટે માર્ગમાં આવતા તાર-ટેલિફેનનાં દેરડાં છોડાવવામાં આવે અને વાહન-વહેવાર બંધ કરાય એ સસ્કારી પરવાને ત્યાંના જેનેને મળે છે. વેતાંબર, દિગંબર વગેરે મળીને લગભગ બેથી ત્રણ માઈલના વિસ્તારમાં આ વરઘોડે પથરાચેલો હોય છે. આ વરઘોડો તુલાપટ્ટીના બડા મંદિરથી ચડે છે અને આખો દિવસ નગરના મુખ્ય મુખ્ય ભાગોમાં ફરીને સાંજે Page #77 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા હાથી બગાન–શ્યામ બજારમાં આવેલી દાદાવાડીમાં ઊતરે છે. અને ત્યાંથી કાર્તિક વદ ૨ ના દિવસે રવાના થઈ બાકીના ભાગમાં ફરતે ફરતો બડા મંદિરે આવે છે. આખા હિંદુસ્તાનમાં આ વરઘોડાએ નામના મેળવી છે. ૧૭. બાહુચર કલકત્તાથી ઈ. બી. રેલવેના “સાલદા’ સ્ટેશનથી રેવેદ્વારા “જીયાગ જ’ સ્ટેશને ઉતરાય છે. આ સ્ટેશનથી બાહુચર' નામનું મોટું ગામ ગંગા નદીના કિનારે વસેલું છે. અહીં જૈનાનાં પચાશેક ઘર છે. મોટા મોટા જાગીરદાર મહારાજા જેવા પૂર દમામથી અહીં રહે છે. પ્રસિહ જાગીરદાર રા. બ. શેઠ ધનપતસિંહજી અહીં રહેતા હતા. આજે એમના વંશજો રહે છે. - આ જાગીરદારની લક્ષમીને સાર્થક કરી બતાવતાં જેનાં પાંચ મનોહર વિશાળ મંદિર અહીં શોભી રહ્યાં છે. તે પૈકી (૧) શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર નદી કિનારે આવેલું છે. તેની પાસે (૨) શ્રીઅરનાથ ભગવાનનું મંદિર છે. ત્યાંથી આગળ જતાં (૩) શ્રીવિમળનાથ ભગવાનનું મંદિર આવે છે, જેમાં ઉપર ચૌમુખજીની પ્રતિમાઓ છે. (૪) શ્રીધનપતિ બાબુનું ઘર-દેરાસર છે, જેમાં શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે. ગામની બહાર કીર્તિબાગમાં (૫) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું રમણીય દેશસર છે. એમાં કાચને ગભારા નામે કટીની પ્રતિમા છે. કહે છે કે, આ પ્રતિમા જગડુશેઠના કોટીના મંદિરમાંથી લાવીને અહીં પધ. રાવવામાં આવી છે. અહીં દાદાવાડીનું સ્થાન પણ છે. જેના Page #78 -------------------------------------------------------------------------- ________________ ન પૂ. ભા. જૈ. તીર્થભૂમિએ યાત્રાળુઓ માટે ગામમાં ત્રણ-ચાર ધર્મશાળાએ છે. માજી ટાકામાં સાધર્મિક વાત્સલ્યની શક્તિ અપૂર્વ હાય છે. અહી કાંસાના વાસણે! અને રેશમી વણાટનું કામ ખૂબ સુંદર થાય છે. આ ચીજો પરદેશમાં પણ જાય છે. ગંગા નદીના પૂરમાં હેમાઈ ગયેલાં કેટલાંયે મકાનાનાં અવશેષ વેરિવખેર દશામાં જેવા મળે છે, ગંગા નદીના સામે કાંઠે અજીમગંજ છે. ત્યાં હાડી દ્વારા જાય છે. ગાલા : બાલુચરથી ૩ માઈલ દૂર સુશિઢાખાદત્તુ કઢગેાળા નામનું માટુ પરૂ છે. આ વિસ્તાર ખુ લક્ષ્મીપતિસિદ્ઘના કબજામાં છે. એ માઈલના વિસ્તારવાળા તેમના રમણીય ઉદ્યાનમાં શ્રીમહેતાબકુંવરઞાની પ્રેરણાથી તેમના પુત્ર ખાજી શ્રીલક્ષ્મીપતિસિહજીએ શ્રીઆદિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય અંધાવેલું છે. ત્રણ શિખરવાળું આ મંદિર દેવિશ્વમાન જેવું દીપી રહ્યુ છે. આમાં રહેલી સ્ફટિકની પ્રતિમા, નીલમની પાદુકાએ તથા પંચ પરમેષ્ઠિમાં સુવા તુમ્બ વગેરે મનેાહર અને પ્રભાવશાળી દેખાય છે. ધમશ્રદ્ધાના આવા અનુપમ નમૂના ગમે તેવાનાં હૃદયને ભક્તિરસભીનાં બનાવી મૂકે છે. બગીચામાં એક છત્રો છે. તેમાં શ્રીજિનદત્તસૂરિ અને શ્રીનિકુશળસૂરિની પાદુકાઓ બિરાજમાન છે. ઉદ્યાનના પ્રવેશદ્વારમાં અશ્વ સાથેનાં વિશાળકાય Page #79 -------------------------------------------------------------------------- ________________ બાહુચર બાવલાં, વાવડી, તળાવ અને લતામંડપથી શણગારેલા વૈવિધ્યભરી રચનાવાળા ઉદ્યાનમાં બાબુ શેઠના રાજશાહી ઠાઠથી ભભકતા ભવ્ય મંગલાઓ ઉન્નતપણે ઊભા છે. છતાં પહેલાં જે ઉભરાતી શોભા હતી તે આજે જોવા મળતી નથી. જાણે પથારે કરી પડેલી ચેતના વિનાની વેશન શાંતિ અનુભવાય છે. મહિમાપુરઃ કટલાથી અડધે માઈલ દૂર “મહિમાપુર” નામનું પરૂં છે. શ્રીનિહાલ નામના જેન યતિએ લગભગ અઢારમા. સૈકાના ઉત્તરાર્ધમાં રચેલી બંગાલ દેશકી ગઝલમાં મહિમાપુરનું વર્ણન આ રીતે કર્યું છે – મહિમાપુર મહાઅબાદ, જિહાં જિનધરમકા વરસાદ, જિહાં જગતશેઠજી સેઠ, આવૈ ખલક કાકી ભેટ, દીજે દાન જાકે દ્વાર, જાચિક કરે છે જેકાર.” | લક્ષમીદેવીના લાડકવાયા કુબેરપતિ જગત શેઠ એમના સમયમાં ઐશ્વર્યના અધિકારથી બંગાલના નેતાજ બાદશાહ ગણાતા. એમના નામ. સર્વત્ર હાક વાગતી. રાજાઓ, પરદેશીઓ, સોદાગરો અને યાચકેની એમને ત્યાં હમેશાં ભીડ જામેલી રહેતી. એમના ગુણાનુવાદથી અહીંનું વાતાવરણ ગૂંજતું રહેતું. ગંગાના કિનારે તેમણે રહેવાની મોટી હવેલીઓ ઊભી કરી હતી. એની પાસે જ આખુંયે જૈન મંદિર બંધાવ્યું હતું. કિમતી અને કઠણ એવા કટીના પથ્થરમાં નકશીની નાજુકતાને અંબાર સૌને હેરત પમાડે એ ભરી લીધે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પૂ. ભા. જૈ. તીર્થભૂમિએ હતો. આ દેશ કે પરદેશમાં કસોટીનું આવું કળામય મંદિર બંધાવવાની કલપનાસમૃદ્ધિથી જાણે કુદરત સામે બાથ ભીડી રહ્યું હોય એવું આ મંદિર અજોડ ગણતું. કહેવાય છે કે, આવા અનુપમ મંદિરમાં હીરા, પન્ના અને નીલમની ભગવાનની પ્રતિમાએ શોભતી હતી. પરંતુ જાણે કુદરતને સહેવાયું ન હોય તેથી ગંગાના પ્રચંડ પૂરની સંહારલીલામાં આ બધી સ્વર્ગીય સામગ્રી ભરખાઈ ગઈ. ભક્તિરસને આ કરુણ અંજામ વિલાપમાં પલટાઈ ગયો. છતાં બચી રહેલાં અવશેષેમાંએ એની ભૂતકાલીન રમણીયતા તેમજ બંધાવનારની સંસ્કારભાવના અને ધર્મશ્રદ્ધા કેવી ઉદાત્ત હશે એને ઝાંખી થયા વિના રહેતી નથી. એગ્ય હાથમાં વરેલી લક્ષમી માટે કોઈ પણ માનવીનું હદય ધન્યવાદ પોકારી ઊઠે છે. આવા કરુણ અંત પછી જાણે કંઈ જ બન્યું ન હોય એમ પાછળથી તેમણે બીજા ભવ્ય પ્રાસાદો બંધાવ્યા તે આજે ઊભા છે. એમાં એમના વંશજો વસે છે. તેની પાસે એક જૈનમંદિર બંધાવેલું છે, જેમાં એ પ્રાચીન મંદિરની મૂતિઓ અને બીજી કેટલીક સામગ્રીને ઉપયોગ કરે જેવાય છે. પહેલાંની એ ભવ્યતા આજે તે આ ભૂમિને ભારે મારી રહી હોય એમ શરમાતી જોવાય છે. નરસિંહપુરા: મહિમાપુરથી છેક આગળ ચાલતાં “નરસિંહપુરા નામનું ગામ આવે છે. અહીં રાજાને મહેલ દર્શનીય છે. કેટલાંક હિંદુ મંદિરો અને ધર્મશાળાઓ પણ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ તેમાં મારા મંદિર હતું. માઉચર મુશિદાબાદઃ નરસિંહપુરાથી બે માઈલ દૂર સીધી સડકે મુર્શિદાબાદ શહેર આવેલું છે. રસ્તાની બંને બાજુએ વૃક્ષની ભરાવદાર ઘટાઓ એની રોનકમાં વધારો કરે છે. બાજુમાં વહેતી. ગંગાની શીતળતાથી ભારે વાયુ ઢોળાયા કરે છે. એના કિનારે કિનારે બે માઈલની લંબાઈમાં પથરાયેલા નવાબોના ભવ્ય મહેલે, ઈમારતે, અને બાગ-બગીચાઓ શોભી રહ્યા છે. તેમાં જે “હજાર દરવાજાવાળે મહેલ' નામે ઓળખાય છે તેમાં નવાબનું નિવાસસ્થાન છે. નવાબની ઘોડાર, ઈમામવાડો અને બજાર જોવાલાયક છે. કાસમબજારમાં એક જૈનમંદિર હતું પરંતુ અહીં જેની વસ્તી બિલકુલ ન રહેવાયાં તે મંદિરને વધાવી લેવામાં આવ્યું હોય એમ કહેવાય છે. આજે તે ચારે તરફ હાડપિંજર જેવાં પડેલાં કેટલાંક ખંડિયેરે પોતાની પૂર્વકાલીન આબાદીનું સ્મરણ કરતાંકરાવતાં વિલાપભયું કરુણ ગીત સંભળાવી રહ્યાં હોય એમ લાગે છે. લગભગ અઢારમા સૈકાની શરૂઆતમાં મુશિદકુલીખાને આ શહેર વસાવ્યું અને બંગાલ પ્રાંતની રાજધાનીનું મુખ્ય શહેર બનાવ્યું. લેકે આને “મક્ષુદાબાદ” નામે પણ ઓળખે છે. મુદિકુલીખાન પછી તેને જમાઈ શુજાખાન જેને ઈતિહાસમાં શુજા-ઉદ્-દૌલા કહેવામાં આવે છે તેણે અહીં ઈ. સ. ૧૭૨૬ થી ૧૭૩૯ સુધી રાજ્ય કર્યું. Page #82 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જ. તીર્થભૂમિએ અઢારમા સૈકાના નિહાલ નામના જૈનયતિએ રચેલી “બંગાલદેશકી ગઝલમાં મુર્શિદાબાદની તત્કાલીન આબાદીનું સુંદર રેખાચિત્ર દોરેલું મળે છે અને તેમાં ત્યાંના નવાબ શુજાખાનની રાજનીતિની ખૂબ પ્રશંસા પણ કરી છે. કવિ કહે છે: “નવાબના રાજ્યમાં લોકો ખૂબ સુખી હતા. દુખિયાને એ વિસામે હતે. હિંદુ કે મુસલમાન બધી પ્રજા એનાથી સંતુષ્ટ હતી. એટલું જ નહિ નવાબના આયુષ્ય, પરિવાર અને સમૃદ્ધિની આબાદી વધતી રહે એવા દિલના આશી. વદથી પ્રજા એને નવાજતી એક મુસ્લિમ નવાબના વિષયમાં એક હિંદુ કવિનું આવું ઔદાર્યભર્યું કથન પ્રમાણિક હવા વિશે ભાગ્યે જ શંકા રહે. અહીં મોટી મોટી હવેલીએ બનેલી છે. મંદિરે, મજિદો અને ધર્મશાળાઓને પાર નથી અને કેટલાયે કટલા, કાટ અને ટંકશાળ વગેરે છે. અહીંના બજારમાં દેશદેશાવરના શાહ-સોદાગરની ઠઠ જામેલી રહેતી. દુનિયાની હરેક ચીજ અહીંના બજારોમાં ઠલવાતી. જગતસેઠ માણેકચંદજીનું વિશ્રામધામ પણ ભવ્ય અને રમણીય છે. તેમાં મંદિર, મહેલ અને તળાવ બનેલા છે. રાવ કે રંક સૌને માટે આ સ્થળ દર્શનીય છે. જગતશેઠની સાથે અહીંના નવાબોને ઘનિષ્ટ સંબંધ હતો અને તેમની સંપત્તિ અને બુદ્ધિના સહકારથી જ પિતાની નવાબીની સમૃદ્ધિ તેઓ વધારી શકયા હતા. એ સમયે અહીં કેટલાયે કેટિqજેની ઉભરાતી લક્ષમીની છે ઉડાડતી હોય તેવી ધજાઓ ફરકી રહી હતી. Page #83 -------------------------------------------------------------------------- ________________ અજીમગજ ૬૩ પરંતુ શુજાખાનના મૃત્યુ સાથે જ આ નકભયો શહેરના પતનના પડઘા વાગવા માંડયા. અંગ્રેજ સોદાગરે જે વ્યાપારના બહાને મુર્શિદાબાદમાં પડયાપાથર્યા રહેતા હતા. તેમણે પોતાની કુટિલનીતિના દાવ ફેંકવા માંડયા. શુજાખાન પછી તેને પુત્ર સરાજખાન ગાદીએ બેઠા. અંગ્રેજોની ભાગલા” પદ્ધતિને ભેગ બનેલા તેણે પોતાના બાપના ઘનિષ્ટ સંબંધીઓ સાથે અન્યાયી વર્તન રાખવા માંડ્યું. જગતશેઠ જેવા કાર્યદક્ષ દૌલતમંદ સાથે પણ તેણે સંબંધ અગાડી મૂકયો. લેકેની સહાનુભૂતિ પણ ઘટવા માંડી. પરિણમે એક વર્ષમાં તે માર્યો ગયે. તેની ગાદીએ અલિવદ ખાન નામને સુબેદાર, જે શુજાખાનને પ્રિય મિત્ર હતે. તે સિરાજ-ઉદ-દૌલા નામ ધારણ કરી ગાદીએ બેઠો. એ સમય સુધીમાં અંગ્રેજ મુત્સદ્દી કલાઈવની કુટિલતાની જાળ દેશભરમાં ફેલાઈ ચૂકી હતી. એમાંથી નવાબ છટકી શકે તેમ નહોતું. પરિણામે બંગાળને પિતાનું વાતંત્ર્ય સદા માટે ગુમાવવું પડ્યું. ગુલામીની કઠણ બેડીઓમાં એ જકડાઈ ગયું. અગાઉ એક વર્ષમાં કે ૧૮. અજીમગંજ ભાગીરથીને જલપ્રવાહ બાલુચાર અને અજીમગંજને જુદા પાડતો વહી જાય છે. સામસામે કાંઠે બંને પ્રદેશે આવેલા હોવાથી હડી દ્વારા એક બીજા સ્થળે જઈ શકાય છે. અજીમગંજ મોટું શહેર છે. સ્ટેશન પણ છે. સ્ટેશનની નજીક રા. બ. બુદ્ધિસિંહજી દુધેડિયાની માટી ધર્મ Page #84 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે તીર્થભૂમિએ શાળા છે. તે સિવાય બીજી એક ધર્મશાળા પણ જેનોની છે. બંનેમાં જૈન યાત્રાળુઓને બધી સગવડ મળે છે. મુર્શિદાબાદના પતન પછી ત્યાંને કળાવૈભવ અહીં નેવે સ્વરૂપે ઊભરાવા લાગ્યા અને ત્યારથી મોટા મોટા સુપ્રસિદ્ધ લખપતિ જેને અહીં વસવા માંડયા. રા. બ. ધનપતિ સિંહજી, . બ. બુદ્ધિસિંહજી દૂધેડિયા, રાજા વિસિંહજી દૂધેડિયા, રા. બ. સીતાપચંદજી નાહરના વંશજો અને નવલખાવાળા મહાધનાઢયોના અશ્વયથી આજે આ શહેરની શેભા. વૈવિધ્યભરી બની ગઈ છે. આ જાગીરદાર બાબુઓના આલીશાન પ્રાસાદ અને બાગબગીચાઓ જોઈને કેક વૈભવી ભૂમિમાં આવી પડ્યા હોઈએ એ ભાસ થાય છે અને આ લખપતિઓની ધર્મશ્રદ્ધા તો તેમણે રચવેલાં દશ જેને મંદિરોમાં ભરી દીધેલી કળાલક્ષમીને જોતાં કલ્પનામાં આવી જાય છે. અજીમગંજના બજારમાં જતાં (૧) શ્રી નેમિનાથ ભગ વાનનું મંદિર છે. તેમાં સ્ફટિકની દશેક સ્મૃતિઓ છે. (૨) શ્રીબુદ્ધિસિંહજીએ બંધાવેલું શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. (૩) શ્રીસુમતિનાથ ભગવાનનું મંદિર, શ્રી સીતાપચંદજી નાહર બંધાવેલું છે. (૪) શ્રી પદ્મપ્રભ જિનેશ્વરનું મંદિર,(૫) શ્રીધેડિયાએ બંધાવેલું ધાતુ-બિંબનું ઘર-દેરાસર, (૬) શ્રીહરખચંદજી ગુચ્છાએ બંધાવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. તેમાં સ્ફટિકનાં બિંબે ૧૫, તારામંડળનાં ૩, નીલમનાં ૩, ગેમીદ પીરાજા વગેરેનાં પ, કસોટીનાં ૩ બિંબ અદભુત પ્રભાવશાળી અને દર્શનીય છે. (૭) બાબુ અધિનપતિસિંહજીએ બંધાવેલું શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર Page #85 -------------------------------------------------------------------------- ________________ અજીમગજ પ વિશાળ અને રમણીય છે. ત્રણે માળમાં મનાહર મિ ગાઠવાયેલાં છે. ચારે દિશામાં પ્રતિમાએ વિરાજે છે. આમાં સ્ફટિકનાં ૨૫ બિ, નીલમનું ૧ અને રજતનાં લગભગ ૨૫ મિઆ છે. વળી, અષ્ટાપદ અને સમેતશિખર પહાડની રચના છે, દીવાલ પર લેખે અને દાદાજીની છત્રી પણુ છે. અહી સ્નાનાગારની સુંદર સગવડ કરેલી છે. (૮) ધર્માં શાળાના પાછળના ભાગમાં શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર છે. (૯) શ્રીગાડીપાશ્વનાથ ભગવાનનું ઘર-દેરાસર અને (૧૦) શહેર બહાર રામમાગ નામના બગીચામાં શ્રીશામળિયાજીનુ મંદિર છે. હમણુાં જ આના જીર્ણોદ્ધાર થયા છે. પાછળ કુંડ છે અને બગીચામાં વચ્ચે દાદાજીની છત્રી છે, જેમાં સ્ફટિકનાં ચાર જોડી પગલાં કાચમાં મઢેલાં છે. સામેના એક એરડામાં પરાણાદાખલ એસાડેલી શ્રીપાર્શ્વનાથ ભગવાનની મનેાહર પ્રતિમા વિરાજમાન છે. માત્રુનિ ળકુમારસિહજી નવલખાએ પાતાની હકુમતના પ્રદેશમાં ખેાકામ કરાવતાં જે પ્રાચીન કળાકારીગરીની વસ્તુઓ જડી આવેલી તેનું સંગ્રહસ્થાન પેાતાના ખગીચામાં ઊભુ કરેલું છે તે દČનીય છે. દિલ્હી અને આગરા છેાઢયા પછી પૂર્વ દેશમાં શ્વેતાંખર મૂર્તિપૂજક જૈનાની વધારેમાં વધારે વસ્તી કલકત્તા અને અજીમગજ-માલુચરમાં છે, મછમગજમાં જૈનોનાં આશરે ૨૦૦ ઘરી છે, અહીંના જૈનાની સાધર્મિક ભક્તિ પ્રશસનીય છે. એટલુ જ નહિ, ઋદ્ધિસંપન્ન હાવા છતાં સાધમી ભાઈ આગળ જ્યારે ખડે પગે ઊભા રહે છે ત્યારે ભલભલ;ના ગ ઓગળી જાય અને ખરેખર, ધડો લેવા પ્રેરણા કરે છે. તીઃ પ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૯. ભાગલપુર અછમગજથી જે રસ્તે નલહટી જંકશને ગાડી બદલીને ભાગલપુર જંકશને ઉતશય છે. ભાગલપુર જિલ્લાનું આ મુખ્ય અને મોટું શહેર ગંગા નદીના કિનારે વસેલું છે. સ્ટેશન નજીક બાબુ ધનપતિસિંહજીએ બગીચાયુક્ત સર્વ પ્રકારની સગવડવાળી વિશાળ જૈન ધર્મશાળા બંધાવેલી છે. આ ધર્મશાળાના આગળના ભાગમાં એ જ બાબુજીએ બંધાવેલું શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી જિનાલય છે. મૂ. ના. વાસુપૂજ્ય ભગવાનની ડાબી બાજુના ખૂણામાં શ્રીમલિનાથ ભગવાન અને જમણુ બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિઓ બિરાજે છે. તેમજ કટીના શ્યામવણ પથ્થરમાં કરેલી ઉપર્યુકત ભગવાનની પ્રાચીન ચરણપાદુકાઓ અહીં વિરાજમાન કરેલી છે. આ પાદુકામાં આ પ્રમાણે લેખ છે. સંવ વાઘનાજી ગુર્જલાવરીચૌ પહેલાં આ બંને ભગવાનનાં કલ્યાણકની સ્થાપનાની આ બંને પાદુકાઓ મિથિલા નગરીમાં હતી પરંતુ એ તીર્થવિચ્છેદ થવાથી ત્યાંથી લાવીને અહીં પધરાવેલી છે. મંદિરની બહાર એક છત્રીમાં શ્રીસ્થૂલભદ્રસ્વામીનાં પગલાં છે. - સુજાગંજ વગેરે વિભાગ મળીને ભાગલપુર શહેરને વિસ્તાર વધે છે. આ દેશમાં ચેખા અને રેશમની મેટી પેદાશ છે. એ પદાથનું આ મોટું પીઠું ગણાય છે. અહીંનાં રેશમી અોટિયાં, છાયલે અને શેત્રજીએ વખણાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ચ પાપુરી ૬૭ જમણા હાથે રહેલી સડક ઉંઠે ચંપાનાળા સુધી જાય છે. ત્યાં સુધી જવા માટે વાહન મળી શકે છે. ૨૦. નાયનગર ભાગલપુરની જૈન ધર્મશાળાથી પાકી સડકે એક માઈલ દૂર જતાં ‘નાથનગર' નામનું ગામ આવે છે. નાથનગર સ્ટેશન હાવાથી રેલ્વે રસ્તે પશુ અવાય છે. સ્ટેશનની નજીકમાં અહીંના કાટ્રિધ્વજ માટા જાગીરદાર આખુ સુખરાજરાયજીએ બંધાવેલું શ્રીવાસુપૂજ્ય ભગવાનનું ભવ્ય જિનાલય મેડા ઉપર છે. તેમાં કાચનું મીનાકારી કામ છૂટું છવાયું' કરેલું હાવાથી રમણીય લાગે છે. આ મંદિરના નીચેના માળમાં ઉપાશ્રય છે. પાસે જ માત્રુજીને રહેવાની હવેલી (કાઠી) અને બગીચા છે. ૨૧. ચંપાપુરી પાસેની જૈન ધમશાળાથી પાકી નાથનગર થઈને જઈએ તે 6 ભાગલપુર સ્ટેશન સડકે ત્રણ માઈલ દૂર અને આશરે ચાર માઈલ દૂર ચંપાપુરી ' નામનુ જૈનાન મહાતીર્થ આવેલું છે. ઠેઠ સુધી રસ્તાની અને આજુએ વનજિ અને છૂટી-છત્રાચી વસ્તી પથાયેલી છે. આ સ્થળ હાલમાં ચંપાનાળા' નામે ઓળખાય છે. એક વખતની આ સત્તાસ’પન્ન નગરી આજે તેા નાના ગામડાની દયામણી હાલતમાં ઊભી છે. ' Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પૂ. ભા. જે. તીર્થભૂમિએ મગધ દેશની રાજધાની બનવાનું સૌભાગ્ય જે નગરીને પ્રાપ્ત થયું હતું તે ક્યાં અને હાલનું આ ગામડું કયાં ? ખરેખર, જેમ મહરિએ એક ઘરનાં વસતા અનેક મનુષ્યના બદલે એકને જોઈને ઉદ્દગાર કાઢેલા યંત્રને પરિવાર દે રતિષ્ઠત્યા તેવી રીતે કાળના ભરતી-ઓટનું ચક અહીં ફરી વળેલું પ્રત્યક્ષ અનુભવાય છે. આ ગામડાને જોતાંવેંત ઈતિહાસની અનેક ઘટનાઓ આંખ સામે નાચવા માંડે છે. ઈતિહાસ કહે છે કે, રાજગૃહ જેવી સમૃદ્ધ નગરીમાં પિતાના મૃત્યુ પછી રહેવાનું ત્યારે કુણિકને અસહ્ય થઈ પડ્યું અને જૂની ચંપાને શતાનીક રાજાએ તેડી નાખી ત્યારે કણિકે ગંગાના કિનારે નવી ચંપાનગરી વસાવી અને મોટી મોટી અટ્ટાલિકાઓ, કરસમા કોટિપતિઓ, વિચક્ષણ પંડિતો અને મહાત્મા પુરુષના મહિમાથી ગાજતી કરી મૂકી. આ નગરીમાં જ શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં પાંચ કલ્યાણકે થયાં હતાં. પાંચ કલ્યાણકે એક જ સ્થળે બન્યાં હોય એવાં સ્થળ બહુ ઓછાં હોય છે અને તેથી આ નગરીને તીર્થ તરીકે મહિમા વધી જાય છે. ભગવાન મહાવીરે આ નગરીની ભૂમિને પિતાના ચરણ કમળથી કેટલીયે વખત પુનિત બનાવી હતી. ગૌતમસ્વામીના શિષ્ય સાલ અને મહાસાલ જેવા મહાત્માઓનું કૈવલ્યધામ આ નગરીમાં જ હતું. ભગવાન મહાવીરના કુબેરસમા ભક્ત શ્રાવક કામદેવનું નિવાસસ્થાન અહીં જ હતું. સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાલ, કુમારનંદી સુવર્ણકાર, અને પ્રભાતમ્મરણયા Page #89 -------------------------------------------------------------------------- ________________ થદનબાળાની આ જન્મભૂમિ હતી. ચૌદપૂવ શર્થભવસરિજીને પિતાના પુત્ર મનક મુનિ માટે “દશવૈકાલિકસૂત્રની રચના કરવાનું પવિત્ર વાતાવરણ આ ભૂમિમાં જ પ્રાપ્ત થયું હતું. આ ભૂમિને મહિમા તે એથીયે આગળ વધીને કહે છે? એક કાળે જ્યાં સત્ય અને શિયળને પ્રભાવ ધારી અસર કરી શકતે એના પુરાવારૂપે રુદન શેઠ, જેમને શળીએ ચઢાવવાનું ફરમાન થયું હતું છતાં તેમની સચ્ચાઈના પ્રભાવે એ કાળમુખી શળીના સ્થળે પુષ્પ વધાવાને ઝીલતું સિંહાસન રચાયું અને સતી સુભદ્રા, જેણે શિયળના પ્રભાવથી ચંપાના દરવાજા ઉઘાડ્યા હતા–એવી ઉદબાધક ઘટનાઓ આ ભૂમિમાં જ બની ગયેલી, જેને આજ સુધીના કવિઓએ પોતાની વાણીમાં ગૂથી દઈ અમર બનાવી રાખી છે. શ્રી સોભાગ્યવિજયજી કહે છે – હણ નગરી સુદર્શન સારરે, રહા પ્રતિમાકાઉસગ્ગ દ્વાર અભય દાસી લેવાય છે, રાણીને વૅ મન લાય રે. ન ચા બ્રાચારી ચિત્ત રે, રાખી જગમાહિકિત રે, શળી સિંહાસન થાય રે, રાજાદિક પ્રણમે પાય રે. થઈ સુભદ્રા નારી રે, ઉઘાડયાં ચંપાબાર રે, ચાલણિ કાહ નીર રે, ઈણ ચંપાનગરી ધીરે રે.” વિવિધતીર્થકલપકાર કહે છે: “સુભદ્રા સતીએ ચંપાનાં ત્રણ દ્વાર ઉઘાડ્યાં અને ચોથે દરવાજે “મારા જેવી કોઈ બીજી પવિત્ર સ્ત્રી હશે તે ઉઘાડશે ” એમ કહીને બંધ રહેવા દીધે. તે દરવાજે ઘણા કાળ સુધી બંધ જ રહ્યો. Page #90 -------------------------------------------------------------------------- ________________ 190 પૂ. ભા. જે તીર્થભૂમિ, અનુક્રમે વિ. સં. ૧૩૬૦ ગયા પછી લક્ષણાવતીને હમ્મીર સુલતાન સમસદ્દીન શંકરપુરના કિલા માટે ઉપયોગી પાષાણ લેવા માટે નીકળેલા તે ચંપાનગરીના બંધ દરવાજાને તેડીને તેના પથ્થશે અને બંને કમાડા લઈ ગયો.” ચીની યાત્રી હુએનસિંગ નેંધે છે કે, “ચંપાદેશને વિસ્તાર ૪૦૦૦ “લી” થી વધારે અને તેની રાજધાનીને ૪૦ “લી” થી વધારે છે અને આ નગરી ગંગા નદીના દક્ષિણ ભાગમાં છે.” જાયસવાલ કહે છે કે, “સમુદ્રગુપ્ત આગળ જતાં સમુદ્ર પર્યક્ત કુદરતી રીતે માર્ગ મોકળો થઈ જાય એ ઉદ્દે શથી ચંપા પ્રાંત સાથે સમતટને જોડી દીધો હતે, ઓરિસા અને કલિંગમાં સહેલાઈથી જઈ શકાય, એ બંનેને કારોબાર સારી રીતે ચાલી શકે અને બૃહદ ભારતવર્ષ સાથે સમુદ્ર માગે વ્યાપાર વધી શકે તે માટે આ માગે અનિવાર્ય હતે.” મતલબ કે, ભગવાન મહાવીરના સમયે આ ચંપાનગરી એક સમૃદ્ધિશાળી નગરી હતી. તે પછી જુદા જુદા રાજવીઓના અધિકારમાં આવતાં તેની સીમાઓ વધતી-ધટતી. આજે તે એ નાનકડા ગામડાની દયનીય સ્થિતિમાં મુકાયેલી જેવાય છે ત્યારે કાળના વિચિત્ર ક્રીડાવિલાસની કલ્પના થઈ આવે છે. ચૌદમા સૈકામાં રચાયેલા “વિ વધતીર્થકલપ” માં શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, “કરણ રાજાએ દાન આપવા માટે “શંગારચતુરિકા” જેવાં સ્થળો બંધાવ્યાં હતાં તે આજે પણ જેવાય છે.” એટલે ચૌદમા સૈકા પહેલાંથી આ નગરીની દશા પતનશીલ હતી? એમ માની શકાય. Page #91 -------------------------------------------------------------------------- ________________ ચ પાપુરી ૭૧. ભાગલપુર, નાથનગર અને ચંપાપુરી એક બીજા સાથે સકળાયેલાં છે. પ્રાચીન કાળમાં આ બધા વિભાગ આ નગરીમાં જ સમાયેલા હશે. અહીંના વિશાળ મેદાનમાં કાટથી ઘેરાયેલાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં એ શિખરખ શ્રી જિનપ્રાસાદા આજે ઊભા છે. તેમાં એક મંદિર નવું ખંધાવેલું છે જ્યારે બીજી પ્રાચીન મદિર જાણે આ નગરીની કાળજૂની આત્મકથા સભળાવવા ઊભું હૈાય એવું જછુાય છે. ભોંયરામાં પણ પ્રાચીન મૂર્તિ આ અને શિલાલેખા છે. મંદિની બાજીમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં પાંચ કલ્યાણુકાની સ્થાપનારૂપે ચરણપાદુ મૂકેલી છે. એક મંદિરની ઉપર ચૌમુખજી છે અને ક પાઉંડમાં માટે ખગીચા છે. આ મ'હિરની નજીકમાં વેતાંબર જૈનાની ત્રણ ધર્મોશાળાઓ છે તેમાં બધી સગવડ રહે છે. . ભાગલપુર અને ચંપાપુરી વચ્ચે ‘ચંપાનાળુ ’ નામનુ નાળુ છે, જે શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં વન અને જન્મ કલ્યાણુકાનુ સ્થળ હાવાનું કહેવાય છે, ચંપાપુરીના બહારના ઉદ્યાનમાં તેમનાં દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકા થયાં હતાં અને તેમનુ માક્ષ કલ્યાણક પાસેના ‘મંદારગિરિ ઉપર થયું હતું. ચપાનાળાની પાસે ગગા નદીના કિનારા ઉપર કરણ રાજાના પ્રાચીન કિલ્લા ખડિચેરરૂપે ઊભું છે. તેની પાસે એ જિનમંદિર છે. નજીકમાં પ્રભુનાં બે કલ્યાણકીને સૂચવતા એ માટા સ્થ ંભા ઊભા છે, તેને લેાકા ‘માણેકસ્ત’શ’ કહે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૨. મંદાગિાર ભાગલપુર જંક્શનથી ખી. એમ. બ્રાંચ રેલ્વે રસ્તે લગભગ ૨૫ માઈલ દૂર ‘મંદારહિલ' નામનુ સ્ટેશન છે. ગામનું નામ ખાંસી છે. < સ્ટેશનથી એ માઈલ દૂર સામાન્ય ચડાવવાળા મંદારગિરિ' નામના પહાડ છે. તેની ઉપર શ્રીવાસુપૂજ્ય ભગવાનનુ માક્ષ કલ્યાણક થયેલું છે. ચંપાપુરીના વિસ્તાર અહીં સુધી ગણાય છે. આ ગિરિ ઉપર વાસુપૂજ્ય ભગવાનનાં એ જિનાલયે ઊભાં છે અને નિર્વાંગ કલ્યાણકની સ્થાપના રૂપે ચરણપાદુ માએ વગેરે વિરાજમાન કરેલું છે. આ ગિરિ ઉપર સત્ર કાળઘેરી છગુ તાના ઓછાયા ઊતરેલા જોવાય છે. -- અઢારમા સૈકાના યાત્રી શ્રીસોભાગ્યવિજયજી કહે છે: “ચંપાથી દક્ષિણુ સાર હૈ, ગિરિ મચ્છુદા નામ મદાર રે; કાશ સેાલ કહે તે ઢાંમિ રે, તિહાં મુક્તિ વાસુપૂજ્યસ્વામી રે. પ્રતિમા પગલાં મહિવાય રે, પણિ યાત્રા થાડા જાય રે; એહવી વાંણી વિખ્યાત રે, કહે` લેાક તે દેશી વાત ૨. તે તીરથભૂમિ નિહાર રે. ” આ કથન ઉપરથી જણાય છે કે અઢારમી શતાબ્દી સુધી આ શ્વેતાંબર જૈનેત્તુ તી હેતુ, યાત્રીએ આછા જતા તેથી જ એ તીર્થની યાત્રા કરવાની પ્રેરણા કરે છે પરંતુ હાલમાં આ પહાડ ટ્વિગખર જૈનાએ ખરીદી લીધાનું સંભળાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૩. મિથિલા બિહાર મારિસામાં આવેલા મુજરપુર જિલ્લામાંના -દરભ'ગા જંકશનથી વાયવ્યખૂણામાં ૪૨ માઈલ દૂર સીતા· મઢી' નામનું ગામ છે. એનું જ પ્રાચીન નામ ‘ મિથિલા’ કેટલાક જણાવે છે. સીતામઢી ગામ લખ્ખાઈ (લવશુદ્ધહ) નદીના કિનારે વસેલું છે. વળી, કેટલાક વિદ્વાના સીતામઢોની પાસે ‘સુહિલા’ નામક સ્થાનને મિથિલાના અપભ્રંશ માને છે. વૈશાલીથી મિથિલા ઉત્તર પૂર્વમાં ૪૮ માઈલ પર હતી. ચોદમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિ પેાતાના ‘ વિવિધતી ૯૫ ’માં મિથિલાનું વર્ણન આ રીતે આપે છે: ભરત ક્ષેત્રના પૂર્વ દેશમાં વિદેહ નામના દેશ છે, જેને હાલ ( ચૌદમા સૈકામાં) તીરહેત' દેશ કહેવામાં આવે છે. અહીંના પ્રત્યેક ઘર આગળ સુંદર ફળેાથી લચી પડતાં કેળનાં ઝાડા છે; જ્યાં દૂધથી બનેલી ખીરનું ઢાકા લેાજન કરે છે, મીઠા પાણીના કૂવા, વાવ, તળાવા અને નદીઆથી આ દેશ ભરપુર છે. મા દેશના લેકે સંસ્કૃત ભાષાના વિશાઢા હાય છે અને વિવિધ શાસ્ત્રો સમજવામાં નિપુણ્ હાય છે. 4 ' " “ એ દેશમાં સમૃદ્ધિશાળી ‘મિથિલા’ નામે નગરી છે, જેને હાલ (ચૌદમા સૈકામાં) ‘જગઈ’ નામે લેાકા ઓળખે છે. તેની પાસે જનક રાળના ભાઈ કનકનું નિવાસસ્થળ છે, જે ગામ ‘કનકપુર' નામે પ્રસિદ્ધ છે. ' મિથિલામાં શ્રીમલ્લિનાથ ભગવાન અને શ્રીપા નાથ ભગવાનનાં ચાર કલ્યાણુકપ્રસંગે મન્યા હતા. મહાવીર Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭ પૂ. ભા, જે. તીર્થભૂમિએ ભગવાનના આઠમાં ગણધર પિતની આ જન્મભૂમિ હતી. મહાવીર ભગવાનના ચરણકમળથી પુનિત ખનેલી ખાણુગંગા ગંડકી નદી સાથે મળીને આ નગરીને પવિત્ર કરી રહી છે. મ્યા નગરીમાં ભગવાન મહાવીરે છ ચાતુર્માસ વીતાવ્યાં હતાં જનકરાજાની પુત્રી સીતાનુ આ જન્મ સ્થળ છે. એ સ્થળે • મહુવા વડિલેટપી' નામનું માટું વટવૃક્ષ ઊભું છે; જ્યાં રામ સીતાનું પાણિગ્રહણ કર્યું હતું. એ સ્થળ સાકુલ્લા કુંડ' નામે આળખાય છે. વળી, પાતાળ લિ’ગાદિ અનેક તીર્થાં છે. “ અહીં શ્રીમલ્લિનાથ ચૈત્યની અંદર વૈરાચા દેવી. અને કુબેર યક્ષ તેમજ શ્રીનેમિનાથના ચૈત્યમાં ગાંધારી દેવી અને લકુટિ યક્ષ આરાધક ઢાકાનાં વિજ્ઞો હુરે છે.” 6 આ વર્ણન ઉપરથી જણાય છે કે સ. ૧૩૬૦ ની આસપાસ અહીં શ્રીટ્વિનાથ ભગવાન તેમજ શ્રીપાર્શ્વનાથ ભગવાનનાં એ ચૈત્ય હતાં અને તે વખતે આ નગરી ‘ જગઈ નામે પ્રસિદ્ધ હતી. આજે ઉપર્યુક્ત સીતામઢૌથી પશ્ચિમમાં લગભગ છ માઈલ દૂર ‘ જગદીશપુર’નામનું ગામ છે. સ’ભવ છે કે જેને જિનપ્રભસૂરિ ‘ જગઇ ’ કહે છે તે જ આ ‘ જગદીશપુર' હાય. જો આ કલ્પના સાચી હાય તા અત્યારનું જગદીશપુર એ જ ચૌદમા સૈકાની મિથિલા કહી શકાય પરંતુ અત્યારે આ સ્થળ પકી કાંઈ જૈન મંદિર, જૈન ધર્મ શાળા કે તેની વસ્તીમાંથી કર્યું નથી. તેથી આ તીર્થ વિચ્છેદ થયું છે. ફક્ત ક્ષેત્રસ્પ`ના થાય છે. ઉપર્યુ ક્ત મંદિરના સ્થળે આજે શિવલિંગ પૂજાય છે. મિથિલાના નામ ઉપરથી પ્રાચીન જૈન શ્રમણેની એક શાખા પણ પ્રસિદ્ધ હતી જે મૈથિલિયા ’ નામે કહેવાતી હતી. ( , Page #95 -------------------------------------------------------------------------- ________________ મિથિલા મિથિલાના કલ્યાણકાની સ્થાપનાની ચરણપાદુકાઓ હાલમાં ભાગલપુરના જૈન મંદિરમાં પધરાવવામાં આવી છે. આ ફેરફાર કયારે થયા તે જાણવામાં આવતું નથી. રાય અગ્નિદાસે આ તીર્થની પુન: સ્થાપના માટે ખરીદેલી જમીન માત્ર વિદ્યમાન છે. ૭૫. સીતામઢૌથી ૩૦ માઈલ અને જનકપુર રાડ સ્ટેશનથી ૨૪ માઈલ દૂર ‘જનકપુર' નામનું ગામ છે. તેને લેાકા પ્રાચીન મિથિલા માને છે. સીતાનું જન્મ સ્થળ આ હેતું એવી ઢાકાની માન્યતા છે. ૨૪. લખીસરાઇ અને કયૂલ જ કશને ભાગલપુરથી રેલ્વે દ્વારા લખીસરાઈ થઈ ને કયૂલ જકશને ઉત્તરાય છે. અહીં સ્ટેશન નજીક ધર્મશાળા છે. લખીસરાઈ અને કયૂલની વચ્ચે એક માટી નદી વહે છે. તેના ઉપર એક વિશાળ પૂલ માંધેલા છે. લખીસરાઈના સ્ટેશનની નજીકમાં પણ ત્રણ પાકી ધર્મશાળાઓ છે. લખીસરાઈ અને કયૂલથી ગાડા માર્ગે ક્ષત્રિયકુંડ અને કાદી તીર્થની યાત્રાર્થે જવાય છે. ૨૫. ક્ષત્રિયકુંડ લખીસરાઈ અને ચૂલથી નૈઋત્યમાં ૧૮ માઈલ, સીકંદરાથી દક્ષિણમાં ૨ માઈલ, નવાદાથી પૂર્વમાં ૩૪ માઈલ અને જમ્મુથી પશ્ચિમમાં ૧૪ માઈલ દૂર નદી કાંઠે લછવાડ Page #96 -------------------------------------------------------------------------- ________________ A9$ નામે ગામ છે. ત્યાંથી દક્ષિણમાં ૩ માઇલ દૂર કુડઘાટ નામના પહાડ છે. પૂ. ભા. ૪. તીથભૂમિએ . લછવાઢથી દેઘડાની એક, કીટ્ટુશાની એ, સકસકીની એક-એમ ચાર પહાડીએ અને ખીજી ચકનાની ત્રણ પહાડીએ એમ કુલ સાત પહાડીએ મેળંગ્યા પછી કુંડલાઢની પહાડી આવે છે. કુડઘાટના ઉપરના મેદાનમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર છે. આને આપણે ક્ષત્રિયકુંડ એટલે લગવાન મહાવીરસ્વામીનું જન્મ સ્થળ માનીએ છીએ. કુડઘાટ પહાડની નજીક ‘ક્ષત્રીકુંડ' નામનું ગામડું છે પરંતુ પહાડી પ્રદેશમાં જવા-આવવાની વિકટતાને લીધે લછવાડમાં ક્ષત્રિયકુંડની તળેટી અને પેઢી રાખી છે. લખીસરાઈથી લછવાડે સુધી લગભગ પાકી સડક બાંધેલી છે. લછવાડમાં વિશાળ જૈન ધર્મશાળા અને તેમાં શ્રીમહાવીર ભગ વાનનું મંદિર અને કારખાનુ વગેરે છે. યાત્રાળુઓને હરેક પ્રકારની સગવડ મળે છે, ભગવાન મહાવીરનું આ મંદિર વિશાળ છે. તેમાંની વિવિધ પ્રકારની નકશીથી એ કળામય લાગે છે. ચાકના ચારે ખૂણે રહેલી ચાર દેરીઓમાં ચરણપાદુકા સ્થાપેલી છે. લવાડની ધર્મશાળામાં મુકામ કરીને ક્ષત્રિયકુંડની ચાત્રા કરવા જવાય છે. લછવાડથી કુડેશ્વાર્ટ સુધીના માર્ગ ગીચ ઝાડી હાવાને લીધે ભયાનક ભાસે છે, છતાં સૃષ્ટિસોદય થી ભરપૂર છે. માર્ગમાં આવતી એકની એક નદીને સાત વાર આળંગવી પડે છે. નદીનું પાણી મીઠું અને પાચક છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયકુંડ કુડઘાટની તળેટીમાં બે નાજીક મદિરા ઊભાં છે. તેમાં મહાવીર ભગવાનની શ્યામવણી પ્રતિમા વિરાજમાન છે. અહીંથી પહાડના ચડાવ શરૂ થાય છે. ચઢાણના માર્ગ ભલભલા સશકતનાં હાશ ગગડાવી નાખે એવા વિકટ અને ઋણુ છે; છતાં આંજી નાખતું કુદરતી સૌંદર્ય, શીતળ વાયુની લહેરી, અને યાત્રાના ઉત્સાહી વાતાવરણુ આગળ એ કામ વિસાતમાં લેખાતું નથી. یی * લગભગ એક માઇલના ચડાવ પૂરા કર્યા પછી શ્રીમહાવીર ભગવાનનું મંદિર આવે છે. અનેક પ્રકારની ઔષધિઓના ભંડારસમી વનરાજથી વીંટાયેલુ એક વન છે; જે જ્ઞાતવનખંડ ઉદ્યાન ' નામે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ વનમાં ભગવાન મહાવીર દીક્ષા લીધી હતી. ભગવાનનાં વ્યવન, જન્મ અને દીક્ષાઃ એમ ત્રણ કલ્યાણક મહેાત્સા અહીં જ ઉજવાયા હતા. ભગવાનના ૮ આમલકીક્રીડા' પ્રસંગની સાક્ષી આપતાં ખલીનાં ઘણાં આડે ઊભેલાં જોવાય છે. વળી, એક મોટા મકાનનું ખંડિયેર પડેલુ છે તેને તાકા " સિદ્ધાર્થ રાજાનું ભવન કહે છે. ' અહીથી ૪ માઈલ દૂર બ્રાહ્મણકુંડ નામનું ગામ છે, જ્યાં ઋષભદત્ત અને દેવાનંદા માતાને ભગવાને દીક્ષા આપી હતી, તેમજ ક્ષત્રીકુંડમાં ભગવાન મહાવીરે પેાતાની પુત્રી પ્રિયદર્શીના અને જમાઈ જમાલીને દીક્ષા આપી હતી. વળી, કુંડઘાટ પહાડીની નીચે કુમારિયો ( કુરમાર–કાશ! ) નામનું” ગામ છે ત્યાં ભગવાનને ગાવાળિયાના પહેલા ઉપસર્ગ થયા હતા. શેાધખેાળના પરિણામે વિદ્વાનોએ મુજફ્ફરપુર જિલ્લામાં Page #98 -------------------------------------------------------------------------- ________________ 192 પૂ. ભા. જૈ. તી ભૂમિએ ' આવેલું ‘અસાડપટ્ટી ’ એ જ ‘વૈશાલી’ છે અને તેની પાસે અસુડ' નામે ગામ છે એ જ ક્ષત્રિયકુંડ છે. તેમજ ખસાપટ્ટીથી હું. માઇલ દૂર ‘બ્રાહ્મણુગ્રામ’ છે; એવું નક્કી કર્યું છે. એ શેાષખાળની વિગત ઉપર આપણે દૃષ્ટિપાત કરી લઈ એ. ' વશાલી : ક્ષત્રિયકુંડ ખસાડના વસાવશેષાને પ્રાચીન વૈશાલી હાવાના સકેત કરનાર સંશાધકામાં સેંટ માર્ટિન અને જનરલ કનિધહામ સૌથી માખરે છે. તે પછી સને ૧૯૦૩-૪માં ડૉ. પ્લાય અને સને ૧૯૧૩-૧૪માં ડૉ. સ્પૂનરની દેખરેખ તળે ખસાડનું ખેાદકામ થયું. સંશાધનના પરિણામાથી જાહેર થયેલા નિયાના આધારે શ્રીવિજ્યેન્દ્રસૂરિ જેવા વિદ્યાનાએ ભગવાન મહાવીરના જન્મસ્થળ અને પવિત્ર પ્રસંગો ઉપર પ્રકાશ પાડતી ‘વૈશાલી નામની પુસ્તિકા પ્રગટ કરી અને એ તીર્થની પુન: સ્થાપના માટે પ્રયત્ન કરતાં પેલેટ ને લેખા પણ લખ્યા છે. એને ટૂંકમાં અહી જોઈ લઈએ. તેઓ કહે એના આ સાર છે: ' લવાડની નજીક ભગવાન મહાવીરનો જન્મભૂમિ માનવામાં કેટલાયે ભોગેાલિક અને અતિહાસિક દોષા ઉપસ્થિત થાય છે. લવાડના પ્રદેશ હાલ મુંગેર જિલ્લામાં છે. મહાભારત કાર આ દેશને • માગિરિ નામથી ઉલ્લેખ્યા છે, જે પાછળથી અંગદેશમાં ભેળવી દૈવાયા હતા. અર્થાત્ વિદેહ દેશથી આ સ્થળ ભિન્ન છે. વળી, આ સ્થળમાં પહાડી છે જ્યારે પ્રાચીન ગ્રંથામાં ક્ષત્રિયકુંડ સાથે પહાડનું Page #99 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિય થઈ વર્ણન મળતું નથી. એ સિવાય શાસ્ત્રમાં વૈશાલી અને ક્ષત્રિયકુંડ પાસે ગંડકી વહે છે એવું વર્ણન છે જ્યારે આ સ્થળે એક વહેતું નાળું છે તે ગંડકી નદી નથી. પ્રાચીન વર્ણન અનુસાર ક્ષત્રિયકુંડ વૈશાલીની પાસે છે ત્યારે આ પ્રદેશ દૂર છે. પ્રાચીન સાહિત્યમાં ક્ષત્રિયકુંડ વિદેહ દેશમાં હોવાનો ઉલ્લેખ છે અને વિદેહ દેશ ગંગાની ઉત્તરે છે જ્યારે આ પ્રદેશ ગંગાની દક્ષિણે છે. જેને માન્યતા અનુસાર તે ગણતંત્રને અધિપતિ રાજા ચેટક હતું, જે ભગવાનને મા થતું હતું. રાજા ચેટકને આધીન નવ મલિ અને નવ લિછવિ ગણરાજાએ હતા. એ લોકમાં પહેલાં જબરે મેળ હતું. તેમની આવી સંયુક્ત શક્તિના કારણે પાડોશી રાજ એના ઉપર આક્રમણ કરી શકતાં હતાં પરંતુ અંતે આ રાજ્ય સામ્રાજ્યવાદી કુણિક (અજાતશત્રુ)ની લેઉપદષ્ટિને શિકાર બન્યું અને બાર વર્ષ સુધી બંને પક્ષમાં પૂનખાર સંગ્રામ ખેલાયે. અને આ ગણરાજ્ય સામ્રાજ્યવાદી સત્તાને ભોગ બન્યું અને ગણુંરાજ્ય સદા માટે અંધકારમાં વિલીન થઈ ગયું. આ ઈતિહાસપ્રસિદ્ધ વૈશાલીની પાસે ક્ષત્રિયકુંડ નામે સ્થાન હતું જે આજકાલ વાસુકંડ” નામે ઓળખાય છે. આચારાંગસૂત્ર અનુસાર અહીં જ્ઞાતુક્ષત્રિયાનું નિવાસ સ્થાન હતું. આ ક્ષત્રિયકુંડમાં જ ભગવાને જન્મ લીધા હતા. આ જાતિમાં ઉત્પન્ન થવાના કારણે ભગવાન નાતપુત્ર યા જ્ઞાતૃપુત્ર તરીકે પણ ઓળખાતા હતા. આ ક્ષત્રિયકુંડમાં સ્નાતક્ષત્રિયે રહેતા હતા તેથી Page #100 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે તીર્થભૂમિએ બૌદ્ધગ્રંથમાં આને જ્ઞાતિકા, નાતિકા અથવા નાતિકાના નામે ઉલલેખ કર્યો છે. કયાં ક્યાંઈ આને નાદિકા પણ કહેવામાં આવેલ છે. મહાપરિનિમ્બાસુરમાં મહાત્મા બુદ્ધના અંતિમ વિહાર સ્થળની પરિગણના કરવામાં આવી છે, તદનુસાર મહાત્મા બુદ્ધના રાજગૃહથી કુશીનારાના વિહારમાં કોટિગ્રામ અને વૈશાલી વચ્ચે “નાદિકા છે, જે વૈશાલીથી બરાબર પહેલે પડાવ છે અને “મહાપરિનિઆણુના ચીની અનુવાદ અનુસાર આને વૈશાલીથી ૭ “ડી” એટલે ૨ માઈલ દૂર હોવાનું કહેવામાં આવ્યું છે. આથી જ ક્ષત્રિયકુંડ વૈશાલીની નજીક હતું એમ સપ્રમાણ બંધબેસે છે અને ઐતિહાસિક દષ્ટિએ પણ નિર્દોષ ઠરે છે. બસાઢમાં ખેદકામ કરતાં ઈ. સ. પૂર્વેની કેટલીક વસ્તુઓ મળી આવી છે. ખાસ કરીને કેટલીક મહારે, જેન મૂર્તિઓ બોલ મૂતિઓ વગેરે મળી આવ્યાં છે. અશોકસ્તંભ જે બસાડ પાસે આવેલા બખા ગામમાંથી મળી આવ્યા છે, તેને પણ આમાં સમાવેશ થાય છે. સંશોધકોએ નક્કી કરેલા આ “ક્ષત્રિયકુંડ પ્રદેશ માટે હજી શાસ્ત્રીય શોધ કરવાની બાકી રહે જ છે. શાસ્ત્રીય આધારોને સામે રાખી લછવાડના પ્રદેશને ચકાસી જવામાં આવે તે જ સાચો ક્ષત્રિયકુંડને પત્તો લાગી શકે, એવી મારી માન્યતા છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૬. કાકંદી લછવાડથી ઈશાન ખૂણામાં ૧૨ માઈલ દૂર ગાડા શરતે કાકંડી” નામનું નાનું ગામ છે. ગામની એક બાજુએ શાંત અને શીતળ વાતાવરણ જમાવી બેઠેલું તળાવ છે, તેના કિનારે વિશાળ જગાને ઘેરી વળેલું કાટથી સુરક્ષિત શ્રીપાશ્વ નાથ ભગવાનનું મંદિર ઊભું છે. આ મંદિર સોળમા સૈકામાં અંધાયેલું છે. કોટને ફરતી નાની એવી ધર્મશાળા છે. કાકંદીમાં શ્રીસુવિધિનાથ ભગવાનનાં ચાર કલ્યાણકે થયેલાં હોવાથી તેમની ચરણપાદુકાઓની સ્થાપના અહીં કરેલી છે. આજે જેને કાકંદી કહેવામાં આવે છે તે તો ધના અગારની કાકંદીના નામે ઓળખાય છે. આ ધના તે શાલિભદ્રના બનેવી ના શેઠ નહિ પરંતુ બીજા જ હોવા જોઈએ. જેને શાસ્ત્રોમાં કાકંદીના નામે જે ઘટનાઓ વર્ણવેલી છે તે તો ઉત્તર ભારતવર્ષમાં ક્યાંક હતી. ભગવાન મહાવીરના વિહાર વર્ણનથી જણાય છે કે, કાકદી ઉત્તર ભારતવર્ષમાં પ્રાચીન પ્રસિદ્ધ નગરી હતી. ભગવાન મહાવીરના સમયે ત્યાં જિનશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની બહાર સહસામ્રવન નામે ઉદાન હતું. ભગવાન મહાવીર અહીં અનેકવાર પધાર્યા હતા. ભદ્રા સાર્થવાહીના પુત્ર ધન્ય અને સુનક્ષત્રે અહીં ભગવાન મહાવીર પાસે શ્રમણુધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. ભ૦ મહાવીરના શિષ્ય ક્ષેમક અને તિધર ગૃહસ્થાશ્રમમાં અહીંના રહેવાસી હતા. ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ’ ૪ પૃષ્ઠ 8 તીફ Page #102 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ આ હકીકતને ધ્યાનમાં લઈ ને વિદ્વાના નૂરખાન સ્ટેશનથી ૨ માઈલ દૂર અને ગારખપુરથી દક્ષિણ-પૂર્વે ૩૦ માઈલ ઉપર દિગ’ખર જૈનો જે સ્થળને કિષ્કિંધા અથવા ‘ભુખુદા ’ તીથ માને છે તે જ પ્રાચીન સાક'દી હાય એમ જણાવે છે. આજની આ કાઢી તા અસટ્ટની ઢાઢીના સમાન નામથી સ્થાપના-તીથ બની ગયેઢી હાય એમ લાગે છે. ( ક્ષત્રીકુંડ-કાકી તેમજ ચંપાપુરી અને સમતશિખરજીના વહીવટ માલુચરસ્ટેટના જમીનદાર શ્રીમાન્ મહારાજ બહાદુરસિંહજી દુધડ( જીયાગંજ )વાળા કરે છે. ૨૭. ગુણાયા લખીસરાઈથી સાઉથ બિહાર બ્રાંચના રેલ્વે માર્ગે ' નવાદા ’ સ્ટેશને ઉતરાય છે. ત્યાંથી ૨ માઈલ દૂર બિહારની સડકે ખ'ને બાજુએ ઊભેલાં ઘટાદાર વૃક્ષાની હારમાલાને પસાર કરતાં ‘ જંગલમાં મંગલ ’ ના ખ્યાલ આપતું ‘શુશુાચા’ નામનુ' તીથ જોવાય છે તી'ની દક્ષિણ દિશામાં ઘાઢ આમ્રવન ઝૂલી રહ્યું છે. ભગવાન મહાવીરના સમયમાં ‘ગુણુશીલવન” નામે આળખાતુ રાજગૃહ નગરનું આ પ્રસિદ્ધ ઉદ્યાન હતુ. ભ॰ મહાવીર જ્યારે જ્યારે શજગૃહે પધારતા હતા ત્યારે આ ઉદ્યાનના ચૈત્યમાં રહેતા. ભ॰ મહાવીરના હાથે સેંકડા ઢાકાએ આ સ્થળે શ્રમણધમ અને શ્રાવકધર્મની દીક્ષા Page #103 -------------------------------------------------------------------------- ________________ ગુણાયા અંગીકાર કરી હતી. મહાવીર ભગવાનના અગિયાર ગણધરોએ ગુણશીલક ચિત્યમાં અનશનપૂર્વક નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ સ્થળ ઉત્તર-પશ્ચિમ દિશામાં હતું. એ જ ગુણશીલવાન આજે “ગુણાયાજી” નામે ઓળખાય છે. એ પુણ્યસમૃતિઓની યાદ આપતું, એક સોહામણા સરોવરની વચ્ચે નાજુક બાંધણીની સુંદર આકૃતિથી આપતું જિનમંદિર ઊભું છે. મંદિરમાં જવા માટે કઠેડાબંધી પાજ (પલ) બાંધે છે. આ સથળ અત્યારે રાજગૃહથી દક્ષિણ-પૂર્વમાં છે. અસલના ચિત્યનું કેઈ નિશાન અત્યારે હયાત નથી. મંદિરમાં મૂ૦ ના શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. તેની આજુબાજુમાં ભ. મહાવીર અને ગૌતમ ગણધરની પાદુકાઓ વિરાજમાન છે. બંને ઉપર અનુક્રમે સં. ૧૯૮૬ અને સં. ૧૬૮૮ ના લેખે છે. મંદિરની બહાર ચારે ખૂણામાં છત્રીઓ ઊભી છે. અનિપૂણાની છત્રીમાં ૨૦ તીર્થકરેની શ્યામવણ પાદુકાઓ, વાયવ્ય ખૂણાની છત્રીમાં શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા, નેત્રાત્યાની છત્રીમાં શ્રીષભદેવ ભગવાનની અને ઇશાનખૂણાની છાત્રીમાં શ્રીવાસુપૂજય ભગવાનની પાદુકાઓ બિરાજે છે. અહીં નાની પણ સારી ધર્મશાળા છે. દિગંબરાએ હમણાં જ નવું મંદિર બંધાવ્યું છે. અહીંથી રાજગૃહી પહાડના રાતે ૧૨ માઈલ દૂર છે. રાજગૃહી માટી નગરી હતી ત્યારે તેના સીમાડા અહીં સુધી લંબાયા હતા. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨૮. પાવાપુરી ગુણાયાથી ૧૨ માઈલ અને બિહારથી અગ્નિખૂણામાં ૭ માઈલ દૂર આવેલી “પુરી” અથવા “પાવાપુરીના નામે જે સ્થળ આજે પણ જેનેના પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે તે “પાવા ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ છે, એમાં સંદેહ નથી. જેન શાસ્ત્રોમાં આ સ્થળને “મધ્યમા-પાવા” નામે ઓળખાવેલું છે. કેમકે એ કાળે પાવા નામે ત્રણ નગરીઓ મેજુદ હતી. એક ગેરખપુર જિલ્લામાં કુશીનારાની પાસે જ્યાં આજે પડોનાની પાસે “પપહેર” નામક ગામ છે, તે પાવા નામે પ્રસિદ્ધ હતું. બીજી પાવા હજારીબાગની આસપાસના પ્રદેશમાં–જે ભંગી અથવા ભાગે દેશના નામે પ્રસિદ્ધ આર્ય દેશોમાંને એક હતેતેની રાજધાની હતી. ત્રીજી પાવા ઉપર્યુક્ત રાજગૃહની સમીપે હતી, જે ભગવાન મહાવીરના નિવાણથી પુનિત બની હતી. ત્રીજી પાવાથી પહેલી પાવા વાયવ્ય ખૂણામાં અને બીજી અગ્નિખૂણામાં હતી. આ બંનેની વચ્ચે લગભગ સમાન અંતરે આ ત્રીજી પાવા હેવાથી તે “મધ્યમા–પાવાના નામે પ્રસિદ્ધ હતી. બોદ્ધ ગ્રંથમાં પહેલી પાવાને ઉલેખ ક્યાંઈથી મળી આવતા નથી. આ કારણે જ આજના સંશોધક વિદ્વાને માત્ર બે પાવાઓનું નિરૂપણ કરે છે. જેન અને બૌદ્ધ સાહિત્યને સમન્વય કરતાં પાવા નામની ત્રણ નગરીઓની સાબિતી મળે છે. જૈન શાસ્ત્રોમાં ત્રીજી પાવાનું “અપાપાપુરી” એવું નામ Page #105 -------------------------------------------------------------------------- ________________ પાવાપુરી ૮૫ પણ મળે છે પરંતુ અહીં શ્રીવીર પ્રભુનું નિર્વાણ થતાં તેનું નામ પાવાપુરી પડ્યું. ભગવાન મહાવીરના સમયે અહીં હસ્તિપાલ નામને રાજા રાજ્ય કરતે હતે. પહેલાં આ નગરી વિશાળ હતી. - જ્યારે મહાવીર ભગવાનની ઉપદેશધારા અહીં વહેતી હશે ત્યારે આ નગરીની વિશાળતા અને માનવ મહેરામણની ભરતી કેવીક હશે એની કલ્પના ખાતર ભગવાનની અહીં બનેલી કેટલીક જીવનઘટના તરફ ધ્યાન દેરીએ; અને અહીંના શાંતિપ્રદ આહુલાદક વાતાવરણનું રહસ્ય સમજીએ. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી તેઓ જ્યારે અપાપા નગરીમાં આવ્યા તે જ સમયે એ નગરીના સેમિલ, નામના ધનાઢ૫ બ્રાહ્મણે યજ્ઞનો આરંભ કર્યો હતો. તે યજ્ઞકર્મમાં કુશળ અને સમગ્ર વિદ્યામાં પારંગત એવા અગિયાર વિદ્વાન બ્રાહ્મણે ને પિતાના શિષ્ય પરિવાર સાથે આમંચ્યા હતા. યાની આસપાસ વીંટાયેલી માનવ-મેદનીએ જ્યારે ભગવાનના આવ્યાના સમાચાર જાણ્યા કે તરત યજ્ઞ છોડી દઈને ભગવાનના દર્શને એ મેદની ઊલટી પડી. આ જે આ અગિયાર વિદ્વાનેને થયું કે આવું માયાવી આકર્ષણ જમાવી બેઠેલો એ કર્યો પુરુષ છે? એ જેવા અને તેને પિતાની પાંડિત્યપ્રતિભાથી અજી દેવાના સંક૯૫થી સૌ પહેલાં ઈદ્રભૂતિ નામને વિદ્વાન ભગવાન પાસે આવ્યા. આવતાવેંત પ્રથમ દષ્ટિએ ભગવાનની તેજસ્વી, શાંત અને જ્ઞાનગંભીર મુખમુદ્રા જોઈ તેની કુંફાડા મારતી પાંડિત્યપ્રજાની ફણા આપોઆપ સંકોચાઈ ગઈ અને જ્યારે ભગવાને તેનું નામ Page #106 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જૈ. તીથી દિન અને તેના હદયમાં શલ્યની માફક ખૂયા કરતી શંકાનું પૂછયા વિના જ સમાધાન કર્યું ત્યારે તેને પિતાને પાંડિત્ય ગર્વ અકળાવવા લાગ્યા. તેને પ્રયત્ન જાણે સૂર્ય સામે ધૂળ ફેંકવા જે તેને ભાસવા લાગ્યો. આમ બીજાને આંજવા જતાં પોતે જ અંજાઈ ગયા જેવી તેની સ્થિતિ થઈ ગઈ. - એ પછી તે આ વાત તેના બે ભાઈ નામે અગ્નિભૂતિ અને વાયુતિના કાને વાયુવેગે પહોંચી ત્યારે તેઓ તેમજ વ્યવ, સુધર્મા, મંડિક-મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ એમ એક પછી એક અગિયારે વિદ્વાને પિતપોતાના શિષ્ય પરિવાર સાથે ભગવાન પાસે આવ્યા અને પોતપોતાની શંકાઓનું સમાધાન એ રીતે થતાં તેમને પાંડિત્ય અને પ્રતિષ્ઠાને ઘટાટો૫ આપોઆપ ઊતરી ગયો. અગિયારે બ્રાહ્મણે પિતાની ૪૪૦૦ની શિખામંડલી સાથે એ સ્થળે ભગવાનના શિષ્ય બન્યા અને ગણધર કહેવાયા. આ ગણધર ભગવાનના મુખમાંથી નીકળેલી ત્રિવેણી સવરૂપ ત્રિપદીને ઝીલી લઈ દ્વાદશાંગીની રચના અહીં કરી, જેને બચી રહેલે ભાગ આજે પણ આપણા સાહિત્યનો અક્ષયનિધિ બની રહ્યો છે. બીજા તબક્કામાં ભગવાને જેનધર્મનાં આસન લેકહૈયામાં સદા અચલ બન્યાં રહે એ ખાતર સામાજિક રચનાના એક ભાગ તરીકે શ્રમણુધર્મની માફક ગૃહસથધર્મને પણ દેશનાઝરે વહેતો કર્યો અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા-એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. છેલલે છેલ્લાં ભગવાને જ્યારે પિતાનું મરણ પામે Page #107 -------------------------------------------------------------------------- ________________ પાઠ્યપ ૮૭ આવેલું જાણ્યું ત્યારે કો મરણથી હતાશ ન થાય એ ખાતર સળ પ્રહરની દશનામાં ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયને ભગવાને અહીં જ ઉચ્ચાય. આ અધ્યયન દ્વારા લેકોને મોતને ભય જીતી લેવા, એટલું જ નહિ, મરીને પણ જીવવાને મંત્ર શીખી લેવાને પ્રબોધ કર્યો. એ પછી હસ્તિપાલ રાજાની રજજુગશાળામાં આ ઝળહળતી જ્યોતિ બુઝાઈ ગઈ અને નિર્વાણની પરમ શાંતિ પ્રાપ્ત કરી. એ દિવસે એકઠા થયેલા મલિક અને લિચ્છવિ વંશના રાજાઓએ ભગવાનની જ્ઞાતિના અભાવમાં નિવણને ઉત્સવ ઉજવવા દ્રવ્ય ઉદ્યોત પ્રગટાવ્યો, ત્યારથી “દિવાળી પર્વ અસ્તિત્વમાં આવ્યું. આજે પણ આ પર્વ માનવમાત્ર વિવિધ ભાવનાથી ઊજવે છે પણ તેનું ખરું રહસ્ય આ હકીકતને આભારી છે. આ રીતે ભગવાનની આરાધના સાધનાનો અહીંના વાતાવરણમાં ચિરંતન ગુંજતે પડઘે આજે પણ સંભળાયા કરે છે. એ પ્રાચીન કાળની પાવાપુરી આજે તે પાવા અને પુરી એ નામનાં બે ગામડાંઓમાં વિભક્ત થયેલી છે, જે ગામડાં એક માઈલના અંતરે એક બીજાથી છૂટા પડી ગયેલાં છે. આપણું તીર્થધામ પુરીમાં આવેલું છે. ગામની મધ્ય ભાગમાં વેતાંબર જેનેનું વિશાળ મંદિર અને બે ધર્મશાળાઓ છે. આ મંદિરને “ગામ મંદિર કહેવામાં આવે છે. મંદિરના મધ્ય ભાગમાં ભગવાન મહાવીરની સુંદર પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. તેની આસ Page #108 -------------------------------------------------------------------------- ________________ ea પૂ. ભા. હૈ. તીથભૂમિ L પાસ શ્રીઋષભદેવ, શ્રીચંદ્રપ્રભુ, શ્રીસુવિધિનાથ અને શ્રીનેસનાથ ભગવાનની મૂર્તિ છે. મૂ. ના. ની જમણી માજુએ શ્રીમહાવીર ભગવાનની પ્રાચીન પાદુકા સ્થાપન કરેલી છે. આ પાદુકાઓ અત્યારે જીજ્જુ હાલતમાં છે. કહેવાય છે કે ભગવાનના નિર્વાણ પછી થોડા સમયમાં આ પાદુકા અનાવવામાં આવી હતી, નવી પાદુકા પ્રભુની સન્મુખ પધરાવવામાં આવી છે. ડાબી બાજુએ અગિયાર ગણુધરાની પાદુકાઓ અને આગમાદ્ધારક દેહિઁગણિ ક્ષમાશ્રમણુની મનાહર મૂર્તિ છે. ગભારાની ચારે માજીના ખૂણાઓમાં ચાર ઢરીએ છે, તેમાં શ્રીવીરપ્રભુ, શ્રીસ્થૂલિભદ્ર, મહાસતી ચંદનમાલા, તથા દાદાજીની ચરણપાદુકાઓ બિરાજમાન છે. આ મંદિર સાહામણુ અને આકર્ષક છે. ગામ મંદિરથી પૂર્વદિશામાં અડધા માઈલના અ ંતરે એક ખેતરમાં એક સ્તૂપ ઊભેા છે. કહેવાય છે કે પહેલાં અહી સમવસરણ મંદિર હતું. ભગવાન મહાવીરે પાતાની છેલ્લી દેશના આ સ્થળે આપી હતી. અહીં જે પાદુકાઓ સ્થાપન કરેલી હતી તે જલમંદિરની નજીકમાં ધર્મશાળાની પાછળ આવેલા સમવસરજી મંદિરમાં પધરાવવામાં આાવી છે. ગામ મદિરથી સીધે રસ્તે જે સ્થાને ભગવાનના ૐના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યે તે સ્થળે તેમની ચિતા શાંત થઈ જતાં એ પુનિત રાખ જનતાએ ઉપાડચે રાખી અને ત્યાંની માટીને પણ ટાકા ખાતરી ખાતરીને ઉપાડી જતાં ત્યાં એક માટા ખાડા અની ગયા. એ સ્થળે આજે જળમંદિર છે. આ જળમંદિર ૮૪ વીઘા જેટલી જમીન કેલી છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ Qતા ઉગ છે. તે સાંજ પાવાપુરી મધ્ય ભાગમાં ઘણું ઊંડાણ છે. બારે માસ પાણી ભર્યું રહે છે. સરોવરમાં સાપ, માછલાં, દેડકાં, કાચબા વગેરે જળચર પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં રહે છે. કહેવાય છે કે એક બીજાને કદી હેરાન કરતાં નથી. અસંખ્ય કમળોથી છવાયેલા આ મનહર સરોવરની વચ્ચે ભગવાન મહાવીર સ્વામીનું મંદિર શોભી રહ્યું છે. રસ્તા ઉપરથી મંદિરમાં જવા માટે લાંબો કહેડાવાળા સુંદર પૂલ બાંધે છે. તેના મુખ્ય દરવાજા ઉપરની એક મેડીમાં ચાઘડિયાં બેસે છે, જ્યાં સાંજ-સવાર નોબત ગગડયા કરે છે. ભગવાનના મોટા ભાઈ રાજા નંદિવને આ સ્થળે મંદિર બંધાવ્યું એમ કહેવાય છે અને કેટલાયે ઉદ્ધારા થયા પછી આજે આ સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે. આ મંદિ૨માં મૂળનાયકના સ્થાને ભ. મહાવીરની ચરણપાદુકાઓ સ્થાપના કરેલી છે. તેની બંને બાજુએ શ્રીગૌતમસ્વામી અને શ્રીસુધર્માસ્વામીની ચરણપાદુકાઓ છે. મંદિરની ભમતીમાં ગણધર, સોળ મહાસતીઓ, ચંદનબાળા અને દાદાજીની મૂર્તિઓ બિરાજમાન છે. જળમંદિરની પાસે રસ્તા ઉપર મહેતાબકુંવરીએ બંધાવેલું એક મોટું શિખરબંધી જિનાલય છે. તેમાં મૂઠ ના શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ બિરાજમાન છે. ઉપરના માળમાં ચૌમુખજી છે. આ દેરાસરની બાજુમાં બાબુ બુદ્ધિસિંહજી ધેડિયાએ બંધાવેલી ધર્મશાળા છે. ત્યાંથી થાય છેટે એક ગલીમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિ સમવસરણની રચનાવાળું પાકી બાંધણીનું મંદિર-છત્રી છે. આ છત્રી વિશાળ જગા ઉપર બંધાયેલી હોવાથી રમણીય લાગે છે. છત્રીના મધ્યભાગમાં શ્રી મહાવીર સ્વામીની ચરણપાદુકા ગોઠવાયેલી છે. આ ચરણપાદુકાઓ ઉપર્યુક્ત સ્વપમાંથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. આ છત્રીની નજીકમાં બાબુ સીતાપચંદજી નાહરે બંધાવેલી વિશાળ ધર્મશાળા છે. તેની સામી બાજુએ કાલુ આબુએ બંધાવેલી ધર્મશાળા અને બગીચે આવેલો છે. તેની પાસે જળમંદિરમાં જવાને મેડીબંધ દરવાજે આવે છે. આ દરવાજા પાસે જ બેઠીબાંધણની એક ધર્મશાળા પણ છે. જળમંદિરથી થોડે છેટે જળમંદિરના કિનારા ઉપર જ થોડાં વર્ષો પહેલાં દિગંબરીઓએ એક વિશાળ ધર્મશાળા અને તેમાં એક શિખરબધી જિનાલય બંધાવ્યું છે. શ્રીવીર ભગવાનના નિવણદિવસે–ગુજરાતી આસો વદિ અમાવાસ્યાના દિવસે આ તીર્થમાં મોટે મેળે ભરાય છે. દૂર દૂરથી હજારે યાત્રીઓ એકઠા થાય છે અને નિર્વાણઉત્સવ ઊજવે છે. કાતિક સુદિ ૧ના દિવસે ભગવાનની રથયાત્રા નીકળે છે. પુરી ગામ વેતાંબર જૈનેના તાબામાં છે. એ ઉપરાંત બીજાં પણ બે-ત્રણ ગામે જેનેની હકુમત હેઠળ છે. અહીં સંઘની પેલી છે, જે અહીંનાં બધાં શ્વેતાંબરી મંદિરની સારસંભાળ રાખે છે અને ગામને વહીવટ કરે છે. બી. બી. એલ. જેમાં પાવાપુરી સ્ટેશન પણ થયું છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૯. કુંડલપુર–વડગામ [નાલંદા] પાવાપુરીથી પગરસ્તે ૮ માઈલ દૂર “કુંડલપુર અવાય છે. પાવાપુરીથી પાકે રસ્તે આવતાં ૧૨ માઈલ થાય. છે. તેમાં છેલ્લા બે માઈલને રસ્તો કાઢે છે. પાવાપુરી ટેશનથી ૧૫ માઈલ દૂર બડગામ (ગમ્બર ગામ) છે, જેને આપણે કુંડલપુર-નાલંદા નામે ઓળખીએ છીએ. પ્રાચીન કાળમાં નાલંદા રાજગૃહનું ઉપનગર હતું, અનેક ધનાઢયો વસતા હતા, અને અનેક કારખાનાઓથી આ પરૂં પ્રવૃત્તિમય હતું. ભગવાન મહાવીરે અહીં ચાતુર્માસ ગાળ્યાં હતાં અને અનેક ભાવકને ધર્મમાર્ગમાં જોયા હતા. શૈશાળકને ભગવાન મહાવીરનો મેળાપ અહીં જ થયો હતો. ભગવાનના ગણધર પૈકી ત્રણ ગણધર ઈતિ ગૌતમ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના ત્રણ ભાઈઓને જન્મ અહીં જ થયે હતે. ભગવાન બુદ્ધ અહીં કેટલુંકે રહ્યા હતા. તેમના મુખ્ય. શિષ્ય સારિપુરનાં જન્મ અને નિર્વાણ આ સ્થળે થયાં હતાં. વિવિધ તીર્થક૫” ઉપરથી જણાય છે કે “અહીં પહેલાં કલ્યાણક પની પાસે શ્રીગૌતમસ્વામીનું સ્થાન હતું. તીર્થમાળાઓના કથન મુજબ એ સ્થાન “યાત્રાષાણુ” (યાત્રા સ્થાન)ના નામે લેકમાં પ્રસિદ્ધ હતું. એક કવિ કહે છે કે અહીં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું તેથી તે સ્થળ યાત્રાષાણુના નામથી પ્રસિદ્ધ થયું હતું. પં. હંસસેમ નામના યાત્રી પોતાના સમયમાં (સં. Page #112 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જૈન તીર્થભૂમિઓ ૧૫૬૫ માં) અહીં સેળ મંદિર હોવાને ઉલેખ કરે છે. ' તે પછી પં. જયવિજય સં. ૧૬૪ માં અહીં આવ્યા ત્યારે ૧૭ મંદિર અને તેમાં ૧૭ પ્રતિમાઓ હોવાનું કહે છે. તે પછી શ્રીવિજયસાગર નામના યાત્રી, અહીં ૨ મંદિરો હતાં એમ કહે છે, જ્યારે સૌભાગ્યવિજયજી સં. ૧૭૫માં અહીં ૧ મંદિર અને બીજાં પ્રતિમા વિનાનાં મંદિરે દશામાં છે એમ કહે છે. આ હકીક્ત ઉપરથી જણાય છે કે અઢારમા સિકાની શરૂઆતમાં અહીં કાળઝપાટે એ લાગે જેથી ૧૭ મંદિ૨માંથી માત્ર એક જ બચી રહ્યું. અત્યારે ગામના છેડે એક જૈન ધર્મશાળા છે. તેમાં જ એક મોટું જિનાલય ઊભું છે. મૂ.ના. શ્રી ઋષભદેવ ભગવાનની શ્યામવર્ણ પ્રાચીન પ્રતિમા તેમાં બિરાજે છે. મૂના.ની બને બાજુએ મળીને ૯ પ્રાચીન મૂર્તિઓ છે. વળી, ડાબી બાજુએ ચેકીની છત્રીમાં ૨ નાની મૂર્તિઓ બિરાજે છે. મંદિરના રંગમંડપની સામે બહાર જવાના રસ્તા પાસે જ નંદીશ્વર દ્વીપની રચના કરેલી છે અને તેની પાસે કેટલીક મૂતિઓ મૂકેલી છે. ધર્મશાળામાં કુવાની નજીક એક સુંદર નાની છત્રી શોભી રહી છે. તેમાં દાદાજીનાં પગલાં છે. ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' પૃ. ૧૭. ૨. એજન ૫, ૩૦. ૩. એજન ૫, ૩૦. ૪. એજન ૫, ૯૧. Page #113 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી નાલંદા વિશ્વવિદ્યાલય એક તરફ બૌહોની ભૂતકાલીન કીર્તિનું કરુણ ગીત સંભળાવતાં અવશેષ જેવાય છે. તે સાતમ-આઠમી શતાબ્દીમાં પૂર્ણ જાહોજલાલી જોગવતા નાલંદા વિશ્વવિદ્યાલયના નામથી ખ્યાતિ પામેલા વિદ્યાપીઠનાં પ્રાચીન ખંડિયેર છે. સરકારી પુરાતત્વ સંશોધનખાતા તરફથી હમણું ખોદકામ થયું ત્યારે આ સંસ્કારધામનાં ખંડિયેરેને પત્તો લાગ્યું છે. પુરાતત્વના અભ્યાસીઓને આ સ્થળ દર્શનીય છે. અત્યાર સુધીમાં અહીં જે ખેદકામ થયું છે તે કરતાંયે ભૂમિના વધુ સ્તર બેદી કાઢવામાં આવે તે બૌદ્ધો પહેલાની પ્રાચીન જૈન સામગ્રી હાથ લાગે એમ છે. ૩૦. રાજગૃહી. નાલંદા સ્ટેશનથી રેલ્વે રસ્તે ૮ માઈલ દૂર રાજગિર નામના છેલ્લા સ્ટેશને ઉતરાય છે. આ ગામના નાકા ઉપર બે મોટી જૈન ધર્મશાળાઓ સામસામે આવેલી છે, ધર્મશાળામાં કારખાનાની પેઢી છે અને યાત્રાળુઓને હરેક પ્રકારની સગવડ મળે છે. આ બંને ધર્મશાળાની વચ્ચે પડતા રસ્તે ગામ તરફ જતાં કેટયુક્ત એક વિશાળ કંપાઉંડમાં શિખરબંધી એ ભવ્ય મંદિર આવેલાં છે, આ બે મંદિરો પૈકી એક મૂ૦ ના શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું છે. મૂળનાયકની મૂર્તિનું શિલ૫ કુલ૫ાક તીર્થના જિનબિંબનું સમરણ કરાવે છે, આ મૂર્તિ ઉપર સં.૧૧૧૦ને Page #114 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે તીર્થભૂમિએ લેખ હેવાનું કહેવાય છે. મંદિરમાં બે બાજુએ બે ગભારા છે. એકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને બીજામાં શ્રીષભદેવ ભગવાનની મૂતિઓ બિરાજમાન છે. એ સિવાય બીજા જિનબિબે પણ છે. બીજું શીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મૂળનાયક ભગવાનની શેભનીય શ્યામલ મૂર્તિ છે. તેમની બાજુમાં શ્રી શાંતિનાથ ભગવાન છે અને તેના ઉપર સં. ૧૧૧૦ ને લેખ છે. આ મંદિરમાં ધના-શાલિભદ્રની વેત ઊભી કૃતિઓ છે અને બીજી પ્રાચીન શિલ્પકળાની વિવિધ આકૃતિઓ નજરે ચડે છે. અહીં પાંચ પહાડે છે તે એક બીજાથી સંકળાયેલા છે. ધર્મશાળાથી વિપુલગિરિની યાત્રાએ જતાં દિગંબર મંદિર, દિગંબર ધર્મશાળા અને ડાકબંગલે આવે છે. દિગંબર કોઠીથી જમણા હાથે નાહર બાબુનું શાંતિભવન છે. તેના બગીચામાં બુદ્ધદેવનાં પાંચ સ્તૂપ, મૂતિ તેમજ વિપુલાચલ સંબંધી કાળા પથ્થર ઉપર કરેલે લેખ દીવાલમાં જડેલ છે. ૧. વિપુલગિરિ ધર્મશાળાથી ૧ માઈલ દૂર વિપુલગિરિની તળેટી છે ત્યાં ગરમ પાણીના પાંચ કુંડ આવેલા છે. તળેટીથી વિપુલગિરિ પહાડીને રસ્તે વાંકોચૂકો અને વચ્ચે આડાઅવળા પડેલા પથ્થરોને લીધે કઠણ લાગે છે. અહીં પ્રાચીન સમયની નાની દેરીઓ છે. એક મંદિર છે જેમાં અઈમુત્તા મુનિની ઊભી મૂર્તિ છે અને જમણી બાજુએ આદીશ્વર ભગવાનનાં પગલાં છે, જે ભારગિરિના Page #115 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી પ પડી ગયેલા મંદિરમાંથી અહીં લાવવામાં આવ્યાં છે. ડામી આજીએ કમલપત્ર ઉપર પધરાવેલી શ્રીમહાવીરસ્વામીની પાકા છે. ૨. રત્નગિરિ : વિપુલગિરિ પહાડીના જોડાણમાં જ નિરિ નામની પહાડી છે. તેના ઉપર ઉત્તરાભિમુખ શ્રીશાંતિનાથ ભગવાનનું મદિર છે. વચ્ચેના સ્તૂપ ઉપર શ્રીશાંતિનાથ, શ્રીપાર્શ્વનાથ, શ્રીવાસુપુજ્ય અને શ્રીનેમિનાથ ભગવાનની ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે. ૩. ઉદયગિરિ : આ ટેકરી ઉપર જવાના માર્ગે રાજિંગરથી ગયા સુધી જવાના ધારી સડક માર્ગ આવે છે. આ ટેકરી પર ચડાવ સીધે હાવાથી કઠણુ છે. અહીં પૂર્વાભિમુખ કિલ્લામાં આવેલું મદિર પશ્ચિમાભિમુખ છે. તેમાં મૂ॰ ના શ્રીશામળિયા પાર્શ્વ - નાથની સુંદર મૂર્તિ ક્ણુના કળામય વળાંકથી અનેલા છત્ર નીચે વિરાજમાન છે. મૂ॰ ના૦ ની જમણી બાજુએ શ્રીપાશ્વ નાથ ભગવાન અને ડાખી ખાજીએ શ્રીમુનિસુવ્રતસ્વામીની પાદુકાઓ છે. મંદિરના ચારે ખૂણે ચાર દેવકુલિકાઓ છે, તેમાં શ્રીપાર્શ્વનાથ, શ્રીઆદિનાથ, શ્રીનેમિનાથ તેમજ શ્રીપદ્મપ્રભ જિનેશ્વરની પાદુકાઓ ગોઠવેલી છે. અહી' પડી ગયેલાં દેરાસરાનાં ખડિયા જોવાય છે. આ પહાડ ઉપરથી ગુડ્ડાયાનું મંદિર જોઈ શકાય છે. પહાડથી નીચે ઊતરી આવતાં યાત્રિકાને ભાત અપાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬ પૂ. ભા. જે તીથભૂમિએ સુર્વણગિરિઃ આ ટેકરી ઉપર ચડતાં એક જૂની વંડીમાં શિલાલેખ છે. આ સ્થળ જરાસંધ રાજાના અખાડા તરીકે ઓળખાય છે. આગળ જતાં કુંડ આવે છે તેની સામેથી જ ચડાવ શરૂ થાય છે. માર્ગમાં પડેલી મોટી શિલાઓ ઉપર થઈને મંદિર પાસે અવાય છે. અહીં શ્રીષભદેવ ભગવાનનું નાનું મંદિર પૂર્વાભિમુખ છે. દેરાસરનાં જૂનાં ખંડિયેર પડેલાં છે. વૈભારગિરિ આ પહાડનો ચઢાવ સરળ છે. પહાડના પાછલા ભાગમાં શ્રેણિક રાજાને ભંડાર અને રોહિણિયા ચારની ગુફાનાં સ્થળો છે. આ સ્થાને પાસેથી પણ ઉપર ચડી શકાય એ માર્ગ છે પરંતુ રસ્તે વિષમ હોવાથી લાંબા છતાં સીધા માર્ગે જવું વધારે સલાહભર્યું છે. પહાડ ઉપર (૧) શ્રી મહાવીરસ્વામીનાં પગલાંવાળું દેરાસર છે. ચારે તરફ ચાર દેરીઓમાં શ્રી પાર્શ્વનાથ, શ્રીકુંથુનાથ, શ્રીસુપાર્શ્વનાથ અને શ્રી પદ્મપ્રભ પ્રભુની પ્રતિમાઓ બિરાજમાન છે. (૨) શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાવાળા મંદિરમાં ધના–શાલિભદ્રની મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પાસેના પડી ગયેલા મંદિરમાંથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. (૩) શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાનનાં પગલાંવાળું મંદિર છે. (૪) શ્રીજગતશેઠે બંધાવેલું મંદિર ડાબી બાજુએ છે અને જમણી બાજુએ પુરાણું મંદિ૨ના ખંડિયેર જેવાય છે. પહાડની છેક ઉપર જતાં શ્રીગૌતમ Page #117 -------------------------------------------------------------------------- ________________ જગૃહી હવામીનું મંદિર આવે છે, જેમાં અગિયાર ગણધર ભગવાનની પાદુકાઓ એમની આ નિર્વાણભૂમિનું સ્મરણ કરાવે છે. અહીંથી પાવાપુરી અને ગુણયાનાં જળમંદિર વગેરેનું દશ્ય દૂર દૂર ક્ષિતિજમાં આભસ્પશી એકાકાર બની જતું નેવાય છે. રાજગૃહી અને બીજી પહાડીઓનું દશ્ય, નીચે તરતાં ઉના અને ઠંડા પાણીના કુંડે તાજગી પ્રેરે છે. ચારે તરફ ફેલાયેલી નિર્જન શાંતિમાં ઝાડ, પાન, કુંડ અને મંદિરનું દર્શન સહાનુભૂતિ પ્રેરતું આહ્લાદક બને છે. ગમે તેવાને પણ અહીંનું મુક્ત વાતાવરણ આધ્યાત્મિક ભાવનું સિંચન કરે જ છે. પહાડની નજીકમાં શાલિભદ્રની નિમોલ્ય કુઈ વીર પાષાળ, ગઢમાં શ્રેણિક મહારાજાને મહેલ અને નંદ મણિચારની વાવ વગેરે સ્થળે જોઈને એ સમયની આ નગરીની ભવ્યતા કેવી હશે એને ખ્યાલ પ્રાચીન વર્ણને ઉપરથી થઈ આવે છે. અહીં “નાયધમકહા” નામના જૈન આગમ ગ્રંથમાં નંદ મણિયાર નામના શ્રેષ્ઠીએ વૈભારગિરિ ઉપર એક વિશાળ પુષ્કરણ બંધાવી હતી તેનું મનહર વર્ણન કરેલું છે, તે જોઈએ: વૈભાર પર્વતની પાસે સમચોરસ, સરખા કાંઠાવાળી, અનેક જાતનાં પુષ્પથી સુગંધિત, અને પુની ગંધથી છકેલા ભમરા તથા સારસ વગેરે અનેક જલચર પંખીઓના અવાજેથી ગુંજાયમાન એવી મોટી પુષ્કરણ બંધાવી. “તેની ચારે દિશામાં તેણે ઘટાદાર વૃક્ષોની ગાઢ છાયાવાળા અને સુગંધિત પુષ્પવાળી લતાઓથી બહેકતા તી.૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ ચાર વનખંડે તિયાર કરાવ્યા. “ ત્યાર બાદ પૂર્વના વનખંડમાં તેણે અનેક સ્તંભેથી સુશોભિત અને અત્યંત મનોહર એવી એક મોટી ચિત્રસભા બંધાવી તેમાં પ્રેક્ષકોને પ્રસન્ન કરે તેવાં અનેક પ્રકારનાં લાકડાનાં રમકડાં, પુસ્તની બનાવટો, વિવિધ જાતનાં ચિત્રો, માટીની અનેક પ્રકારની સજાવટે, જુદી જુદી જાતનાં ગૂંથણ કામ, તથા વીંટીને, ભરીને અને સમૂહ કરીને તૈયાર કરેલા આ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા. તે પ્રત્યેકની સમજ આપનારા નિપુણ કારીગર, તેમજ વિવિધ પ્રકારનાં ગાયન વાદન કરનારા ગાયકે, તથા કુશળ નટે ને ત્યાં પગાર આપીને રોકવામાં આવ્યાં હતા. શ્રમથી કંટાળીને નગર બહાર વિહાર કરવા આવનાર લોકો તે સભામાં નિરંતર બિછાવી રખાતાં આસન ઉપર બેસીને પ્રસન્નતાપૂર્વક તે દેખા જોતા, સંગીત સાંભળતા અને નાટકને રસ લઈ પિતાને શ્રમ દૂર કરતા. દક્ષિણના વનખંડમાં અનેક જલ2ાથી ભિત, વિશાળ, ભવ્ય, ઊંચી તથા સહેલાઈથી સ્વચ્છ થઈ શકે તેવી એક પાકશાળા તૈયાર કરાવી હતી. તેમાં ખાન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારની વિપુલ ભેજનસામગ્રી તૈયાર કરવા પાકશાસ્ત્રમાં પ્રવીણ રસોઈયાઓને રોકેલા હતા. તે રસેઈયાઓ ત્યાં આવનારા શ્રમણો, બ્રાહ્મણ, અતિથિએ, પણ લોકો અને માણસને તે જનસામગ્રી છૂટે હાથે આપતા. ત્યાં આવનાર કઈ ભૂખ્યું ન જાય તેવી નંદ મણિયારની ખાસ આજ્ઞા હતી. Page #119 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી પશ્ચિમના વનખંડમાંથી ચારેકોરથી વિપુલ પ્રકાશ અને સ્વચ્છ હવા આવી શકે તેવું એક મોટું ઔષધાલય બંધાવ્યું હતું. ત્યાં અનેક વૈદ્યો, વૈદ્યપુત્ર રાગની પરીક્ષા કરનારા અનુભવી અને તર્કથી રોગને સમજનાશ ચતુર માણસોને રોકવામાં આવ્યા હતા. તેઓ ત્યાં આવનાર સર્વ ગીઓ, ગ્લાન, દુબલ અને અનેક વ્યાધિથી પીડાયેલા લેકની નિદાનપૂર્વક ચિકિત્સા કરતા હતા. ચિકિત્સા ઉપરાંત રાગીઓના ઉપચાર અને ખાનપાનની પણ ત્યાં સંભાળભરી વ્યવસ્થા હતી. “ઉત્તરના વનખંડમાં નંદ શેઠ એક મોટી આલંકારિક સમા બનાવરાવી હતી. ત્યાં આવનારા લેકેને સવચ્છ કરનારા અનેક આલંકારિક પુરુષે (હજામ) રાખવામાં આવ્યા હતા. કેટલાય શ્રમણ, અનાથ, ને, રેગીએ અને દુલે તે સભાને લાભ લઈ સ્વચ્છ થતા. “રાજગૃહમાં આવતા કે રહેતા અનેક મુસાફરે, કાયદિયાએ, કાવડિયાઓ, અને કારીગરે, ઘાસ, પાંદડાં અને લાકડાંના ભારા લઈ જનારા અનેક અનાથ અને સનાથ લેક તે નંદા પુષ્કરણીમાં નાહવા, પાણી પીવા અને પાણી લઈ જવા વારંવાર આવતા તથા કેટલાક તો ત્યાં આવીને માત્ર જલક્રીડા કરતા. પુષ્કરણકાંઠે ઊભા કરેલા કેળના મંડપમાં, લતા કે જેમાં અને પક્ષીઓના અવાજથી કલકલિત અનેક પ્રકારની પુપની પથારીઓમાં સાયે વિહારે નીકળેલા રાજગુહવાસીઓ આરામ કરતા. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પૂ. ભા. જે. તીર્થભૂમિએ “એ પુષ્કરણને લીધે આખા રાજગૃહમાં અને તેની ચારે બાજુ નંદ મણિયાર ખૂબ પ્રસિદ્ધ થયા. જ્યાં જઈને સાંભળો ત્યાં લોકો તેને જ ગુણ ગાતા અને કહેતાઃ “ધન્ય છે નંદ મણિયારને! સફળ છે એને મનુષ્યજન્મ! અને ધન્ય છે તેનાં માતપિતાને!” ૧ આ દૃષ્ટાંતકથામાં આલેખાયેલું પુષ્કરણનું વર્ણન આજનાં આલીશાન “સેનિટેરિયમ” ને પણ ઝાંખું પાડે એવું છે. વસ્તુતઃ વાસ્તુકળા અને સુખ સગવડની સમગ્ર સામગ્રી આજના યાંત્રિક યુગ કરતાચે અઢી હજાર વર્ષ પહેલાં કેવી ચઢિયાતી હતી તેને ખ્યાલ આ વર્ણનથી સહેજે આવી જાય છે. ભગધ: ભગવાન મહાવીરના સમયમાં મગધ પ્રસિદ્ધ દેશ હતો. આર્ય દેશોમાં મગધની ગણના પહેલી છે અને ભગવાન મહાવીરના પ્રચારક્ષેત્રોમાં આ દેશ મુખ્ય હતું. તેમણે આ દેશમાં અનેક ચાતુર્માસે વીતાવ્યાં હતાં. આજના સમગ્ર પટણુ અને ગયા જિલે તેમજ હજારીબાગના કેટલાક ભાગને પ્રાચીન મગધમાં સમાવેશ થતો હતે. | વેદમાં આ દેશને “કીકટ' નામે ઉલ્લેખ કરેલ છે. અથર્વવેદમાં તેનું “મગધ” નામ આપે છે. બ્રાહ્મણ ધર્મના ગ્રંથમાં મગધદેશને “ત્રાત્ય દેશ પણ કહ્યો છે ને મગધમાં તીર્થયાત્રાના કારણ સિવાય પ્રવેશ કરવા તેમાં નિષેધ કરે છે. ત્યાં વધુ વખત રહેનારને પ્રાયશ્ચિત્ત કરવાનું પણ ફરમાવેલું ૧. ભગવાન મહાવીરની ધર્મકથાઓપં. બેચરદાસ, પૃ.૯૮-૧૦૦ Page #121 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી ૧૧ છે. ખસા વષ પહેલાંના એક જૈન યાત્રાએ તેમની આન્યતા વિષે નોંધ્યું છે કે— “કાશીવાસી કાગ સૂઇ સુત લઇ, મધ સુએ નર ખર હુઈ એ.” ---કાગડા પણ કાશીમાં મરે તે માણસ મધમાં મરે તો ગધેડા થાય; તરફના લાકામાં પ્રચલિત છે. મુકિત પામે પરંતુ એવી માન્યતા આ આ હકીકત પતાવી આપે છે કે મગધમાં જૈન અને મૌદ્ધ ધર્મીના ખૂબ પ્રચાર હતા તેથી બ્રાહ્મણધમી લેાકાને એમાંથી ચાવી લેવા માટે આવા કડક આદેશ કરવામાં આવ્યા હતા. આ મગધ દેશનું પાટનગર ‘ રાજગૃહ ’ હતું. આજકાલ રાજગૃહ ‘રાજગિર” નામે ઓળખાય છે, જેની પાસે માહાગિરિ પર્વતમાળાના પાંચ પહાડ છે. અહીં શ્રીમુનિસુવ્રતસ્વામીના જન્મ થયા હતા. તે પછીના ઈતિહાસ "ધકારમાં છે પશુ જ્યારે જરાસધ મગધના રાજવી થયા ત્યારથી મગધની મહિમા ગાજતા થયેા. ભગવાન મહાવીરના સમયે ખિ'બિસાર–શ્રેણિક નામે પ્રતાપી રાજા ત્યાં રાજ્ય કરતા હતા. • આશ્યક નિયુક્તિ 'ની અવ`િમાં લખ્યું છે કે, પહેલાં આ ‘ક્ષિતિપ્રાંતેષ્ડત' નામે નગર હતુ. તેને ક્ષીણવાસ્તુક થયેલું જાણીનેતિશત્રુ રાજાએ તે ઠેકાણે ચનકપુર’ સ્થાપ્યું. કાળે કરીને તે પણ ક્ષીણ થતાં ‘ઋષભપુર’ સ્થપાયું. તે પછી તેને ‘કુશાગ્રપુર' એવું નામ અપાયું. તે આખુ મળી ગયા પછી શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાએ ત્યાં ‘રાજગૃહ’ વસાવ્યું. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પૂ. ભા. જે તીર્થભૂમિ શ્રેણિકના રાજત્વકાળમાં રાજગૃહીની બહાર અનેક ઉલાને હતાં. તેમાં ભગવાન મહાવીર અને બુદ્ધે કેટલાંયે ચાતુર્માસ પસાર કર્યા હતાં અને તેથી જ બંને ધર્મના શ્રામાં તેને વારંવાર ઉલેખ કરેલ જેવાય છે. ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદેશકમાં રાજગૃહીના ઊના પાણીના ઝરા વિષે ઉલ્લેખ છે. તેનું નામ મહાતપતરપ્રભ” આપેલું છે, તે હદ પાંચસે ધનુષ્ય લાંબુ હતું. ચીની પ્રવાસી ફાહિયાને અને હુએનત્સાંગે ઊના પાણીના કરાઓ જોયાની હકીકત નેંધી છે. બૌદ્ધ ગ્રંથોમાં આ ઝરાને “તપદ” નામે ઓળખાવ્યો છે. એક કાળે આ નગરીને ઘેરા ૪૮ ગાઉમાં હતે. શાલિભદ્ર અને ધન્ના જેવા અનર્ગત સંપત્તિ ધરાવતા અનેક ધનાઢયો અહીં વસતા હતા. કેટકેટલાયે જેના પ્રાસાદથી આ નગરી શોભાયમાન હતી. દુનિયાની કોઈ પણ ચીજ અહીંની કુત્રિકાપણમાંથી મળી શકતી હતી. અહીં કયવના શેઠ, પુશ્ય શ્રાવક, મેઘકુમાર, જંબૂક કુમાર, નંદિષેણ, હિય અને સુલસા જેવા પુણ્યાત્માઓએ જન્મ ધારીને આત્મકલ્યાણ કર્યું હતું. વિચક્ષણ મંત્રી અભયકુમારે અહીં દીક્ષા લીધી હતી અને પ્રસન્ન રાજર્ષિ જેવાની આ કેવલ્યભૂમિ બની હતી. ધન્ના કાકંદી જેવા અનેક મહાત્માઓએ અહીં અનશનથી નિર્વાણ મેળવ્યું હતું. પાંચે પહાડ ઉપર સં. ૧૭૦૦માં બધાં મળીને ૧૫૦ જિનમંદિર અને તેમાં કુલ ૩૦૩ જિનબિબે હતાં એમ * પ્રાચીન તીર્થમાળાઓ ઉપરથી જણાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ બિહાર ૧૭ પણ આજે તો એ નગરી એક નાના ગામડાંમાં આવેલાં ગાડાં ઝુંપડામાં જ સમાઈ જાય છે. છતાંયે અવશે ઉપરથી તેની ભવ્યતાના વર્ણનનું સ્મરણ થઈ આવે છે. ૩૧, બિહાર રાજગિરના રેલવે સ્ટેશનથી રેલવે દ્વારા રવાના થઈ બિહાર શરીફ સ્ટેશને ઉતરાય છે. સ્ટેશન ઉપર એક ધર્મશાળા છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર મેથિયાન મહોલ્લામાં એક વિશાળ જૈન ધર્મશાળા છે. ધર્મશાળામાં પેસતાં છેડે દૂર જમણે હાથ તરફ મૂ ના. શ્રીમહાવીર ભગવાનનું દર્શનીય મંદિર છે ને માળ ઉપર મૂ, ના. શ્રી શાંતિનાથ ભગવાન છે. અહીં એક પ્રાચીન પંડિત શિલાલેખ છે, તેમને ડેક ભાગ વંચાય છે. શહેરમાં બજાર નજીક એક ગલીમાં બે જૈન મંદિર છે. તે પૈકી એકમાં મૂ. ના. શ્રીચંદ્રપ્રભ ભગવાન અને બીજામાં શ્રી અજિતનાથ ભગવાન બિરાજમાન છે. શું ચાખંડી મહોલ્લામાં શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર વિશાળ અને ઊંચી બાંધણીનું છે. ચારે તરફની ઓરડીમાં શ્રીચંદ્રપ્રભુ, શ્રી પાર્શ્વનાથની ફણાવાળી સુંદર શ્યામલ મૂર્તિ અને પાદુકાઓ બિરાજમાન છે. તેની પાસે ઉપાશ્રય છે. અહીંથી થોડુંક આગળ ચાલતાં વનના ભાગમાં એક બગીચામાં દાદાજીની રહી છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પૂ ભા. જે. તીર્થભૂમિએ બિહારને શાસ્ત્રોમાં તંગિયા નગરી કહેવામાં આવે છે. અત્યારે પણ બિહારથી ૪ માઈલ દૂર તુગી નામનું ગામડું છે. ચેટક રાજાની વૈશાલી નગરી આને કહેવામાં આવે છે પરંતુ શોધખેળના પ્રમાણેથી નકકી થયું છે કે, ગુફફરપુર જિલ્લામાં આવેલું બેસાડપટ્ટી એ જ વૈશાલી નગરી છે. - ભગવાને અહીં સ્થપણાનું અગિયારમું ચાતુર્માસ કર્યું હતું. - ઉદતપુરીને પ્રસિદ્ધ બોદ્ધ વિહાર અને વિદ્યાપીઠ અહીં હતાં. અત્યારે આ શહેરમાં જૂની ઢબની બાંધણી દેખાઈ આવે છે. બજાર મોટું છે. મોટે ભાગે મુસલમાનોની વસ્તી છે. ૩૨. પટણા બિહાર શરીફ બી. બી. એલ રેલ્વે દ્વારા રવાના થઈ અતિયાપુર જંકશને ગાડી બદલી ઈ. આઈ. રેલવે દ્વારા પટણ સ્ટેશને ઉતારાય છે. આ નગરનું પ્રાચીન નામ પાટલીપુત્ર. જૈન ગ્રંથમાં આ નગરની ઉત્પત્તિ અને અહીં બનેલી અનેક જૈન ઘટનાઓની હક કત સંગ્રહાયેલી છે. એટલું જ નહિ, ભ. મહાવીર પછી મગધની આ રાજધાનીની ગાદીએ આવેલા રાજવંશમાં જેનધર્મની અવિચ્છિન્ન પરંપરા ચાલી આવી તેને રસિક ઈતિહાસ એ પૂરા પાડે છે અને જૈનધર્મના પ્રભાવ તેમ જ વિસ્તારની કલપનાનું અને બ્રાહ્મણોએ પ્રવેશવાને પણ નિષેધ કરે Page #125 -------------------------------------------------------------------------- ________________ પટ ૧૦૫ એવા આ વાત્ય પ્રદેશનું આબેહુબ ચિત્ર આપણી સમક્ષ દેરાઈ જાય છે. આપણે તેના ઉપર ઊડતી નજર નાખી લઈ જૈનધર્મના આ કેંદ્રની મહત્તા માપીએ. જૈન ગ્રંથે આ નગરની ઉત્પત્તિ વિશે કહે છે: રાજગૃહમાં રહેતા કણિકને પિતાના પિતા શ્રેકિના મરણ પછી એ નગરમાં રહેવાનું ન રુચ્યું તેથી તેણે ચંપાપુરી વસાવી મગધની રાજધાની ત્યાં ફેરવી નાખી; તેમ કણિકના મરણ પછી તેના પુત્ર ઉદાયીને ચંપાપુરીમાં મન ન લાગ્યું. તેણે પાટલીપુત્ર નામે નવું નગર વસાવ્યું. આ હકીકતને “વાયુપુરાણ” પણ ટેકે આપે છે. તે જણાવે છે કે, ઉદાયીએ પિતાના રાજકાળના ચોથા વર્ષે કુસુમપુર (પાટલીપુત્ર) વસાવ્યું. એટલે વિ. સં. પૂર્વે ૪૪૪ માં તે ગાદીએ આવ્યું હતું, આથી વિ. સં. પૂ. ૪૪૦ ની આસપાસ તેણે પાટલીપુત્ર વસાવ્યું હોય. કથા કહે છે કે, ઉદાયીએ જ્યારે પિતાના મંત્રીને સ્થળની શોધ માટે મોકલ્યો ત્યારે રાજસેવકે ફરતા ફરતા ગંગાને કિનારે આવ્યા અને ત્યાં ખૂબ ઘટાદાર પાટલાવૃક્ષને જેરું. એ વૃક્ષની ડાળે પપે બેઠો હતો. તેના મેંમાં ગંગાનું પાણી ઊછળીને આપોઆપ પડતું હતું. આ જોઈને નૈમિનિકોએ સૂચવ્યું કે જેમ પપૈયાના મોંમાં સ્વતઃ કાણું પડે છે તેમ અહીં જે નગર વસાવ્યું હોય તે સમૃદ્ધિ પણ સ્વતઃ ખેંચાઈ આવે. આ ફળાદેશને અનુલક્ષી ઉદાયી રાજાએ પાટલા વૃક્ષ ઉપરથી પાટલીપુર કે પાટલીપુત્ર નગરની સ્થાપના કરી. અહીં કસમાં પુષ્કળ પ્રમાણમાં થતાં હોવાથી કુસુમપુર કે પુપપુર એવા નામે પણ એ સંધાતું હતું. Page #126 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિ જોતજોતામાં મગધની રાજધાનીને છાજે એવી આ નગરીની વૈવિધ્યભરી રચના કરવામાં આવી. વર્ણનકારે કહે છે કે, ગંગા અને શેણ નદીના સંગમ ઉપર દક્ષિણ-પૂર્વ કિનારે પાઘડીપને આ નગર વસ્યું હતું. એની લંબાઈ છે કાસ અને પહેળાઈ બે કેસની હતી. શહેરને ફરતે વિશાળ કેટ હતું, તેને છસે બુરજ અને ચોસઠ દરવાજા હતા. કેટને પડખે બીજી ગંગા જેવી જબરી ખાઈ હતી. તે ચારસો હાથ પહોળી અને ત્રીશ હાથ ઊંડી હતી ને નદી તીરે ફળફૂલથી લચી પડેલાં મોટાં મોટાં ઉદ્યાને હતાં. વિવિધ તીર્થકલપકાર કહે છે કે અહીં અન સંપત્તિ ધરાવતા કરોડપતિઓ વસતા હતા. ઉદાયી રાજાએ પોતાની હસ્તિશાળા, અશાળા, રથ શાળા, પ્રાસાદ, દાનશાળાઓ અને બજારાથી આ નગરને મનોહર અને સમૃદ્ધિવંતુ બનાવી મૂક્યું હતું. એકલી સમૃદ્ધિથી કઈ પણ નગરની નામના થતી નથી. એની ભૂમિમાંથી સંસ્કારને પમરાટ ફેલાય નહીં ત્યાં સુધી કોઈનું આકર્ષણ પણ એ કરી શકતું નથી. આથી નાગરિકોએ આ નગરની ભૂમિ ઉપર પવિત્ર અને તેજસ્વી મહાત્માઓને પાદસંચાર કરાવ્યું, એની હકીકત અનુકૃતિઓમાં આલેખા ચેલી મળે છે. અનેક જૈન મંદિર અને પૌષધશાળાથી આ નગરી ધાર્મિક સંસ્કારનું કેન્દ્ર બની હતી. અહીં જેન આગમેની પહેલવહેલી વાચના થઈ હતી. આ૦ સંભૂતિવિજયસૂરિએ આગમનું સંકલન કર્યું એમાં આ ભદ્રબાહુ સ્વામી અને યૂલિભદ્ર જેવા જ્ઞાની મહર્ષિઓએ સાથ આપ્યો હતો. Page #127 -------------------------------------------------------------------------- ________________ * આગમન શકીએ થવાના સમાચાયોની પટણ ૧૦૭ વિક્રમની પહેલી શતાબ્દીની આસપાસ-પાંચસો ગ્રંથોના કર્તા વાચક શ્રીઉમાસ્વાતિ મહારાજે આ પાટલીપુત્રમાં રહી જૈન આગમ સાહિત્યનું દહન કરીને જેન તનું નિરૂપણ સંસ્કૃત ભાષામાં સૂત્રશલીએ ગૂંથવાની પહેલ કરી. એ “તત્વાર્થસૂત્ર” નામને ગ્રંથ આજે પણ જેનેના સમગ્ર સંપ્રદાય માટે પ્રમાણભૂત બની રહ્યો છે. એના ઉપર અનેક આચાર્યોની ટીકાઓ રચાયેલી છે. સાચે જ “તવાથીધિગમ સૂત્ર” જેન તત્વજ્ઞાનને પવિત્ર ખજાનો છે. તે પછી આય વજા સ્વામી (વિ. સં. ૨૬ થી ૮) વિહાર કરતા કરતા પાટલીપુત્ર આવ્યા. એમણે જેન આચારેને ઔદાર્યભાવે લેકસ્પશી બનાવવાનો પ્રયત્ન કર્યો. આ જ નગરમાં મહાધનાઢય ધન શેઠની પુત્રી રુકિમણીએ તેમના ઉપર મુગ્ધ બનીને કરડ સોનામહોર સાથે લગ્નગાંઠથી પિતાની જાતને તેમના ચ સમપી દેવાની આજીજી કરી હતી પરંતુ દઢ સંયમી આર્ય વાસ્વામીએ તેને પ્રતિબોધ પમાડી આ સ્થળે દીક્ષિત કરી સાવીસંઘમાં જોડી હતી. આય વીસ્વામીના શિષ્ય આયરક્ષિતે પાટલીપુત્રમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો અને એ જ્ઞાનસંપત્તિની લહાણું એમણે ઉજજોનીના નાગરિકામાં છૂટે હાથે કરી હતી. એ પછી વિ. સં. ૨૧૦ લગભગમાં પાદલિપ્તસૂરિ નામના સમર્થ વિદ્યાચાર્ય પાટલીપુત્રના રાજવી મુડની સભામાં ગયા હતા અને એ રાજાને ધમધ આપીને જેવો રંગ લગાડ્યો હતો. આમ જેના પ્રભાવથી ગાજતી આ નગરીમાંથી જેની Page #128 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે તીર્થભૂમિ સંખ્યા ક્યારે અને શા કારણથી ઘટવા માંડી તે જાણવા કશું સાધન નથી પણ આ નગરી ઉપર કાળના ઓળાએ દેખા દીધા ને એનાં તેજ ઓસરવા માંડ્યાં એ ઐતિહાસિક બીના છે. મેગેસ્થિનિસ જેણે પટણાને ૨૪ માઈલના ઘેરાવામાં પથરાયેલું જોયું હતું તે જ નગર હ્યુએનસંગના વખતમાં ૧૧ માઈલમાં સંકળાયેલું દુર્બળ દેખાતું હતું. આજે સેનભદ્રા અને સરયૂ અહીં ગંગાને મળે છે. સંગમ ઉપર જ પટણાનું સ્થાન છે. આજનું પટણા એની પુરાણી ભૂમિ ઉપર નથી. કહેવાય છે કે, આ નદીઓનાં પ્રચંડ મજા એ પ્રાચીન સમૃદ્ધિને ભરખી લીધી છે. આજના પટણામાં શ્રાવકાની વસતી નજીવી છે. શહેરને મધ્યભાગ જે ચેક કહેવાય છે તેમાં ખાંડેની ગલીમાં એક જૈન ધર્મશાળા છે. તેની પાસે જ એકી સાથે જોડાયેલાં બે જૈન મંદિરો છે. બંનેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. શહેરમાં પણ એક બીજી જૈન ધર્મશાળા છે. પટણા શહેરની પશ્ચિમે ગુલબજાર સ્ટેશનની સામે તુલસીમંડી છે. ત્યાં શ્રીસ્થૂલિભદ્રસૂરિની એક દેરી છે, જેમાં તેમની ચરશુપાદુકાઓ પ્રતિષ્ઠિત છે. તેની નજીકમાં સુદર્શન શેઠને લિએ ચડાવતાં તેમના પ્રભાવથી એનું સિંહાસન બની ગયેલું તે સ્થળ ઉપર એક ડેરીમાં માત્ર ચરણપાદુકાઓ થાપેલી છે. શ્રીધૂલિભદ્રની પાદુકા પાસે આમ્રવન છે અને તેની સામે એક તળાવ છે. પહેલાં આ તળાવ ખૂબ મોટું હશે એમ જણાય છે. આજે તે તેને ઘણેખરે ભાગ સૂકાઈ ગયેલ છે. આ તળાવમાં કમળ પુષ્કળ પ્રમાણમાં થાય છે, જે એના કુસુમપુર નામની સાર્થકતાનું સમરણ કરાવે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ કાશી-બનારસ શહેરના મંદિરથી દૂર ૧ માઈલ ઉપર શ્રીહીરવિજયસૂરિ દાદાને બગીચો છે. તેમાં એક સુંદર ધર્મશાળા છે. ત્રશુઓ વર્ષ પહેલાં અહીં શ્રીહીરવિજયસૂરિજીનો સ્તુપ અને ચરણપાદુકાઓ હતી એવી નોંધ “તીર્થમાળા કરે છે. આજે એમાંનું કશું જણાતું નથી. ગુલબજાર બાગ સ્ટેશનની નજીકમાં દિગંબર જૈન ધર્મશાળા અને તેની મધ્યમાં વિશાળ દિગંબર જૈન મંદિર છે. પટણ–બખ્તિયારપુર થઈને બાઢ સ્ટેશને ઊતરી પાંડ રાક મરી જવાય છે. ભગવાન મહાવીર સ્વામીના વિહારક્ષેત્રોમાંનું જે મેરાક સંનિવેશ કહેવાય છે તે સ્થળ આ હશે એવું કેટલાકોનું માનવું છે. અહીંથી મુકામા જંકશન થઈને સીતામઢી જવાય છે, જેનું પ્રાચીન નામ મિથિલા હતું. ૩૩. કાશી-બનારસ પટણુ સ્ટેશનથી રવાના થઈને મંગલસરાઈ જંકશને ગાડ બદલી આધ રહિલખંડ રેલવે દ્વારા કાશી જેને રાજઘાટ પણ કહે છે તે સ્ટેશને ઉતરાય છે. ભારતવર્ષની ભૂગોળ ઉપર કેટલાંચે સામ્રાજ ઊગ્યાં ને આથમ્યાં, કેટલીયે નગરીઓએ પિતાની યુવાની માણી અને વૃદ્ધાવસ્થામાં જર્જરિત થઈ ગઈ કે નાશ પામી. એ સૌની સાખ પૂરતી આ કાશીનગરી અમરપુરીના નામે કેમ ગવાઈ છે તેને મર્મ આજ સુધીની હયાતી દ્વારા ખુલ્લો થાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પૂ. ભા. જે તીર્થભૂમિ उपाय छे येषां कापि गतिनास्ति तेषां वाराणसीगतिः। જેમને કાંઈ સગતિ થવાની આશા નથી તેમની વારાણસીમાં સદગતિ થાય છે. “કાશીના મરણ”ની કહેવત આ જ રહસ્યને આભારી છે. વર અને અસી નામની નદીઓને અહીં ગંગામાં સંગમ થાય છે તેથી શાસ્ત્રગ્રંથમાં આ નગરીનું અસલ નામ “વારાણસી” નેંધાયેલું મળે છે. પાછળથી તેને અપભ્રંશ થતાં વણારસ-બનારસ એવા નામે પણ તે ઓળખાય છે. - કાશી આજે હિંદુધર્મનું મોટું તીર્થસ્થળ છે. કાશીવિશ્વનાથનું પ્રખ્યાત મંદિર તેમનું યાત્રાસ્થળ છે. “વિવિધ તીર્થકલ્પ'કાર કહે છે કે, વિશ્વનાથ મંદિરમાં શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ છે. તેની પાસે એક મસિજદ છે તેને વિશે કહેવાય છે કે તે અગાઉ એક શિવાલય હતું. પરંતુ સ્થાપત્યની દષ્ટિએ જેનારને એમાંની જેનશેલી નજરે પડ્યા વિના રહેતી નથી. આ સિવાય અહીં સેંકડો શિવાલયો છે. ગંગા નદીના કિનારે ઠેઠ રાજઘાટથી લઈને અસીઘાટ સુધી લગભગ બે માઈલમાં જુદા જુદા નાના-મેટા ઘાટે બંધાયેલા છે. અહીં ગંગામાં નહાવાનું પુરય મનાય છે અને દૂર દૂરથી યાત્રાળુઓ એ માટે અહીં આવીને પોતાના જીવનની કૃતાર્થતા અનુભવે છે. ધર્મભાવનાને યાંત્રિક અને વ્યાપારી સ્વરૂપ આપનારા પંડ્યાઓ યાત્રાળુઓ પાસેથી મનમાની દલાલી પડાવતા નજરે ચડે છે. ભારતની પ્રાચીન વિદ્યાની પરંપરાને સાચવી શખનારા સમર્થ પંડિતે અહીં જ મળી આવે છે. આથી દર્શન, Page #131 -------------------------------------------------------------------------- ________________ કાશી-બનારસ ૧૧૧ વ્યાકરણ, તિષ, આયુર્વેદ વગેરે વિદ્યાનું આ પીઠ છે અને વિદ્યાને આજીવિકાનું સાધન નહિ બનાવનાર પંડિત આજે પણું એ જ પ્રાચીન પ્રણાલિએ વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપે છે. ભારતના વિશ્વવિદ્યાલયમાં હિંદુ વિશ્વવિદ્યાલયનું સ્થાન મોખરે છે. કાશીની વિશાળ ભૂમિ ઉપર પથરાયેલા આ વિશ્વવિદ્યાલયમાં અર્વાચીન અને પ્રાચીન વિદ્યાઓની બધી શાખાએનું તુલનાત્મક વિદ્યા ધ્યયન કરાવવામાં આવે છે, એની સ્થાપનાથી માંડીને આજ સુધીની સ્થિતિ વસ્તુના વિકાસક્રમને ઈતિહાસ રજૂ કરે છે. એ જાણીને આપણે મુમૂવું ચેતનામાં નવા પ્રાણનો સંચાર થઈ આવે છે. આ વિશ્વવિદ્યાલયમાં જૈન સાહિત્યના અભ્યાસને માટે પણ પૂરતી સગવડ છે. આ નગરીને જૈન ધર્મ સાથે સંબંધ બહુ પુરાણ છે. એ સંબંધ પ્રાગૃતિહાસિક કાળને ગણાય. કથાઓ જણાવે છે કે પહેલાં આ નગરી દેવવારાણસી, રાજવારાણસી, મદનવારાણસી અને વિજયવારાણસી-એમ ચાર વિભાગમાં વહેંચાયેલી હતી. સાતમાં ભગવાન શ્રીસુપાર્શ્વનાથ અને ત્રેવીસમા પ્રભુ શ્રી પાર્શ્વનાથની આ જન્મભૂમિ છે. શ્રી પાર્શ્વ નાથ ભગવાનના પિતા અશ્વસેન રાજાની અહીં રાજધાની હતી. ભગવાન પાર્શ્વનાથે અહીં જ દીક્ષા લઈને કેવળજ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમનું નિવણ સમેતશિખર ઉપર થયું એ ઉપરથી માની શકાય કે કાશીથી લઈને સમેતશિખર સુધી તેમનું વિહારક્ષેત્ર હતું અને એ પ્રદેશ ભગવાન Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પૂ. ભા. જે તીર્થભૂમિએ પાર્શ્વનાથના ઉપદેશથી પ્રભાવિત થયા હતા. ભગવાન બુદ્ધને આ પ્રદેશમાં જ્યાં જ્યાં નિગ્રથાના પરિચય થયા હતા, જેની નોંધ તેમના પિટક ગ્રંથામાંથી મળી આવે છે તે ભગવાન પાર્શ્વનાથના જ શિષ્યા હતા. જૈન થામાં તેમને પાર્સ્થાપત્યિક નામે ઓળખાવ્યા છે. ભગવાન સુપાર્શ્વનાથ અને ભગગાન પાર્શ્વનાથની સ્થાપના અનુક્રમે હીંના શૈલપુરના મંદિરમાં અને બન્દેની ઘાટ પરના મંદિરમાં અત્યારસુધી જળવાયેલી છે. અલબત્ત, એમાં સમયે સમયે નવનવા ઉદ્ધારા થતા જ રહ્યા છે. જૈનકથા સુજમ ભગવાન પાર્શ્વનાથે અજ્ઞાન તપસ્યા કરતા મહે જોગીના તાપણામાંથી ખળતા નાગને ખચાન્યા હતા તે સ્થળઃ આ નગરીના ગગાકાંઠે જ હતું. અહિં સાધનો આ અભૂતપૂર્વ પ્રાચીન ઘટનાનું કાઈ સ્મારક આપણા કમનસીબે રહેવા પામ્યું નથી. ભગવાન મહાવીર પણુ ભગવાન પાર્શ્વનાથના ૫થે એ જ મહાન ધર્મના પુરસ્કર્તા હતા. એમના સમયમાં આ નગરી મહલકી જાતિના રાજાની રાજધાની હતી. મહારાજા શ્રેણિકને ત્રા ગામ પહેરામણીમાં મળ્યું હતું. એવા ઉલ્લેખ આગમગ્ર થામાંથી મળી આવે છે. એ પછી જૈનાના આ ધાર્મિક કેન્દ્રની મહત્તા કયારે ઘટવા માંડી એ જાણી શકાતું નથી. આજે આ નગરમાં લગભગ ૧૨ જૈન મંદિરો ઊભાં છે. માટે લાગે કેટક તેા બીજે ત્રીજે માળે છે અને Page #133 -------------------------------------------------------------------------- ________________ કાશી-બનારસ ૧૧૩ બહારથી સાદા ઘર જેવાં લાગતાં મકાનામાં હાવાથી તેની માહિતી પૂજારી દ્વારા જ મેળવી શકાય છે. ચાક મજારથી લગભગ ૧ માઈલ દૂર આવેલા ભેલુપુરની ધર્માંશાળામાં ઊતરી શકાય છે. અડધા ભાગ શ્વેતાંમા અને અડધે ભાગ દિગંબરાના મજામાં છે. ધમ શાળાની વચ્ચે જ રહેલા શ્વેતાંબર જૈન મંદિરમાં ઊંચી બેઠક ઉપર આવેલી મનાહર છત્રીમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે ને બીજી પણ પ્રતિમા છે. આ સ્થળ ભગવાન પાર્શ્વ. નાથનાં ચાર કલ્યાણુકાની સ્થાપનારૂપ છે. સાથે અગીચા અને દાદાજીની દેરી પણ છે. ધર્મશાળાની માજુમાં બે દિગ ખર જૈન મંદિરો છે. નજીકના ભજ્જૈની ઘાટથી નાવમાં મેસોને રામઘાટથી બધાં મંદરાનાં દન કરવાનું અનુકૂળ પડે છે. નાવમાં જતાં કિનારા પરનાં દિગ ંબર સ્યાદ્વાદ વિદ્યાલય, કાશીરાજના મહેલ, ત્રણ અખાડા, હનુમાન, હરિશ્ચંદ્ર, કેદાર, નારદ નામના ઘાટા, પેશ્વાનું મકાન, ચેસઠ્ઠીઘાટ, ઉદેપુરઘાટ, દરભંગાઘાટ, અહલ્યાખાઈ હાસ્કરનું ઘડિયાળવાળું મકાન, દશાશ્વમેધઘાટ, બિરલા મેન્શન, લાલમંદિર, નજીકમાં મણિકર્ણિકાઘાટ, ગ્વાલિયરધાટ વગેરે જોતાં ખેતાં રામઘાટ ઉતરાય છે. કેટલાક ઘાટા અને મકાના ગંગાએ ભરખી લીધેલા જોવાય છે. થાડાં પથિયાં ચડતાં નાગપુર અથવા નાઘાટ આગળ (૧) શ્રીશાંતિનાથ જિનનું મંદિર આવે છે. તેની નજીકમાં (૨) શ્રીકેશરિયાજીનુ મંદિર છે, જેમાં ટિકનાં બિબ અને પાકા છે. (૩) યજ્ઞેશ્વર ઘાટ પાસે શ્રશામળિયા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. ઉપલે માળે પીળા તી.ટ Page #134 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ વર્ણના ચૌમુખજી વચ્ચે વૃક્ષને આકાર લે કરેલ છે. બાજુમાં ધાતુની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તેમજ દાદાજીનાં પગલાં વગેરે છે. તેની નજીકમાં (૪) શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર આવે છે. (૫) સુતાલાઘાટ પર શ્રીગોડીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે ને તેમાં ધાતુનાં બે મોટાં બિબે બિરાજે છે. (૭) રામઘાટ પર શ્રોચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર સત્તર શિખરવાળું અને ચાંદીની છત્રીવાળું છે. નીચે મૂ૦ ના શ્રીશામળિયા પાર્શ્વનાથ છે અને ઉપર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન છે. આ સિવાય બીજા જિનબિંબ, વીશીના પટ્ટ, ગૌતમસ્વામીની મૂર્તિ, સુંદર દેરાસર વગેરે વિવિધ દેખાવ અને થાંભલામાંનું શિલ્પકામ મનહર છે. આ મંદિરને વહીવટ એક યતિજીના હસ્તક છે. તેઓ પાસેના ઉપાશ્રયમાં રહે છે. (૮) નંદસાર મહાલલામાં આવેલા અંગ્રેજી કેડીના નામે ઓળખાતા મકાનમાં ગુરુદેવ શ્રીવિજય. ધર્મસૂરીશ્વરજીએ સ્થાપેલી શ્રીયશોવિજય જેને સંસ્કૃત પાઠશાળા હતી, તેના પાંચમે માળે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજે છે ને ત્યાં જ શ્રીયશોવિજયજી ઉપાધ્યાયની મૂર્તિ પણ પધરાવેલી છે. (૯) ઠઠેરી બજારના ઘર દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાનની ધાતુની પ્રતિમા છે. (૧૦) ભદૈનીલુપુરથી થોડે આગળ જતાં જમણા હાથ વચ્છરાજ ઘાટના મથાળે ગંગાની સપાટીથી લગભગ ૨૫૦ ફીટ ઊંચે રમ્ય મંદિર શું છે, તેની આગળ વિશાળ ચેક છે, તેમાં આરસની છત્રીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં કલ્યાણુકેનું સ્મરણ આપતી સ્થાપના કરેલી છે. પગલાં અને જિનબિંબો વિરાજે છે. સુવર્ણ કળશોથી સુશોભિત શિખર મનહર દેખાય છે. આ સ્થળનું વાતાવરણ ગમે તેનું મન હરી લે એવું છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કાશી-બનારસ ચંદ્રપુરી: (૧૧) કાશીથી ૧૪ માઈલ દૂર ચંદ્રપુરી નામનું ગામ છે. અહીંના લોકો આ ગામને ચંદ્રોટી કે ચંદ્રાવતીના નામે ઓળખે છે. ગંગાના તટ પર ઊંચી ભૂમિકાએ આ ગામ વસેલું છે. આ નાનકડા ગામની વચ્ચે પ્રથમ દિગંબર જૈન મંદિર આવે છે અને ત્યાંથી થોડું આગળ ચાલતાં એક ચાર વીઘા જેવડા વિશાળ ચોગાનમાં કિલોથી ઘેરાયેલું નાનું છતાં મનહર દેવાલય છે. તેમાં મૂ૦ ના શ્રીચંદ્રપ્રભુ અને તેની નજીકમાં ચરણપાદુકાની દેરી હતી પરંતુ અગાઉ ગંગામાં પૂર આવવાથી આ મંદિર ખંડિયેર જેવું બની ગયું છે. આ મંદિરવાળા ટીલાને રાજાને ટીલા કહે છે. શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરનાં ચાર કલ્યાણકેનું સૂચક આ સ્થળ રમણીય છે. તેથી અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢીએ તેના જીર્ણોદ્ધારનું કામ હાથ ધર્યું છે. આ સ્થળથી જ દૂર એક મોટી જૈન શ્વેતાંબર ધર્મશાળા છે અને મંદિરની સામી બાજુમાં દિગંબરી જેમ ધર્મશાળા છે. ગામમાં જેનું એકે ઘર નથી. અહીં આસપાસમાં ઘણાં ખંડિચેરા અને ટીલા-ટેકરાઓ પડેલા છે. એનું ખોદકામ કરવામાં આવે તે પુરાતત્તવની કેટલીયે વસ્તુઓ હાથ લાગે તેમ છે. અહીંથી ૧-૨ માઈલ દૂર કાદીપુર સ્ટેશન છે. સિંહપુરઃ (૧૨) ચંદ્રપુરીથી પાછા ફરતાં લગભગ ૯ માઇલ પર સિંહપુરી નામનું જેન તીર્ધ જંગલમાં આવેલું છે. અહીંથી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પૂ. ભા. જે. તીર્થભૂમિ એક માઈલ દૂર હિરાપુર કે હીરાવનપુર નામનું ગામ છે. સિંહપુરીમાં અગિયારમા શ્રીશ્રેયાંસપ્રભુનાં ચાર કલ્યાણ કે થયાં હતાં. રેલવે સડક સામેના કંપાઉંડમાં એક તરફ નાની શ્વેતાંબર જૈન ધર્મશાળા છે અને બીજી તરફ કોટવાળું મૂ. ના. શ્રીશ્રેયાંસપ્રભુનું દેવાલય છે. તેની સામે સમવસરણના આકારનું મંદિર છે, જે ભગવાનના કેવળજ્ઞાનનું મરણ કરાવે છે. કેટના ચારે ખૂણે ઉપર-નીચે ગળાકાર દેરીએ અનેલી છે, જેમાં ચરણપાદુકાઓ અને ભગવાનના જીવનપ્રસંગે ચિતાર રજૂ કર્યો છે. અનિપૂણના ભાગમાં અધિષ્ઠાયક દેવની દેરી છે. નૈઋત્યપૂણાની દેરીમાં શ્રેયાંસનાથ ભગવાનની માતા ચૌદ સ્વપ્ન નિહાળે છે તેને દેખાવ આપે છે. વાયવ્ય ખૂણાની દેરીમાં જન્મકલ્યાણકની સ્થાપના છે અને ઈશાન ખૂણામાં દીક્ષા કલ્યાણકની સ્થાપના કરેલી છે. તેમાં આરસના બનાવેલા અશોકવૃક્ષ નીચે ભગવાન હક્ષા લઈ રહ્યાને દેખાવ આપે છે અને નીચેની એક છત્રીમાં યવન કલ્યાણકની સ્થાપના બતાવી છે. વળી, એક છત્રીમાં મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરાવતું દશ્ય છે. જ્યારે બીજી છત્રીમાં ચરણપાદુકાઓ છે. એક છત્રીમાં કુશલાજીની મૂર્તિની સ્થાપના કરેલી છે. આંબાવાડિયું ને બગીચાના મનહર એકાંત સ્થળમાં આ મંદિરની રચના આલાદક અને શાંતિ પ્રેરક બની રહે છે. સારનાથ : સિંહપુરીથી અડધો માઈલ દૂર એટલે પાટે ઓળંગી Page #137 -------------------------------------------------------------------------- ________________ કાશી-બનારસ -૧૧ સારનાથ મહાદેવની ડેરી વટાવી આગળ જઈને તે બૌદ્ધોને એક જીપ ઊભેલા દેખાય છે. આ તપ ૯૦ ફીટ ઊંચે અને ૩૦૦ ફીટના ઘેરાવાવાળે છે. અહીંની ભૂમિનું બેદકામ કરતાં કેટલીક બૌદ્ધ મૂર્તિઓ અને સ્થળ મળી આવ્યાં છે. સારનાથ એટલે ભગવાન બુદ્ધના ધર્મચક્રપ્રર્વતનનું સ્થાન. શતાબ્દીઓથી આ સ્થળ ભૂગર્ભમાં ભળી ગયેલું પરંતુ પુરાતત્વ સંશોધકોએ તેને શોધી કાઢ્યું ત્યારથી બોહોનું એ તીર્થધામ બન્યું છે. બૌદ્ધ સાહિત્યમાં આનો ઈસિપત્તન (અષીપત્તન) નામે ઉલેખ આવે છે. આમાં મૃગદાવ વન હતું. જેથી શતાબ્દીમાં ભારત પ્રવાસી સહિયાને આ સ્થળને ઉલ્લેખ કર્યો છે. એ રાત્રીએ અહીં ચાર મોટા સ્તૂપ અને બે વિહારે જોયા હતા. લગભગ છઠ્ઠી શતાબ્દીમાં હૂણાના નાયક મિહિરકુલે અહીં આક્રમણ કરેલું એમ માનવામાં આવે છે. લગભગ સાતમી શતાબ્દીમાં અહીં આવેલા યાત્રી એનત્સાંગે ૩૦ બોદ્ધ વિહારો યા હતા, જેમાં થેરવાદના અનુયાયી ૧૫૦૦ ભિક્ષુઓ રહેતા હતા. આ ઉપરાંત ૧૦૦ હિંદુમંદિરો હતાં. અહીંથી મળી આવેલાં પુરાતાત્વિક સાધને ઉપરથી જણાય છે કે, અગિયારમા સૈકાના પૂર્વાર્ધમાં મહમ્મદ ગિઝનવીએ સારનાથ જીતી લીધું. તે પછી કનોજના રાજા વિદચંદ્રની રાણુ કુમારદેવી, જે બૌદ્ધ હતી તે અહીં ધમચકજિનવિહાર બંધાવ્યું હતું, પરંતુ થોડાક સમયમાં એટલે ઈ. સ. ૧૧૯૪માં શહાબુદ્દીન ઘેરીના સેનાપતિ Page #138 -------------------------------------------------------------------------- ________________ e પૂ. ભા. જે. તીર્થ ભૂમિએ તબુદીને સારનાથમાંનાં બોદ્ધ દેવળા અને મૂર્તિ એના નાશ કરી નાખ્યા છતાં એ વિશાળ રૂપે વગેરે અચી રહ્યા. આજે અહીં એક ભવ્ય આંધણીવાળા વિહાર અધાવવામાં આન્યા છે જેને મૂલગધકુટી 'વિહાર કહે છે. એ વિહારમાં પ્રવેશ કરતાં માટી ઘટ નજરે પડે છે. તેમાં સોનેરી રંગની બુદ્ધ ભગવાનની મૂર્તિ બિરાજે છે. દીવાલ પર બુદ્ધ ભગવાનના જીવનપ્રસંગાનું ચિત્રમય આલેખન છે. ચાડાં વર્ષો થયાં અહીં એક મોઢ મટે સ્થાપિત કરેલે છે. તેમાં મોદ્ધદનની પાઠશાળા શરૂ કરેલી છે. અહીના ખોદકામમાંથી મળી આવેલી ચીન્નેનુ સગ્રહસ્થાન અને એક પુસ્તકાલય પશુ છે, ૩૪. અયેાધ્યા કાશી-બનારસથી માધ–રાહિલખ રેલ્વે દ્વારા માઇલ દૂર અાધ્યા સ્ટેશને ઉતરાય છે. ઘાઘરા ને સરયૂના કાંઠે વસેલી અયેધ્યાનું નામ શમાયણના વાચકાથી અજાણ્યું નથી પશુ રામના સમય પહેલાં કેટલાંયે વર્ષો અગાઉ આ નગરીના સંબધ જૈના સાથે નીતા હતા. શાસ્ત્રોમાં આ નગરીને કાશલા, વિનીતા, સાકેત, ઇક્ષ્વાકુભૂમિ, ઉત્તર કાશલા, રામપુરી, અધ્યા, અપેાધ્યા વગેરે નામાથી આળખાવેલી જોવાય છે. આ ઇક્ષ્વાકુભૂમિ સાથે ઋષભદેવની કથા જોડાયેલી છે. એ સમયે જ્યારે સ્ત્રીપુરુષનાં Page #139 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યા સુએ સાથે જ જન્મતાં, એક બીજાને પરણતાં અને નિવણની અનંત શાંતિ પણ સાથે જ અનુભવતાં. દુઃખ કે સંતાપ આજના જેવાં નહતાં ત્યારે ભગવાન હષભદેવે આ ભૂમિમાં જન્મ લીધે. તેમણે પિતાના અનુભવજ્ઞાનથી લોકોને સંસારયાત્રાની રીત શીખવી, લિપિ, શિ૯૫ અને વિદ્યાની અનેક વિદ્યાશાખાઓ વિકસાવી વિસ્તારી. આમ જ્ઞાન અને સંરકારને સો પહેલો પ્રકાશ આ ભૂમિમાંથી સર્વત્ર પસ. એ ભૂમિની પવિત્રતા અને મહત્તાનું વિવેચન કરવું એ તે હાયકંગનને આરસી બતાવવા જેવું છે. પરંતુ ઈતિહાસકાળમાંયે આ ભૂમિમાં હિંદુઓ અને ની કથાઓ તાણાવાણાની માફક સંકળાયેલી છે, એટલે એને ઉકેલ કાઢ મુકેલ છે. આજે તે આ નગરી હિંદુતીર્થનું ગૌરવ પામી રહી છે. અહીં ઘણું હિંદમંદિર ને કુડે જેવાય છે. નદીકિનારે તે મંદિરોની હારમાળા જ ઊભી કરેલી છે. હનુમાનગાદી, કનકભવન, રત્નસિંહાસન, સીતાજીની સેઈ વગેરે સ્થળો દર્શનીય છે પરંતુ આ સ્થળને જોઈને ત્યાગભાવના ક્રુરતી નથી. તપ અને ત્યાગની ભાવના તીર્થકરેનાં ચરિત્રમાંથી મળી આવે છે તેવી જ પ્રેરણા તેમના ઊભા કરેલાં સ્મારકેમાંથી પણ કુર્યા કરે છે. આ ભૂમિ ઋષભદેવ ભગવાનનાં ત્રણ અને શ્રી અજિતનાથ, શ્રીઅભિનંદન, શ્રી સુમતિનાથ અને શ્રીઅનન્તનાથ તીર્થકરાનાં ચાર ચાર કલયાણકાથી પવિત્રિત થયેલી છે. સ્ટેશનથી બજાર તરફ જતાં લગભગ ૧ માઇલ દૂર આવેલા કટશ મહોલ્લામાં ઘોઘરા નદીના કિનારે જેનોનું Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પૂ. ભા. જે. તીર્થભૂમિએ તીર્થધામ આવેલું છે. કોટની મધ્યમાં શ્રી અજિતનાથ ભગવાનનું દેવાલય નવા સ્વાંગમાં શિખર અને ભૂમિગ્રહથી શોભી રહ્યું છે. સામે સમવસરણના આકારની દેરીમાં શ્રીચંદ્રપ્રભુ અને શ્રી અજિતનાથપ્રભુ બિરાજે છે. ખૂણા પરની દેરીઓમાંથી પાદુકા અને બિંબો લાવીને અહીં તેમજ મૂળ મંદિરમાં પધરાવ્યાં છે. શ્યામવર્ણ સાત પાદુકાઓમાં–ચાર–ચાર, પાંચ-પાંચ જે પગલાં આલેખ્યાં છે, જે પાંચે ભગવાનનાં મળીને ૧૯ કલ્યાણકનું સ્મરણ કરાવે છે. અહીં ચાર દેવીએની સુંદર મૂર્તિઓ છે. ભેચરામાં પબાસન અને દાદાજીની પાદુકા છે. મંદિરનો જીર્ણોદ્ધાર થયું છે. પાસે વેતાંબર ધર્મશાળા છે. અહીં દિગંબર મંદિર અને દિગંબર ધર્મશાળા વગેરે છે. જેની ખાસ વસ્તી નથી. ૩૫. અષ્ટાપદ અષ્ટાપદ તીર્થ ક્યાં આવ્યું તેને આજે પત્તો નથી. પણ આપણા શાસ્ત્રોમાં આ તીર્થને મહિમા પૂબ ગવાય છે. “વિવિધતીર્થક૯૫માં આ તીર્થ વિશે માહિતી આપી છે. તેને ટૂંકમાં જોઈ લઈએ: અધ્યા નગરીથી બાર એજન દૂર કૈલાસના બીજા નામથી ઓળખતે અષ્ટાપદ પર્વત આવેલ છે તેમાં આ તીર્થ છે. એ પર્વત આઠ જન ઊંચો અને સફેદ શિલાઓથી ધવલગિરિ તરીકે પણ પ્રસિદ્ધ છે. કવિ કહે છે કે, અયોધ્યાના સીમાડે વૃક્ષ ઉપર ચડીને જોઈએ ત્યારે વચ્છ આકાશમાં ધવલ શિખરનું દર્શન થાય છે. એ આખાયે પ્રદેશ ઝાડી, ઝરણાં Page #141 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ ૧૨૧ અને સરોવરોથી ભરચક છે. પંખીઓ સિવાય કોઈ માનવ પ્રાણુને ત્યાં સંચાર થતો જોવામાં આવતું નથી. એની નજીકમાં માનસરોવર છે. જૈન કથા પ્રમાણે રાષભદેવ ભગવાન અને તેમના બાહુબલી વગેરે ૯૯ પુત્ર–એ રીતે ૧૦૮ મનુષ્યોએ એક જ સમયે એ પર્વતમાં નિવાણ પ્રાપ્ત કર્યું. એનું સ્મરણ જાળવવા ત્યાં ત્રણ સ્તૂપની રચના એ સમયે થઈ હતી. ભરત ચક્રવતીએ સિંહનિષદ્યા નામને પ્રાસાદ આ સ્થાને બંધાવ્યા હતા. આ મંદિર વિશાળ, ભવ્ય અને રમણીય હતું. કહે છે કે, આ મંદિરની રક્ષા માટે સગર ચક્રવતીના સાઠ હજાર પુત્રાએ અષ્ટાપદની આસપાસ ખાઈ બેદીને ગંગાને પ્રવાહ તેમાં વાળે. એ ખાઈ એવડી મટી બની કે સાધારણ મનુષ્ય ત્યાં જઈ શકતે નહિ અને તેથી ધીરે ધીરે એ તીર્થ સહુને અગમ્ય બન્યું. અષ્ટાપદ તીર્થ ઉપર ભરત ચક્રવર્તી વગેરે અનેક મુનિરાજે નિર્વાણ પામ્યા છે અને તેથી એ તીર્થને મહિમા પૂબ વધેલો છે. ભગવાન મહાવીર સ્વામીએ આ તીર્થની મહત્તા ગાતાં પર્ષદામાં જાહેર કર્યું કે જે માણસ લબ્ધિવડે આ તીર્થની યાત્રા કરે છે એ જ ભવે મોક્ષે જાય. આટલા વર્ણન ઉપરથી જ આ અષ્ટાપદ તીર્થની મહત્તા જાણી શકાય છે. આજે તે આ તીર્થના વર્ણન સિવાય એ તીર્થને જેવા જાણવાનું કોઈ સાધન નથી. પરંતુ જાણે એ તીર્થનું દર્શન કરાવી સમાધાન આપવું હોય એમ કે જેનાચાર્ય એક તીર્થની રચના કરવી જેનું નામ અષ્ટાપદાવતાર રાખ્યું છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પૂ. ભા. જે તીર્થભૂમિએ આ અષ્ટાપદાવતાર તીર્થ ચંપાપુરીથી ૧૨ા માઈલ પશ્ચિમે સુલતાનગંજ નામના શહેર પાસે છે. અગાઉએ ચાડનામે જાણીતું હતું અને જ્યાં ગંગા નદીને વિશાળ પટ પથરાયેલ છે તેની વચ્ચે ઊંડાણુ જગામાં એક સુંદર નાની પહાડી ઉપર નાજુક જિનમંદિરની રચના કરવામાં આવી છે. નદીને ખાઈ અને પહાડીને અષ્ટાપદનું આબેહૂબ રૂપ આપી સજાવેલી આ રચના અષ્ટાપદ-અવતારને સાર્થક બનાવતી હતી. તેમાં ભગવાન રાષભદેવની મૂર્તિ હતી પણ આજે તો એ મંદિરમાં મહાદેવની મૂર્તિ પધરાવેલી છે. ત્યાં નાવમાં બેસીને જઈ શકાય છે. આ જૈન મંદિર કયારે શિવ મંદિર બન્યું તેને ઈતિહાસ જાણવા મળતું નથી પણ ૧૮ મા સૈકાના જેન યાત્રી શ્રી સૌભાગ્યવિજયજીએ આ સ્થળનું જૈન તીર્થરૂપે વર્ણન આપેલું છે ? “ગંગાજીના મધ્ય ભાગે રે, એક ડુંગરી દીસે ઉદાર રે, તિહાં દેવી એક પવિત્ત રે, પ્રતિમા જિન પ્રથમની નિત ૨ કહે અષ્ટાપદની રીત રે, ગંગા મધ્ય થઈ એ પવિત્ત છે.” એટલે આ તીર્થ અઢારમા સૈકા સુધી બરાબર જેનેના કબજામાં જળવાયેલું હતું. આ રીતે અષ્ટાપદ તીર્થ તે વિચ્છેદ પામ્યું હતું પણ આપણે બેકાળજીથી અષ્ટાપદાવતાર પણ આપણા હાથમાંથી ચાલ્યું ગયું એ ઓછી કમનસીબ બીના નથી. આ અષ્ટાપદાવતારનું ચિત્ર લખનૌની દાદાવાડીમાં છે અને એ જ ચિત્ર બંગાલી સુપ્રસિદ્ધ “પ્રવાસી” માસિકના મુખ પૃષ્ઠ ઉપર એક વખત અંકિત થયું હતું. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૩૬. ફેરબાદ અયોધ્યાથી ૪ માઈલ દૂર ફેજાબાદ નામે જિલ્લાનું મોટું ને મુખ્ય શહેર છે. શહેરના મધ્ય ભાગમાં નાનું પણ સુંદર વેતાંબર જૈન મંદિર બાબુ મેતીચંદજી નખતે બંધાવેલું છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજે છે. - જિનાલયની પાસે જ એક જગામાં નાની વેતાંબર જૈન, ધર્મશાળા આવેલી છે. અહીંનું મ્યુઝિયમ ખાસ જોવાલાયક છે. તેમાં ઘણું જૈન મૂર્તિઓ છે. અહીંથી શ્રાવસ્તી નગરી ૬૯ માઈલ દૂર છે. તેના ખાદકામમાંથી જે મૂર્તિઓ વગેરે મળી આવી તે આ મ્યુઝિયમમાં મૂકેલી છે. શ્રાવસ્તીના એક જૈન મંદિરની પરિક્રરવાળી મૂર્તિ આ મ્યુઝિયમમાં જોવાય છે. અહીં જેની વસ્તી નથી. ૩૭. રત્નપુરી કેજાબાદથી પાંચ કિસ અને સેહાવલ સ્ટેશનથી ૧૧ માઈલ દૂર રત્નપુરી નામનું જૈન તીર્થ આવેલું છે. આજકાલ આ ગામને નૌરાઈ (રૂનાઈ) નામે લેકે ઓળખે છે.. ગામને વટાવી દેતાં એક પાંચેક વીઘાના ઘેરાવામાં કિલાવાળું સુંદર સ્થાન નજરે પડે છે. તે જ પંદરમા તીર્થંકર શ્રીધર્મનાથ ભગવાનનાં ચાર કલ્યાણકાનું સ્મરણ આપતું ધામ છે. આસપાસ ગીચ ઝાડી અને આંબાવાડિયાથી આ સ્થળની રમણીયતા કુદરતે વધારી દીધી છે. પ્રથમ ધર્મશાળા આવે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પૂ. ભા. જે. તીર્થભૂમિઓ છે ને એમાંથી એક બારી વાટે મંદિરના ચોગાનમાં જવાય છે. વચ્ચે સમવસરણના ત્રણ ગઢની માફક ત્રણ પગથાર પર આ મંદિર નાજુકતાને અંબાર ધરી ઊભું છે. તેમાં કેવલજ્ઞાન કલ્યાણકની પાદુકા પધરાવેલી છે. તેની સામે જિનમંદિર છે. તેમાં પાર્શ્વનાથ ભગવાનની શયામવણી પ્રતિમા છે અને તેની આસપાસ ભ. ધર્મનાથ, અને ભ. અરનાથ વગેરેની પ્રાચીન ભવ્ય મૂર્તિઓ થાપન કરેલી છે. મંદિરની મધ્ય વેદિકામાં કેવળજ્ઞાન કલ્યાણકની સ્થાપના છે. તે દક્ષિણ દ્વાર સામે આરસની સુંદર છત્રીવાળું દેવાલય છે જેમાં ઋષભદેવ ભગવાનની મૂર્તિ પિણા બે હાથ જેવડી બિરાજે છે. એ સિવાય બીજી સાત પ્રાચીન મૂર્તિઓ છે. ચારે ખૂણામાં ચાર દેરીઓ છે. તેમાં અગ્નિખૂણાની દેરીમાં શ્રીધર્મનાથ ભગવાન અને મહાવીર સ્વામીનાં પગલાં છે. નિત્ય ખૂણાની દેરીમાં શ્રીધર્મનાથ ભગવાનનાં ચ્યવન કલ્યાણ કની સ્થાપના છે. વાયવ્ય ખૂણાની દેરીમાં તેમના જન્મ કલયાણુકની સ્થાપના છે. મંદિર ઘણું પ્રાચીન છે. હમણું જ તેનો જીર્ણોદ્ધાર થયે છે. ૩૮. શ્રાવસ્તી सुश्रावकाच्या श्रावस्ती विद्यते भुवि विश्रुता। नगरी यत्पुर- स्वर्गिनगरी न गरीयसी ॥ જૈન શ્રાવકોથી ભરચક જે શ્રાવસ્તી નગરી આગળ અલકાપુરી પણ કંઈ લેખામાં નહતી એવા ઐશ્વર્ચમાં રાચતી Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રાવસ્તી ૧૨૫ નગરીનું વર્ણન પ્રાચીન જૈન અને બૌદ્ધ ગ્રંથમાંથી જાણવા મળે છે, તેની આજની વેરાન દશાનીયે જે વિદેશી સંશોધકેએ શેાધ ન કરી હતી તે એને પત્તો લાગયે મુશ્કેલ હતે. આજે આ નગરીનાં ખંડિયેરે અયોધ્યાની ઉત્તરે અને બલરામપુર સ્ટેશનથી ૧૨ માઈલના અંતરે આવેલા “સહેટમટકા કિલા” નામે ઓળખાતા સ્થળમાં રાષ્ટી નદીના દક્ષિણ કાંઠે વિખરાયેલાં પડયાં છે. વિદ્વાનોએ આ સથળમાં પ્રાચીન શ્રાવસ્તી હોવાનું સાબિત કર્યું છે. આ રાષ્ટી નદી તે પ્રાચીનકાળમાં ઓળખાતી ઈરાવતી કે અચિરાવતી નદી જ છે એમ માનવામાં આવે છે. આ સ્થળની દક્ષિણ દિશામાં ફેજાબાદ, ઉત્તરમાં નેપાલનું રાજ્ય, પૂર્વમાં ગોંડા અને પશ્ચિમમાં બહરાયમ ગામ આવેલાં છે. કહેવાય છે કે “સોતમહેત” એ સુદત્ત નામના મહાશ્રેષ્ઠી ના પ્રસિદ્ધ વિશેષણ ઉપરથી પાડવામાં આવ્યું છે. લોકે શ્રાવતીનાં ખંડિયેરને “મહેઠ” અને જેતવનનાં ખંડિયેરને “સહેત” એવા નામથી ઓળખે છે. ચૌદમ સૈકામાં રચાયેલા “વિવિધતીર્થકલયમાં શ્રીજિનપ્રભસૂરિએ પણ શ્રાવસ્તીને મહિઠ” એવું નામ આપેલું છે. - ડે. ફેગલે સને ૧૦૭-૮માં પુરાતત્વ વિભાગના વિવરણમાં જણાવ્યું છે કે વર્તમાન “મહટ વિસ્તાર ૧૭૨૫૦ ફીટના ઘેરાવામાં છે, જે શ્રાવસ્તીની પુરાણી સીમાને એથી વધારીને સૂચિત કરતું નથી. અહીં સરકાર તરફથી છે. હએ ખેદકામ કરાવતાં નામના “મહા વિશેષણ ઉપરથી લેકે શ્રાવ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ પૂ. લા. જે. તીર્થભૂમિએ તેમને ટેમરીડ નામના દરવાજાની પાસે, જ્યાં મહેટના કિલો પશ્ચિમ ભાગમાં આવેલ છે તેની નજીક એક જૈન મંદિરનાં ખંડિયેર હાથ લાગ્યાં છે. તેમણે એ મંદિરને જેનેના સંભનાથના મંદિરને નામે ઓળખાવ્યું છે પરંતુ ખરી રીતે એનું નામ સંભવનાથનું મંદિર છે. આ મંદિર લંબચોરસ ચગાનમાં આવેલું છે. તેને કેટલાક ભાગ લે છે. ઘુમ્મટ આકારનું શિખર આજે પડેલી હાલતમાં છે. તે મંદિરમાં જવા માટે પહાળાં પગથિયાંની હાર ગોળાકારે છે. તેની લંબાઈ ૨૩ ફેટ છે જ્યારે પહોળાઈ ૨૨ ફીટ ૪ ઇંચની છે. આ મંદિરની ભીંતના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમમાં બે લંબચોરસ ઓરડાઓનો પત્તો લાગ્યો છે. કેટલાંક શિલ્પકામ અખંડ મળી આવ્યાં છે. આ મંદિરની અગિયાર મુતિએ મળી આવી છે, તે પૈકી બે મૂર્તિઓ ઈ. સ. પૂર્વેના સમયની છે અને બીજીમાંથી પાંચ મૂતિઓ જેના ઉપર સં. ૧૧૧૨, ૧૧૨૪, ૧૧૨૫, ૧૧૩૩ અને ૧૧૮૨ ના એટલે બારમી શતાબ્દીના લેખે મળી આવે છે. ઈ. સ. પૂર્વેના સમયની શ્રી ઋષભદેવ ભગવાનની મૂતિ શિલ્પકળાની દષ્ટિએ ધ્યાન ખેંચે એવી છે. આ મૂતિ વેરા પીળા પથ્થરમાં કરાયેલી છે. આ મૂર્તિ પરિકર સહિત પાસનમાં ધ્યાનમુદ્રાએ બેઠેલી છે. મૂર્તિના મસ્તકના વાળ સીધી લીટી જેવા હારવાળા છે. બંને બાજુના ખભા ઉપર માથાના વાળને ગુરછા લટકે છે. કાન મેટા આકારમાં છે. મૂર્તિના પદ્માસનના ભાગમાં બંને બાજુએ બે સિહા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રાવતી અને વચ્ચે ધર્મચક કોતરેલું છે. પરિકરમાં ડાબી બાજુએ ભક્તિપૂર્વક નમસ્કાર કરતી એક દેવીની આકૃતિ છે જયારે જમણી બાજુએ હાથમાં વાજિંત્ર ધારણ કરેલા દેવની આકૃતિ છે. એ સિવાય મૂર્તિની બંને બાજુએ ચપદારો વાર્જિન લઈને ઊભેલા છે. આસનને બાકીને ભાગ ચાર હોળમાં નાના આકારે ધ્યાનમુદ્રામાં સ્થિત તેવીસ તીર્થંકરની મૂર્તિ વાળે કેતરે છે. ત્રીજી હરોળમાં આગળ કમળમાં ગોઠવેલા એ હાથીઓ છે અને તેના ઉપર બબ્બે માણસે બેઠેલા હાય એવી આકૃતિએ કરેલી છે. આ હાથી મધ્યમાં આવેલી આકૃતિઓના મથાળે સ્થિત છે. બીજી મૂર્તિ જે ઈ. સ. પૂર્વેની છે, તે પણ શિલ્પકળાની દષ્ટિએ નમૂનારૂપ છે. આ બધી મૂર્તિઓ હાલ લખનો મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છે. અહીંથી મળી આવેલા બીજા શિલાલેખ ઉપરથી છે. કનિંઘહામ જણાવે છે કે, શ્રાવસ્તીનું પાછળથી “મંદિકાપુરી નામ પણ હતું. ઈ. સ. ૯૦૦ માં મોરધ્વજન્મયૂરધ્વજ, ઈ. સ. ૯૨૫ માં હંસવજ, ઈ. સ. ૯૫૦ માં મકરધ્વજ, ઈ. સ. ૭૫ માં સુધાનવજ, ઈ. સ. ૧૦૦૦ માં સુહરીધ્વજ નામના રાજાઓ અહીં રાજ કરી ગયા હતા. ડો. બેનેટે આ ૧. જર્નલ ઓફ ધી રેયલ એશિયાટિક સોસાયટી, સને ૧૯૦૮. ૨. ડે. કનિહામઃ આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇડિયા વેલ્યુમ. ૧૧. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પૂ. ભા. જે. તીર્થભૂમિએ રાજવંશને જૈન હોવાનું જણાવ્યું છે. આ રાજાઓમાં છે જે સુહરી ધ્વજ, ખરું નામ સુહિલવજ છે, તે મહમ્મદ ગજનવીને સમકાલીન હતા અને સબાર મસાઉને શત્રુ હતો. રાજા સુહિલધ્વજ શ્રાવસ્તીના જેન રાજાઓમાં છેલ્લો હતું. તેણે ગેંડાથી પૂર્વ અને દક્ષિણ દિશાથી ૧૨ માઈલના અંતરે આવેલા “નરાવગંજ' આગળ થયેલી મોટી લડાઈમાં સાલારગંજને હાર આપી મારી નાખ્યા હતા. સુપિલબ્રજના ૪૦ વર્ષના રાજકાળ પછી અહીંના જેન રાજવંશને ઉછેદ થયે. , તે પછી રાઠોડવંશના શ્રીચંદ્ર નામના રાજાએ એ થળમાં ઘુસી આવેલા થારૂ લોકોને હાંકી કાઢયા અને ઈ. સ. ૧૮૭રમાં રાજ્ય હસ્તગત કર્યું. રાજા ચંદ્રને પુત્ર સુહિલદલ હતા, જેણે મુસલમાનેને હરાવ્યા હતા. કહેવાય છે કે, આ સુહિલદલ જેનધર્મ પાળતા હતા, અને તેના વંશજો હોવાનું ગૌરવ લેતા કેટલાક માણસે આજે પણ સીમલા તલ્ફ વસે છે. સુહિલદલ પછી કનોજના સોમવંશી રાજા ચંદ્રદેવે સહેતમહેત જીતી લીધું હતું. એ પછી આ નગરની પડતી થવા માંડી હશે એમ જણાય છે. ભગવાન મહાવીર અને બુદ્ધના સમયે આ નગરીની સમૃદ્ધિ અનુપમ હતી. એ સમયે ઉત્તર ભારતમાં કેસલ, મગધ, વત્સ, વૃછ અને અવંતી–આ પાંચ મહાશક્તિશાળી ' ૩. વી. સી. બેનેટ નેટ કનેકટેડ વીથ સહેતમહેત ઈયિન એન્ટીકવેરી . ૨. પૃ. ૧૨, ૧૩. Page #149 -------------------------------------------------------------------------- ________________ આવતી ૧૨૯ સામ્રાજ્યમાં એની ગણના હતી. શ્રાવસ્તી નગરી કેશલાદેશની રાજધાની હતી. આ નગરીના વિષયમાં બૌદ્ધ અને જૈન ગ્રંથમાંથી ઘણી હકીકતે મળી આવે છે. વિદ્યાને એ વાક્યથી જ એની રમણીયતા પ્રગટ થાય છે એટલું જ નહિ “અકથાકાર તે કહે છે કે “મનુષ્યના જે કંઈ ઉપગ-પરિગ છે, તે બધા અહીં છે (સવં અસ્થિ), તેથી આ નગરી સાવત્થી (શ્રાવસ્તી) નામે કહેવાય છે, એની જનસંખ્યા સાત કાટિ હતી.” મતલબ કે, આ એક વિશાળનગરી હતી. આ નગરી અચીવતી નદીના કિનારે હતી અને સાકેત (અધ્યા) થી ૬ રોજન દૂર હતી. “પત્યવત્થના કથન મુજબ હિમાલય પર્વત અહીંથી જોવામાં આવતું હતું. આ નગરીમાં બુદ્ધ ભગવાન વિશેષતઃ રહ્યા હતા તેથી બૌદ્ધ ગ્રંથના વર્ણન અનુસાર શ્રાવસ્તીને પ્રાચીન વિસ્તાર, તેમાં વર્ણવેલા ચાર દરવાજા, રાજકારામ, અનાથપિંડકનું ઘર, વિશાખાનું ઘર, રાજમહેલ, કચેરી, મહાવથી, ગંડમ્મરૂખ, પંચછિદ્રક ગેહ, બ્રાહ્મણવાટક, સડકે, દાણુ લેવાની ચોકીઓ તેમજ જેતવન અને તેમાં આવેલાં બુદ્ધવિહાર, જેને તીથિકારામ વગેરે સ્થળો ક્યાં હોવાં જોઈએ એનું શ્રીરાહુલ સાંકૃત્યાયને પિતાના પુરાતત્વ નિબંધાવલી” નામના ગ્રંથમાં એતિહાસિક દષ્ટિએ વિશદ વર્ણન કરેલું છે. આ કીકત શ્રાવસ્તીની શ્રેષ્ઠ સમૃદ્ધિ અને કુદરતી રમ્યતા એ સમયમાં કેવી હતી એનું પ્રમાણ આપે છે. ભગવાન બુદ્ધ મહાઋદ્ધિશાળી શ્રેષ્ઠી અનાથપિંડકના Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પૂ. ભા. જૈ. તીથભૂમિ આમંત્રણથી શ્રાવસ્તી પધાર્યા હતા અને રાજકુમાર જેતના ઉદ્યાનને બુદ્ધ ભગવાનના આરામ બનાવવા માટે અનાથિપંડક ખરીદ કરી લીધા હતા ત્યાં રહ્યા હતા. જેતવત પાસે જ ભ. મહાવીરના તીર્થિકારામ હતા. એ ખંધાતાં ભ. બુદ્ધે એના વિરાધ કર્યો હતા. પ્રાચીન જૈનગ્રંથોથી માલૂમ પડે છે કે, જેને ચ'ગ્નિકાપુરી કહેતા તે જ આ શ્રાવસ્તી નગરી હતી. મહીં ત્રીજા સભનાથ ભગવાને જન્મ લીધે હતા. તેમનાં દીક્ષા અને કેવળજ્ઞાન પણ આ ભૂમિમાં થતાં આ નગરી પુનિત અની ગઈ હતી. કપિલ કેવલી અહીંથી જ સ્વયં બુદ્ધ થઈને મેક્ષે ગયા હતા. ભગવાન મહાવીરસ્વામીએ અહી એક કરતાં વધારે વખત પધારીને આ ભૂમિને પવિત્ર મનાવી હતી અને લેાકાએ તેમનુ સન્માન કર્યું હતું. ભગવાન પાર્શ્વનાથના ગણુધર કૈશીકુમાર અને ભ. મહાવીરના ગણધર ગોતમસ્વામીના મેળાપ આ સ્થળે થયા હતા. ભ. મહાવીરના ભાણેજ અને જમાઈ નામે જમાલી અહીના વતની હતા. તેણે આ નગરીના તિદુક ઉદ્યાનમાં રહીને ભ. મહાવીરથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હતી અને તેથી જ જૈનશાસ્ત્રોમાં પડેલા નિ તરીકે તે ઉલ્લેખાયેા છે. આ બધી હકીકતને ધ્યાનમાં લેતાં જણાય છે કે, એક કાળે શ્રાવસ્તીમાં જૈનધર્મોના વાવટા જળહળતા હતા. બુદ્ધ ભગવાને પણ આ સ્થળને પેાતાના પ્રભાવમાં આંજી દીધુ હતું. આ નગરીની પડતી કયારથી થવા માંડી એના ચાક્કસ સમય જાણી શકાયા નથી પરંતુ ઈ. સ. ની પાંચમી શતાબ્દી Page #151 -------------------------------------------------------------------------- ________________ આવસ્તી પહેલાં એનું પતન થઈ ચૂકહ્યું હતું એમ ચીની પ્રવાસીઓની નોંધ ઉપરથી જાણી શકાય છે. પાંચમી શતાબ્દીના ભારતપ્રવાસી ચીની યાત્રી ફાહિયાને આ નગરીને નાશકારક સ્થિતિમાં જોઈ હતી. ફાહિયાન કહે છે એને સાર એ છે કે, અહીં બુદ્ધવિહાર અને જૈનમંદિર હતાં. અહીં સાધુઓના સંઘ રહેતા હતા. ધર્મશાળાઓ અને યતિઓના આશ્રમ પણ હતા. સાતમી શતાબ્દીના બીજા ચીની યાત્રી હુએનસિંગે આ વગરને વેરાન હાલતમાં જોયું હતું. આ સ્થળને તે જેતવન મોનેસ્ટ્રી” તરીકે પિતાના વિવરણમાં ધેિ છે. પરંતુ ઉપર્યુક્ત મળી આવેલા શિલાલેખેથી અનુમાન કરી શકાય છે કે તે પછી શ્રાવસ્તીને પુનરુદ્ધાર થયે હશે. અને જૈન રાજવીઓના કાળમાં જેનો અભ્યદય થવા માંડ્યો હશે. ચૌદમી શતાબ્દીના “વિવિધતીર્થકલ્પકારે એમના સમયમાં આ નગરીની સ્થિતિ કેવી હતી તેનું વર્ણન કર્યું છે તેને સાર આ છે: “પ્રાચીનકાળની શ્રાવસ્તી આજે મહિ”ના નામે ઓળખાય છે. આજે પણ ગીચ ઝાડીવાળું અને મૂર્તિઓ, દેવકુલિકાઓ તેમજ વિશાળ કિલ્લાથી ઘેરાયેલું મંદિર શોભી રહ્યું છે. તેની પાસે જ મટી શાખાઓ અને પાંદકાંઓની ઘટાથી ઘેઘુર લાલ વર્ણનું અશોકવૃક્ષ ઊભું છે. આ મંદિરના દરવાજા માણિભદ્ર યક્ષના પ્રભાવથી સૂર્ય આથમતાં બંધ થતા અને સવારમાં સૂર્યના ઊગવા સાથે સ્વયં ઊઘડી જતા. Page #152 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થં ભૂમિએ “ પરરંતુ કલિકાળના પ્રભાવથી એક સમયે બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીના મશ્ર્વિક હૅન્વસ નામના અમલદારે બહેડાઈચ્ચ-વૃદ્ધ આદિત્ય (માયા હશે) નગરથી આવીને ઉપર્યું કત મંદિરના ગઢની દીવાલા, તેના દરવાજા અને કેટલીક પ્રતિમાએ તેાડી નાખી.” ર શ્રીસૌભાગ્યવિજયજીએ સ. ૧૯૫૦માં રચેલી ‘તીમાળા માં કર્યું છેઃ “ જી હૈ। સાથીને મહે, જી હા હવણાં તિહાંના લાક; જીરું નાંમે કાના ગામડા, જી હા વન ગર્ભર છે ચેક. "" આ ઉપરથી શ્રાવસ્તી નગરી એ અત્યારનુ કાના ( કાના) નામનુ ગામડું છે. પરંતુ વસ્તુત: ઉપર્યુક્ત • સહિતમહેત” થી અકાના પાંચ માઇલ દૂર છે. અઢારમા સૈકાના યાત્રી પ. વિજયસાગર કહે છેઃ કાસ ત્રીશ, ૮ રૃખું. દરિયાબાદથી, ઢાઈ ક્રિશિ સાવથી સ’ભારીઇ, શુંભન જન્મ જગીસ. ” શ્રાવસ્તી અયાય્યાથી ત્રીસ માઈલના અંતરે છે. E આમ વિવધ વર્ણના ઉપરથી શ્રાવસ્તિની ચડતી પડતી જીવન ળાના ખ્યાલ આવી જાય છે. આજે તા સત્ર પ્રસરેલી નિષ્ઠુર શાંતિ ઘુરક્રિયાં કરીને આપણી સામે હસી રહી છે. ૩૯. લખના જીબાદ સાઢાવલથી રેલ્વે દ્વારા લખનો ઉતરાય છે. અવધ દેશની પાટનગરીનું આ શહેર ગામતી નદીના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ લખને કિનારે વસેલું છે. નવાબી સમયની કેટલીયે ઈમારતાથી આ શહેર ઝળકી રહ્યું છે. કેટલીયે ઈમારત એની પ્રાચીન શિલ્પસમૃદ્ધિનો ખ્યાલ આપી રહી છે. એ કાળમાં કેટલાયે જેને મંદિરે જમીનદોસ્ત બન્યાં હશે અને કેટલાંક તે એ સ્થળે લગભગ બસો ત્રણસો વર્ષોમાં પાછાં નવા સ્વરૂપે સરજાયાં હોય એવી અહીંના મંદિરની હકીકતે સાંપડે છે. અહીં ચુડીવાળી ગલી, ફૂલવાળી ગલી, શહાદતગંજ, સેનીટેળા, સિંધીળા વગેરે મહલ્લામાં મળીને કુલ ૧૨ જિનમંદિર છે, અને સ્ટેશનથી એક માઈલ છેટે આવેલી દાદાવાડીમાં જેન યાત્રાળુઓને ઉતરવા માટે એક ધર્મશાળા અને ૬ મંદિર છે. આ રીતે કુલ ૧૮ જિનમંદિરો છે, તે પિકી ૧૪ મંદિરો તે શિખરબંધી અને ભવ્ય બાંધણીવાળા છે, જ્યારે ૪ મંદિરો ઘર-દેરાસર રૂપે છે. કેટલાંક દેરાસરમાં ફટિક રન અને પખરાજની પ્રતિમાઓ અહીંના ઝવેરી (જોહરીની ભક્તિભાવનાનાં મૂર્તિમંત પ્રતીક બની રહી છે. કેટલાંક મંદિરમાં સુંદર ચિત્રકામ પણ કરેલું જોવાય છે. અહીં કસરખાગમાં આવેલું અજયબઘર ખાસ આકર્ષક અને દર્શનીય છે. આમાં પ્રાચીન વસ્તુઓને બહુ માટે સંગ્રહ કરેલો છે. આ પ્રાચીન સામગ્રીને ઉકેલવામાં કેટલાયે પુરાતત્ત્વોએ ભારે શ્રમ ઉઠાવ્યા છે. ડે. કુહરર, ડે. બુલહર, છે. સ્મીથ જેવા વિદેશી વિદ્વાનેએ આ સામગ્રીને ઠીક પરિચય કરાવ્યું છે, છતાં કેટલીક સામગ્રી ઉપર હજીયે બૌદ્ધ પરિચાયક લેબલ લાગેલાં છે, જેનું સુક્ષમ નિરીક્ષણ્ય કરતાં એ વસ્તુઓ જેને સ્થાપત્યની જણાઈ આવે છે. જે આપણુ જેને માટે અને પુરાતત્તવો માટે ઓછી શરમજનક Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પૂ. ભા. જે તીર્થભૂમિએ વસ્તુ ન ગણાય. આ અજ્ઞાન આજના વિકસિત અધ્યયન hળમાં તે દૂર થવું ઘટે. વસ્તુતઃ આ બધી સામગ્રીને પરિચય, બૌહ અને વૈદિક મૂર્તિવિધાન શાસ્ત્રના અધ્યયનશીલ સ્થાપત્યકળાના પ્રખર વિદ્વાન દ્વારા આલેખા જોઈએ. આમ છતાં જેને સ્થાપત્યની લગભગ ૭૦૦ વસ્તુઓ આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી પડી છે. આ અવશે મોટે ભાગે મથુરાના કંકાલી ટીલા, ઉન્નાવ વગેરે સ્થળોમાંથી મળી. આવેલી સામગ્રીને સંગ્રહ છે. જેમાં ઈ. સ. પહેલાંની કેટલીક પ્રાચીન ભવ્ય પ્રતિમાઓ, વિવિધ આયાગ પટે, મંદિરનાં તારણે, ખંડિત મૂર્તિએ, ભગવાન મહાવીરદેવનાં ગર્ભાપહરણ અને આમલકીક્રીડાનાં શીર્ણ ચિત્રો વગેરે જેવામાં આવે છે. વળી, અતિ પ્રાચીન એવી કુશાન અને હવિષ્ણકાલીન લેખાંકિત પ્રતિમાઓ પણ છે, જેમાંની મેટ ભાગે તે ખંડિત છે. આયાગપટ્ટના ૨૫ જેટલા ટુકડાઓ આમાં સંગ્રહાયેલા છે. એક સુંદર આયાગપટ્ટ, જેના ઉપર પ્રાચીન લિપિમાં લેખ કેરાયેલો છે તેમાં જણાવ્યું છે કે, “જેને પિતા સિંહ નામે વણિક છે અને માતાનું નામ કૌશિકી છે, એવા સિંહનંદિકે આ મૂર્તિ પટ્ટ અરિહંતની પૂજા માટે બનાવ્યો છે.” વગેરે એતિહાસિક વસ્તુઓ આમાંથી ઘણી જાણવા મળે છે. આ સિવાય, મંદિરના શિખરે, શિખર ઉપરના ભાગ, તેરો, શિલાચિત્રો, ઉંબરા, પીઠિકા, સિંહદ્વાર સ્ત વગેરે જઈને જેનેની સ્થાપત્ય કલાના પ્રાચીન અવાચીન કાળના વિકાસ-હાસનું ભાન થઈ આવે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૦. અહિચ્છત્રા પ્રાચીન કાળમાં અહિચ્છત્રા નામનાં એક કરતાં વધારે સ્થળે હતા એવું શોધખેળ કરનારા વિદ્વાનોએ નકકી કર્યું છે. “વિવિધતીર્થકલ્પ'માં જણાવ્યા પ્રમાણે કુરુ-જાંગલ દેશમાં અહિચ્છત્રપુર છે જેને જોધપુર રાજ્યના ઉત્તર વિભાગમાં આવેલું હાલનું “નાગોર હોવાનું પં. ગૌરીશંકર ઓઝાઇનું મતવ્ય છે. એ સિવાય સિંધમાં પણ એક અહિચ્છત્રપુર છે. પરંતુ અત્યારે રાહિલખંડના બરેલી જિલ્લામાં આવેલું જામનગર એ જ પ્રાચીનકાળનું પંચાલનું “અહિચ્છત્ર” નગર છે, એવું વિદ્વાનોએ ઠરાવ્યું છે. આ અહિચ્છ નગરીની ઉત્તરમાં નૈનીતાલ, પૂર્વમાં પીલી ભીંત, દક્ષિણમાં શાહજહાનપુર અને પશ્ચિમમાં શમનગર રાજ્ય આવેલું છે. આ પુરાતન નગર બરેલી જિલ્લામાં એઓનલા’ નામનું ગામ છે, ત્યાંથી ઉત્તરમાં ૮ માઈલ ર રામનગર શહેર છે, ત્યાંથી દક્ષિણમાં ૩ માઈલના વેરાવામાં કેટલાંક ખંડિયે પડયાં છે. આ ખંડિયેરવાળી જગા પ્રાચીન અહિચ્છત્રા તરીકે પુરાતત્ત્વવેત્તાઓએ ઓળખી કાઢી છે. પ્રાચીન ગ્રંથોમાં આનું અહિત્ર કે અધિક્ષેત્ર નામ ઉલલાખાયેલું જોવાય છે. જેનાના પ્રાચીન સૂત્રગ્રંથે-જ્ઞાતા ૧. નાગરી પ્રચારિણી પત્રિકા ભા. ૨, પૃ. ૩૨૯, ૨. એપીગ્રાફિકા ઈડિકા . ૩. પૃ. ૨૫૩. ૩. વી. સ્મિથઃ અ હિસ્ટ્રી ઓફ ઈલિયા. આ. ૩. પૃ. ૩૩૭. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પૂ. ભા. જે. તીર્થભૂમિએ ધર્મકથા, ” આવશ્યક નિયુક્ત' વગેરે ગ્રંથામાં અહિચ્છત્રા વિશે વર્ણન છે. અહિચ્છત્રાના અથ નાગા અથવા નાગના ફણાની છત્રી એવા થાય છે. વિવિધતી કલ્પ ’કારે આ સાક નામના માઁ ખુલ્લુ કરતાં કહ્યુ છે : “ શ્રીપાર્શ્વનાથ ભગવાન છદ્મસ્થપણામાં વિહાર કરતા સખવઈ ( શ ંખાવટી ) નગરીમાં પધાર્યાં અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા ત્યારે કમઠ નામના અસુરે ઉપસર્ગ કરવા અવિચ્છિન્ન ધારાથી વર્ષા કરી. ભગવાનને નાસિકા સુધી પાણી પહોંચ્યું ત્યારે ધરણેન્દ્ર નાગરાજે આવીને પેાતાની ફા ઉપર ભગવાનને ઊપાડી લીધા. ત્યારથી આ નગરીનું નામ ૮ અહિચ્છત્રા' પડ્યું, ” ‘મહાભારત” માં અહિચ્છત્રાના ઉલ્લેખ છે. તેમાં જણાવ્યા મુજબ જૂના પાંચાલ દેશના બે ભાગ થતાં ગંગાના દક્ષિણ કાંઠા ઉપર ચર્મ વતી નદી સુધીના પ્રદેશ, જેનું મુખ્ય શહેર ‘કપિલ્ય’ હતું તે પદને મળ્યે અને અહિચ્છત્ર 'ટ્રેશ તથા તેની રાજધાની ‘ અહિચ્છત્રાપુરી ’ દ્રોણાચાર્યને મળ્યાં, ૧ મહાભારતની જેમ પ્રાચીન બ્રાહ્મણ સાહિત્યમાં તેમજ ઔદ્ધ સાહિત્યમાં પણ અહિચ્છત્રાને ગોરવસ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ ઉપરથી ઈ. સ. પૂર્વે ૪૦૦ વર્ષ થી તે ઈ. સ. ૬૦૦-૭૦૦ વર્ષ સુધી અહિચ્છત્રા નગરી ખૂમ આમાદ હતી; એમ જણાય છે. આ દેશના વતનીઓ ( આહિચ્છત્ર' કહેવાતા. અડીના વતનીએની રહેણીકરણી પવિત્ર હતી એમ ‘કામસૂત્ર' કાર ૧. મહાભારત. આ, અ. ૧૪૦. શ્લોક ૬૯ અને ૭૨ થી ૦૬/ ૭ 6 Page #157 -------------------------------------------------------------------------- ________________ ના 9 ખાવ્યું છે મીએ જેને અહિચ્છત્રા વાત્સાયને ઉલેખ્યું છે. જે ક્યારે “ગાહાસરસઈમાં અહિ ચ્છત્રની સ્ત્રીઓ મદ્યપાન કરતી હોવાની નેંધ લીધી છે. એ ગમે તેમ હોય પરંતુ અહિચ્છત્ર નગરી વિશિષ્ટ નગરીઓમાંની એક હતી, એટલું પુરવાર થાય છે. ઈ. સ. ની બીજી શતાબ્દીના પૂર્વાર્ધમાં પ્રખ્યાત ખગોળવેત્તા ટેલેમીએ જેને Adisadra (અડસડર) નામે ઓળખાવ્યું છે તે જ આ પ્રાચીન નગરી અહિચ્છત્રા છે. અહીંથી એક બ્રાહ્મીલિપિને લેખ મળી આવ્યો છે, તેમાં અહિચ્છત્રાનું ગ્રીક શબ્દમાં “અડીસડર” નામ આપ્યું છે. ૩ સાતમા સૈકાના ચીની યાત્રી હુએનસિંગ કહે છે: અહીં એક નાગહદ હતું અને બુદ્ધ લાગલાવટ સાત દિવસ સુધી પિતાના ધર્મને ઉપદેશ કર્યો હતો. અહીં બાર મીઠા હતા અને તેમાં હજારો સંન્યાસીઓ રહેતા હતા. એ ઉપરાંત બ્રાહ્મણના ૯ દેવાલ હતાં અને ૩૦૦ બ્રાહ્મણે મહાદેવની પૂજા કરતા હતા. એની ચારે કોર એક કિલો હતું અને તેને ઘેરા ૩ કેશને હતે.” અહીંના આ પુરાતન કિલ્લાને “આદિકેટ” કહે છે. " શ્રી હેમચંદ્રાચાર્ય આ અહિચ્છત્ર દેશને ઉવેખ કરે છે અને તેનું બીજું નામ “પ્રત્યગ્રંથ” જણાવે છે. २. वेश्याभिरेव न संसृज्यन्ते आहिच्छत्रिका:, संसृष्टा अपि मुखकम तासां परिहरन्ति ॥ ૩. કનિધહામઃ એસ્પષ્ટ જોગ્રાફી એફ ઇકિયાઃ પૃ. ૭૫. ૪. બીલ્સઃ બુદ્ધિસ્ટ રેકર્ડસ આફ ધી વેસ્ટર્ન વસઃ ૧,૨૦૦. ૫. મેક ક્રીનલ એશ્યન્ટ ઈયિા: પૂ. ૧૩૩-૩૪. ૫. Page #158 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિ “વિવિધતીર્થ. કલ્પ “માં પોતાના સમયમાં આ નગરીમાં શું શું વિદ્યમાન હતું તેની નેધ કરે છે: “અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મૂળ ચેત્ય, તેની પાસેના સિદ્ધિક્ષેત્રમાં આવેલું ધરણેન્દ્રપદ્મવાતી યુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બીજું મંદિર,કિલાની પાસે શ્રી અંબાજીની મૂર્તિ, મીઠા પાણીના સાત કુડે, મહાપ્રભાવવાળી ઉત્તરા વાવડી, ધન્વન્તરી કુ, બ્રાડ, નગરીને ફરતે કિલ્લો,સિદ્ધરસ કુપિકાઓ, અનેક પ્રકારની ઓષધિઓના ભંડારસમાં વન-ઉપવન વગેરે વિદ્યમાન હતું.” આ હેવાલ ઉપરથી જણાઈ આવે છે કે આ નગરીમાં બહુ પ્રાચીનકાળથી જેનેને પ્રભાવ હતે. અહીંથી કેટલીક પુરાતાત્વિક સામગ્રી જડી આવી છે એ પણ આ વાતનું સમર્થન કરે છે: અહીંના પુરાતન ટીલાનું ખેદકામ કરતાં પૂર્વદિશામાંથી એક જૈન સ્તુપ મળી આવ્યો છે. એ જગાએ પ્રાચીન સમયને એક સ્તંભ પણ છે. તેના ઉપર આ પ્રમાણે લખેલા અક્ષરે વંચાય છે. : आचार्य इंद्रनंदि शिष्य महादरिपाचमतिराय कोट्टारि .....વગેરે શિલાપટ્ટ ઉપર નવગ્રહનું અંકન છે. ડે. કુહરરે આ સૂપને બૌદ્ધોને જણાવ્યું હતું પરંતુ મિ. હાલે આ સ્તુપને જેને પુરવાર કરી બતાવ્યો છે, જે સામાન્ય હકીકત થઈ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ અહિચ્છત્રા આ સ્તૂપ ઈ. સ. પૂર્વે આઠમી શતાબ્દીને હેવાનું કહેવામાં આવે છે. આ સિવાય બીજી પુરાતન સામગ્રીમાં મૂર્તિઓ અને સિક્કા મળી આવ્યા છે, જે ઈ. સ. પૂર્વે ૨૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના સમયના છે. તેમાંથી શુંગવંશી રાજાઓ-અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભાષ, gવમિત્ર, જયમિત્ર, ઇમિત્ર, ફણુનીમિત્ર અને બહસ્પતિમિત્ર વગેરે વગેરે રાજકર્તાઓ થઈ ગયાની હકીકત સાંપડે છે. ત્રીજી શતાબ્દીના મધ્ય ભાગમાં ગંગવંશી જેન રાજા નામે વિષ્ણુપ અહીં રાજ કરતા હતા. તે પછી ઈ. સ. ૩૩૦ માં બૌદ્ધ રાજા અશ્રુત થોડાં વર્ષો રાજકત હતું. તે પછી મોરધ્વજ (મયુરધ્વજ–રસંભવતઃ મૌર્ય) રાજા થયા. કહેવાય છે કે આ રાજાઓ જેનધર્મ પાળતા હતા. કુશાન કાળની મૂતિઓ અને પદ્માસને મળી આવ્યાં છે, તેમાંની એક જૈન મૂર્તિને ડાબી બાજુને કેટલાક ભાગ ખંડિત થયેલ છે. આ મૂર્તિ પબાસન સહિત ધ્યાન મુદ્રાએ બેઠેલી છે. પશ્વાસનની બંને બાજુએ એકેક સિંહ ઊભેલા છે. વચમાં ધર્મચક અને તેની આજુબાજુમાં કેટલાંક સ્ત્રીપુરુષ વંદન કરતા ઊભા છે. પદ્માસન ઉપર બ્રાહી લિપિમાં નીચે મુજબના અક્ષરે ઉત્કીર્ણ છે : सं. १२ ना ४ मास ११ दिवसे इतिशयपूर्वमकोटिगन बामभाडासियानो कुलातो अने उच्चनागरीशाखातो जेनिस्य आर्यपुसिलसय – સં. ૧૨ ના વરસાદના મહિનામાં અગિયાર દિવસે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પૂ. ભા. જૈ. તીર્થભૂમિએ કાટિયગણુ ખમ ભાડાસિય કુલ અને ઉચ્ચનાગરી શાખામાં આય પુસિલસય વગેરે આ મૂર્તિને દિગબરીય મતાવી છે પરંતુ કેટિગણુ અને અને ઉચ્ચાનાગરી શાખા એ તા પ્રાચીન શ્વેતાંબરીય સૂત્ર ગ્રંથામાં જ ખાસ કરીને ઉલ્લેખાયેલ મળી આવે છે. બીજી એક જૈત મૂર્તિના પગાસણવાળા ભાગ મળી આવ્યા છે તેમજ બીજા એ પથ્થર લેખાવાળા મળ્યા છે તે અથા બ્રાહ્મી લિપિના છે. તેમાં પદ્માસનવાળા શિલાલેખ સ ૭૪ ની સાલના કુશાન રાજકાળના છે. > પુરાતન કિલ્લાથી ઉત્તર દિશામાં ૧૨૦૦ ફૂટના અંતરે આવેલા ‘કટારિક્ષેત્ર ' માંથી જૈન મંદિર અને જૈન મૂર્તિ આ મળી આવી છે. વળી, પશ્ચિમ તરફના એક ભાગમાં ટેકરીનું ખેાદકામ કરાવતાં ડૅ. કુહરરતે એક જૈન મંદિરના સભામંડપ મળી આવ્યેા છે, તેના ઉપર ઈ. સ. ૯૬ થી ૧પર સુધીના લેખો કાતરેલા છે. માઁદિરમાંથી જૈન મળી આવ્યા આ નગર આખાદ અહીંના આલમપુર નામના કોટના તેમજ ખૌદ્ધ મૂર્તિ જડી આવી છે. આ ઉપરાંત મૌજા કેટલાક શિલાલેખ છે તે ઉપરથી ઈ. સ. ૧૦૦૪ સુધી તેા હતું એમ પુરાતત્ત્વોનું માનવું છે. 氢 ૪૧. હસ્તિનાપુર હસ્તિનાપુર સંયુકત પ્રાંતના મેરઠ જિલ્લામાં આવેલું છે. મેરઠ શહેરમાં શ્વેતાંબર જૈનાનાં ૮૦-૯૦ ધરી હોવાનું * આ વર્ણન આચાય શ્રીવિજયેન્દ્રસૂરિજીએ લખેલી હસ્તિનાપુર' નામની પુસ્તિકાના આધારે તારવ્યું છે. . Page #161 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુર ૧૪૧. કહેવાય છે અને દિગંબર જૈનેનાં લગભગ ૧૦૦ ઘરે છે. મેરઠ સદર મછલી બજાર નં. ૧૫૯, ૧૬૦ ઉપર શ્રી સુમતિ. નાથ ભગવાનનું એક વેતાંબર મંદિર છે. જ્યારે દિગંબરેનાં અહીં ચાર મંદિરે દર્શનીય છે. બજારમાં મહેશ્વરનું મંદિર, સૂરજકુંડ મહેલ વગેરે સ્થળે જોવાલાયક છે. મેષ્ઠથી હસ્તિનાપુર ૨૨ માઈલ દૂર છે. મેરઠ શહેરના છીપીતળાવથી હસ્તિનાપુર જવા માટે મોટર અને ઘોડાગાડીઓ મળે છે. મેરઠથી ૧૬ માઈલ મવાના સુધી પાકી સડકે મોટર જાય છે અને મવાનાથી કાચી સડકે ૬ માઈલ દૂર હસ્તિનાપુર ગાડામાં જવાય છે. અહીં આવતાં નિકાવ્યની કૃતિઓ વહેતી થાય છે અને લલકારવા માંડે છે: “ હે દિલ્હીથી પૂરવ દિશે, છે છે મારગ કેશ શ્યાલીસા જી હા હWિણુઉર રળિયામણે, હા દેખણ તાસ જગીસ, જી હા શાંતિ કુંથુ અરનાથજી, જી હે અવતરિયા ઇચ્છું ઠાંણ જ હે પાંચ પાંડવ ઈહિાં થયા, જી હે પંચ ચક્રવતી જણ.” અહીં શ્રી શીતલનાથ ભગવાનનું તાંબરીય જેના ભવ્ય મંદિર છે. મંદિરની ચારે બાજુએ ઘેરાયેલી જેના ધર્મશાળા છે અને બીજી ધર્મશાળા બહારના ભાગમાં છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ મંદિરની પાસે એક ટેકરી છે, તે તાંબરાના હસ્તક છે. વળી, આ મંદિરની પાસે જ બારસે વિદ્યા ભૂમિપટ્ટી પાંડવામાં છે તે પણ વેતાંબર મંદિરના કબજામાં છે. એક નસિયાજી છે, જેમાં શ્રીષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રીઅરનાથ તેમજ શ્રીમલ્લિનાથ ભગવાનની ચરણપાદુકાઓ વિરાજમાન છે. વૈશાખ સુદિ ૩ ના રોજ શ્રીશ્રેયાંસકુમારે શ્રી રાષભદેવ ભગવાનને આ સ્થળે ઈશ્નરસનું પારણું કરાવ્યું હતું. વસ્તુતઃ વરસીતપનું પારણું સિદ્ધાચલમાં કરાય છે તેને બદલે આ તીર્થમાં કરાય તે જૈન પર્વનું ઔચિત્ય અને તીર્થમાહાસ્ય જળવાય એવું અમારું માનવું છે. આ તીર્થને જીર્ણોદ્ધાર કેટલીયે વાર થયો છે. છેલ્લા જીર્ણોદ્ધાર કલકત્તાનિવાસી શેઠ પ્રતાપચંદ પારસાન જોહરીએ કરાવી શ્રીજિનકલ્યાણુસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. નસિયાજીનો જીર્ણોદ્ધાર પાટણનિવાસી શેઠ ભેગીલાલ લહેરચંદ ઉત્તમચંદે કરાવ્યું હતું. આ તીર્થના વહીવટ માટે એક સમિતિ નિમાઈ છે અને દિલ્હીવાળા શેઠ બાબુમલ જોહરી આ સમિતિને વારંવાર સહાયતા કરતા રહે છે. અહીં દિગંબર જેનેનું એક મોટું મંદિર છે. લગભગ ૨૦૦ વર્ષ પહેલાં આ બંધાયેલું છે. તેની સાથે એક મોટી ધર્મશાળા પણ છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ગઢમુકતેશ્વરના ગંગાસ્નાનના અવસર પર દિગંબરાને એક મેટે મળે અહીં પ્રતિ વર્ષ ભરાય છે. તેમાં ઘણું યાત્રાળુઓ આવે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુર ૧ વળી, માગશર વદિ પ્રતિપદાના દિવસે સોનાના રથની રથયાત્રા પણ નીકળે છે. નજીકમાં એક ટેકરી છે, જે “વિટીલા' નામે પ્રસિદ્ધ છે, તેના ઉપર નાનું “પંકેશ્વર”નામનું શિવમંદિર છે. આ સિવાય દ્રૌપદીકુંડ, બારકુંડ અને રઘુનાથજીને મહેલ વગેરે દર્શનીય સ્થાને છે. અહીં જે ખેદકામ કરી શોધખેળ કરવામાં આવે તો આ ભૂમિનો ઈતિહાસ પ્રકાશમાં આવે અને મથુરાની માફક જૈન અનુકૃતિઓ સાચી ઠરે એવી કેટલીયે પુરાતાત્વિક સામગ્રી મળી આવવાનો સંભવ છે. જૈન અનુકૃતિના આધારે હસ્તિનાપુર એક કાળે જેધર્મનું કેન્દ્ર હતું. અહીં અનેક મહાપુરુષે થઈ ગયા છે, અજિતશાંતિ’માં રાખવાના માથામાં હસ્તિનાપુરનું સ્મરણીય આલેખન જેને પ્રજાના હૃદયપટમાં આજે પણ ઘુંટાયેલું પડ્યું છે. શ્રીહષભદેવના સે પુત્રોમાંથી એકવીસમા પુત્ર કુરુ હતા. આ કુરુ રાજાના નામથી કુરુદેશ પ્રસિદ્ધિમાં આવ્યા. એની રાજધાની ગજપુર અથવા હસ્તિનાપુર હતી. “વિવિધ તીર્થકલ્પ'ના કથન મુજબ કુરુના પુત્ર હરિતએ હસ્તિનાપુરની સ્થાપના કરી હતી. પ્રાચીન ગ્રંથોમાં આનાં હWિણકર, હWિણપુર, હસ્થિઉર, હથિણપુર, ગયઉર, ગજપુર, ગયનગર, ગજાહેય, ગજસાહેબ, ગજનગર, ગજપુર, હસ્તિનાપુર, હસ્તિનાપુર, Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પૂ. ભા. જે. તીર્થભૂમિએ હસ્તિનાપુર, નાગાલૅય, નાગસાહંચ, નાગપુર આદિ નામ પ્રસિદ્ધ છે. હસ્તિ, ગજ. અને નાગ–બહાં હાથીવાચી નામો ઉપરથી હસ્તિનાપુરનાં નામે કલ્પાયાં છે. “વસુદેવહિંડી ”માં “કુરુજનપદમાં હસ્તિનાપુર નગર છે, તેને રાજા વિશ્વસેન છે”—એ ઉલલેખ મળે છે. આ વિશ્વસેન રાજા સોળમાં શાંતિનાથ તીર્થકરના પિતા હતા. હસ્તિનાપુર ભાગીરથીના તીરે હોવાનો ઉલ્લેખ વસુદેવહિંડી” અને “વિવિધતીર્થક૫માં આવે છે. પરંતુ આજકાલ મંગાનું વહેણ બદલાઈ ગયું છે. આજે કેટલાંક ઝરણુઓથી બનેલી “બૂઢી ગંગાએ હસ્તિનાપુરની નજીક એક દ્વીપ જે આકાર બનાવી દીધું છે. આ બૂઢીગંગાને સંગમ, તેનાથી ૭માઈલ વર આવેલા ગઢમુકતેશ્વરની પાસેની વર્તમાન ગંગામાં થાય છે. કહેવાય છે કે, આ ગઢમુકતેશ્વર પ્રાચીન સમયમાં હસ્તિનાપુરનો એક મહેલે હતો. આજે ગંગાએ હસ્તિનાપુરને કેટલેય ભાગ પિતામાં શમાવી દીધું છે. શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રીઅરનાથ ભગવાનની આ જન્મભૂમિ છે. અહીં તેમનાં ચાર કલ્યાણક થયાં છે. શ્રી ઋષભદેવ ભગવાનને વરસીતપનું પારણું શ્રોશ્રેયાંસમારે અહીં જે સ્થળે કરાવ્યું હતું ત્યાં માણિક્યમય સ્તર ોિ કરવામાં આવ્યા હતા. આજે પણ દાનની જે પ્રથા ચાલુ રહેલી છે તે આ શ્રેયાંસકુમારથી આરંભ કરાઈ છે એમ કહેવાય છે. શ્રીમલ્લિનાથ ભગવાન વિહાર કરતા આ ભૂમિમાં પધાર્યા Page #165 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુર હતા. ચેથા ચકવતી સનમાર, આઠમા ચકવતી મુશ્મ અને મહાપક્ષી આ નગરીમાં જ થયા હતા. વિષ્ણુકુમાર નામના મહર્ષિએ નમુચિ મંત્રીને આ સ્થળે શિક્ષા કરી હતી, સાત કરોડ એનામહારના ધણ ગંગદત્ત શેઠ અને બીજા કાર્તિક શેઠે વૈરાગ્ય પામી આ ભૂમિમાં સંયમને માર્ગ સ્વીકાર્યો હતે. ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિએ આ નગરીની યાત્રા કરી ત્યારે અહીં શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રીઅરનાથ અને શ્રીમતિલનાથ ભગવાનનાં ચાર મંદિર અને અંબિકાદેવીનું એક દેવળ હતું, જેની દીવાલને ગંગા નદીના તરંગ પાઈને હમેશાં પવિત્ર બનાવી રાખે છે, એ ઉલ્લેખ કર્યો છે. “મહાભારતકાળના પાંડ અને પરશુરામ અહીં જ થયા હતા. એ સમયે હસ્તિનાપુર એક વિશાળ નગર હતું એમાં શક નથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૨. દિલ્હી - પ્રાચીન કાળથી ભારતના પાટનગર તરીકે દિલ્હી શહેર પ્રસિદ્ધ છે. પાંડવેના સમયમાં આ નગર ઇંદ્રપ્રસ્થ નામે ઓળખાતું હતું. ત્યારપછી અહીં કેટલાયે રાજાઓ આવ્યા ને ગયા. એ સૌની સાક્ષી આપતું આ નગર મોગલના જમાનામાં જે રીતે વસ્યું છે એ સ્વરૂપમાં આજે જોવાય છે. - દિલ્હીના રાજવીઓએ જેનાચાર્યોને સંપર્ક સાધ્યું હતું એ બહુ પ્રસિદ્ધ વાત છે. એ સમયે અહીં જૈનોની વસ્તી ભરપુર હતી. શ્રીજિનચંદ્રસૂરિ, શ્રીજિનમાણિજ્યસૂરિ જેવા સમર્થ સૂરિપંગ અહીં પધાર્યા હતા, એવા ઉલ્લેખ મળી આવે છે. મોગલના જમાનામાં તે ઉપા. શ્રી શાંતિચંદ્રજી, ભાનચંદ્રજી, સિદ્ધિચંદ્રજી જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ વગેરેએ અહીં જૈનધર્મની મહત્તા અને ખ્યાતિ વધારી હતી. એ પ્રાચીન કાળે અહીં અનેક જૈન મંદિર હતાં. કહેવાય છે કે કેટલાંક મસ્જિદમાં પરિવર્તન પામ્યાં અને કેટલાંક ભૂગર્ભમાં ભળી ગયાં. આજે અહીં ચાર જેન મંદિરે હયાત છે. (૧) નવઘરામાં શ્રીસુમતિનાથ ભગવાનનું મંદિર મેટું છે. આ મંદિરમાં સુંદર ચિત્રકામ કરેલું છે. સ્ફટિકની પ્રતિમા પણ તેમાં વિરાજમાન છે. આ સિવાય (૨) શ્રીસંભવનાથ ભગવાનનું, (૩) શ્રી શાંતિનાથ ભગવાનનું અને (૪) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથભગવાનના મંદિરે દર્શનીય છે. લાલા હજારીમલને ત્યાં બે ઘરદેરાસરે છે. અહીં બે દાદાવાડીઓ પણ છે. ત્રણ જૈન ધર્મશાળા અને શ્રાવકનાં લગભગ ૧૦૦ ઘર વિદ્યમાન છે. અહીં જોવાલાયક અનેક સ્થળ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : પહેલું રત્નપુરીઃ સં. ૧૯૯૮ માં જ્યારે પૂજ્યપાદ ગુરુદેવ શ્રીવિજયધર્મ સૂરીશ્વરજી મહારાજ રત્નપુરીમાં પધાર્યા એ સમયે અહીં મેળો ભરાયે હતે. માંસાહારી લેકે આ સ્થળે માંસ માટી વગેરે વેચતા હતા, અને પંખીઓ એના ટુકડા લાવીને દેરાસર ઉપર નાખતા હતા. એ સમયે પૂજ્ય ગુરુદેવે ત્યાંના અધિકારીને મળીને માંસાહારીઓની દુકાને દૂર કરાવવા પ્રયત્ન કર્યો હતે. આ રીતે ગુરુદેવે અહીં થતી આશાતતાને સદાકાળ માટે રેકાવી દીધી. કલકત્તા: પૂજ્ય ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરીશ્વરજીએ કલકત્તા નગરમાં પાંચ ગૃહસ્થને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. ગુરુદેવના પ્રયત્નથી “કલકત્તા સંસ્કૃત એસેસીએશન” તરફથી લેવાતી પરીક્ષાઓમાં જૈન ગ્રંથ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની સગવડ કરાવી હતી. એ અધ્યયનકમમાંથી પ્રસાર થયેલા કેટલાયે વિદ્યાથીઓ આજે વ્યાકરણતીર્થ અને ન્યાયતીર્થ ની પદવી પામેલા જોવાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પરિશિષ્ટ : બીજું પૂર્વ ભારતની કલ્યાણકભૂમિ સ્થળનું નામ કેની પાસે આવેલ છે. જ્યા તીર્થકરનાં કેટલાં કલ્યાણકા નોંધ ભેલુપુર | બનારસ-પરામાં શ્રી પાર્શ્વનાથ ૪, અવન, જન્મ, | દીક્ષા, કૈવલ્ય. ભની બનારસ-ગંગા કાંઠે શ્રી સુપાર્શ્વનાથ-૪, એ. . દી. કે. સિંહપુરી | બનારસ પાસે (સારનાથ નજીક) | શ્રી શ્રેયાંસનાથ-૪, એ જ. દી. કે. સારનાથમા સૂપ અને બુદ્ધ મંદિર છે. ચંદ્રાવતી | બનારસ પાસે-ગંગા કાંઠે શ્રીચંદ્રપ્રભુ , . જ. દી, કે. અયોધ્યા | કટરા મહેલ્લે શ્રી ઋષભદેવ–૩, અ. જ. દી. [વિનીતાનગરી)| શ્રી અજિતનાથ-૪, અ.જ.દી.કે. શ્રીઅભિનંદન-૪, અ.જ, દી. કે. શ્રી સુમતિનાથ-૪,અ.જ. દી. કે. ( શ્રી અનંતનાથ-૪, અ. જ. દીકે. તીર્થભક્તિઓ Page #169 -------------------------------------------------------------------------- ________________ નેધ પરિશિષ્ટઃ બીજું સ્થળનું નામ. કેની પાસે આવેલ છે. કિયા તીર્થકરનાં કેટલાંકલ્યાણક. રત્નપુરી | સેહાવલ સ્ટેશનથી ૨ માઈલ | શ્રીધર્મનાથ-૪, અ. જ. દી. કે. દૂર-જિલ્લે ફૈઝાબાદ કપિલા | કાયમગંજ શ્રીવિમલનાથકિંપિલપુર) |[B. B મીટર ગેજ ] . જ. દી. કે. શૌરીપુરી | શકેહાબાદ [ E. I. Ry. 3 થી | શ્રીમનાથ ૨, એ. જ. ૧૪ માઈલ દૂર યમુનાકિનારે હસ્તિનાપુરી મેરઠ જ. [N. W. Ry.] ના શ્રી શાંતિનાથ-૫, એ. જ. દી. કે. રયા નગરના દરવાજાથી મોટર શ્રી કુંથુનાથ-૪, અ. જ દી; કે. રસ્તે ૧૬ માઈલ મવાના થઈ શ્રીઅરનાથ-૪, એ. જે. બી. . ત્યાંથી ૬ માઈલ દૂર ગાડારતે જવાય છે. રાજગૃહી | B B L. Ry. માં સ્ટેશન છે. | શ્રીમુનિસુવ્રતસ્વામી-૪, | વિપુલાચલ પર્વત પર | ચ. જ. દી. કે. કાનંદી લખીસરાઈ સ્ટેશનથી જમ્મુઈ | શ્રી. સુવિધિનાથ-૪, માગે પગરસ્તે ૧૨ માઈલ લખી- | ચ. જ. દી કે. " સરાઈથી ૧૮ માઈલ દૂર Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્થળનું નામ કેની પાસે આવેલ છે. ક્યા તીર્થકરના કેટલાંકલ્યાણક | નેંધ - - - - - ક્ષિત્રિયકુંડ | લવાડ પાસે થઈને ૩ માઈલ | શ્રી મહાવીર સ્વામી -૩, ૩. જ. દી. | દૂર કુડેઘાટ પર જુવાલુકા ગીરડી સ્ટેશનથી મધુવન જતાં ! શ્રીમહાવીરસ્વામી-૧, કે. વિચ્છેદ ભૂમિ | નદીકિનારે સમેતશિખર, પારસનાથ હીલ મધવનથી ? | શ્રી અજિત સંભવ, અભિનંદન, માઈલના ગિરિમાગે સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વિમલ, અનંત, ધર્મ, શાંતિ,કંથું, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, પાર્શ્વનાથ કુલ-૨૦ મેક્ષ કલ્યાણક ચંપાપુરી | ભાગલપુર સ્ટેશનથી ૪ માઈલ | શ્રીવાસુપૂજ્ય સ્વામી-૫, શ્રીવાસુપૂજ્ય સ્વામીદૂર ચંપાનાળા | . . ડી. કે. મો. નું મેક્ષકલ્યાણક ચંપાપુરી થી ૨૫ માઈલ દૂર મંદારગિરિ કહેવાય છે. - - - - તીર્થભૂમિએ Page #171 -------------------------------------------------------------------------- ________________ સ્થળનું નામ કેની પાસે આવેલ છે. કિયા તીર્થકરનાં કેટલાં કલ્યાણક. પરિશિષ્ટ બીજું પાવાપુરી | બિહારની છ માઈલ દૂર [BBL. | શ્રી મહાવીરસ્વામી-૧, Ry. પાવાપુરી સ્ટેશન પણ છે. | મોક્ષકલ્યાણક. અષ્ટાપદ હિમાલયના શિખમાં બદ્રી- | શ્રી ઋષભદેવ-૧ વિચ્છેદ ભૂમિ. પાર્શ્વનાથ તથા કેદાર પાર્શ્વનાથ | મેક્ષ કલ્યાણક માનસરોવર વગેરે ભૂમિઓ. સાવસ્થા | બલરામપુર [B.& N.W.Ry | શ્રીસંભવનાથ-૩, એ. જ, દી. | [અવસ્તિ] | સ્ટેશનથી ૧૨ માઈલ દૂર “સહેટ મટકા કિલ્લા'ના સ્થળે. પ્રયાગ ] અલ્લાહાબાદ પાસે કિલ્લામાં | શ્રીષભદેવ-૧, કે. વિચ્છેદ ભૂમિ. [પુરિમતાલી| અક્ષયવડ નીચે. ભજિલપુર | ગયાથી ૧૬ માઈલ દૂર હંટરગંજ | શ્રી શીતલનાથ-૪, વિચછેદ ભૂમિ, થઈને હટવરિયા ગામ છે, ] . જ. દ. કે. ત્યાંથી ૪-૫ માઈલ દૂર દંતારા ગામ પાસે કેલવાની પહાડી. મિથિલા | દરભંગા જંકશનથી ૪ર માઈલ | શ્રીમલ્લિનાથ-૪, અ. જ. દી. કે. વિચ્છેદ ભૂમિ. | દર સીતામઢી શ્રીનમિનાથ-૪, . જ. દી. કે. | Page #172 -------------------------------------------------------------------------- ________________ જ્યા તીર્થકરના કેટલા કલ્યાણક. નોંધ શ્રીપપ્રભ-૪, ચ. જ. દી. કે. વિચ્છેદ ભૂમિ. સ્થળનું નામ કેની પાસે આવેલ છે. કૌશાંબી | અલાહાબાદથી [E... Ry.] ભટવારી સ્ટેશનથી ૨૦ માઈલ દૂર કેસમ ઈનામ, કેસમ ખીરાજ નામે સ્થળે. તારીજ– ૯૫ પૂર્વ ભારતની વિદ્યમાન ભૂમિઓ ૨૨ , વિચ્છેદ ભૂમિઓ ૩ સૌરાષ્ટ્રમાં ૨૪૪૫૧૨૦ તીર્થભૂમિએ Page #173 -------------------------------------------------------------------------- ________________ [LEછાંછolege%eoloોંelso]=olleologs@oleevol==[L Ple Sતા99 Seટી દઉASલ્દી રૂદ્ધ 390 393 39 San! Ellssle={LE - તીર્થભૂમિ-દર્શન [E] ત્રિોત્ર LEK) C ACC' S © 2000 CBCKS DISSOCT ઈચ્છો છો સ્થળ Ut કાનપુર (૫): કાચનું મીનાકારી જિનાલય, જેની અનોખી બાંધણી અને કારીગરી આધુનિક સમયમાં ભાત પાડી રહી છે. પૃષ્ઠ ૨૩ Page #174 -------------------------------------------------------------------------- ________________ | æ ] મધુવન ( ૧૧ ): પાતતપાવન સમતાશખર પહાડની તળેટીમાં આવેલું જિનમંદિર પૃ. ૩૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૩ ] સમેતશિખર (૧૨): પહાડની ઊંચામાં ઊંચી ટેકરી પરનું આ મંદિર ભગવાન પાર્શ્વનાથની નિર્વાણભૂમિનું સ્મરણ કરાવી રહ્યું છે, પૃ. ૩૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] સમેતશિખર (૧૨): પ્રકૃતિએ ઘડેલા સૌંદર્યને નીરખીને જાણે ઊતરી આવ્યાં હોય એવાં દેવવિમાન જેવાં મંદિરો પોતાના અનુપમ સૌંદર્યથી યાત્રીને આકર્ષી રહ્યાં છે. પૃ. ૩૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ , જન Sાર . . ** riti live $ પપ શto t . છે પપ કે . ' ' છે જ તે છે, તે કારણ તે જ એ જ [ પ ] - સમેતશિખર (૧૨): પહાડના હદયસમા જળમંદિર” તરીકે વિખ્યાત આ માદરમા સુ દર જિનમૂર્તિઓ બિરાજમાન છે. મંદિરની પાસે આવેલ જલકુંડ યાત્રીને બે ઘડી વિસામો આપે એવું પ્રશાંત સ્થળ છે. પૃ. ૩૮ ની Page #178 -------------------------------------------------------------------------- ________________ - કડી [ 3 ] પાઉચર (૧૭): લક્ષ્મીની સાર્થકતા કરી જાણનારા ધનપાતના ભાવનાના પ્રતીક સમું આ મંદિર ત્રણ શિખરોથી શોભી રહ્યું છે. પૃ. ૫૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ . . " [ ૭ ]. મહિમાપુર (૧૭) : કસોટીનું મંદિર : કીમતી કસોટીની મૂર્તિઓ તે બનતી, પણ આખાયે મંદિરને કસોટીનું બંધાવવાની અનોખી કલ્પના જગતશેઠે આ મંદિરના નિર્માણથી મૂર્ત કરી છે. આજે મૂર્તિ વિનાનું ખાલી મંદિર એકલવાયું ઊભું છે. પૃ. ૫૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] અજિમગજ ( ૧૮ ) : આ પ્રદેશમાં જૈનોની વસ્તીવાળા એકમાત્ર આ નગરમ ધનકુબેરેએ પાતાની ભક્તિને અનુરૂપ દશેક જિનમદિશ બંધાવ્યાં છે. તેમાંનુ આ એક મંદિર ધર્મભાવ પ્રસારી રહ્યું છે, પૃ. ૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] કલકત્તા (૧૬ ) : રાય બદદાસના મંદિરની સામે આવેલું આ મંદિર પિતાની ઊંચી બાંધણીથી ગમે તેવા પ્રવાસીનું હૃદય ભાવમય બનાવી રહ્યું છે. પૃ. ૫૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ diiii કરી ? CALCUTTA TEMPLE GARDEN. કલકત્તા (૧૬): રાય બદ્રીદાસના બગીચામાં ૨ ગૌરવભર્યું બિરૂદ મળ્યું છે અને જે ઓગણીસમી સ For Private & Pીં મંદિરની આસપાસનો બગીe Page #183 -------------------------------------------------------------------------- ________________ V. મીનાકારી ભવ્ય મંદિર, જેને બંગાળના સૌંદર્યનું નુપમ કળાના પ્રતિનિધિ તરીકે ખ્યાતિ પામ્યું છે. પૃ. ૫૦ સૌન્દર્યમાં વિશેષ ઉમેરો કરે છે. ] Page #184 -------------------------------------------------------------------------- ________________ Fી છે : કાર TORRE [ ૧૧ ]. ચંપાપુરી (૨૧): અજાતશત્રુ પૂણિકે ચંપા વસાવી ત્યારે ત્યાં અનેક દેવમંદિરે દીપી રહ્યાં હતાં. એ સમયના ગૌરવની નિશાની આપતું આ એકમાત્ર મંદિર - અનેક જર્ણોદ્ધાર પામી આ સ્વરૂપે જોવાય છે. પ્ર. ૬૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ -- - -- - ક્ષત્રિયકુંડ (૨૫) : ભગવાન મહાવીરસ્વામીના જન્મકલ્યાણની યાદ આપતું મંદિર, પૃ. ૭૫, Page #186 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] પાવાપુરી (૨૮): ભગવાન મહાવીરસ્વામીની નિર્વાણભૂમિમાંના મંદિરોમાંનું આ એકે છે. પૃ. ૮૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ || ૧૪] પાવાપુરી (૨૮) : ભગવાન મહાવીરસ્વામીની નિર્વાણભૂમિમાં આવેલું, અંતિમ સંસ્કારનું સ્મારક–જળ અને કમળથી શોભતું જળમંદિર. પૃ. ૮૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ ld 0 [ ૧૫ ] પાવાપુરી (૨૮) : અનેક શિખરોથી શોભી રહેલું ભગવાન મહાવીરસ્વામીની અંતિમ દેશનાદિ ઘટનાના સ્મારકસમું ધર્મશાળામાં આવેલું મંદિર, પૃ. ૮૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ રાજ કરી રહી [ ૧૬ ] કંડલપુર (૨૯): ગણધર ગૌતમસ્વામીની જન્મભૂમિમાંનું અત્યારે બચી રહેલું એકમાત્ર જિનમંદિર, મંદિરનું ઉત્તુંગ શિખર તેની ભવ્યતાની સાખ પૂરે છે. પૃ. ૯૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ જ આ જે . " છે. આ જિ . છે, છેકારણ છે [ ૧૭ ] ગુણાયા (૨૭): ભગવાન મહાવીરસ્વામીએ જે ભૂમિને પોતાનાં ચરણકમલથી પવિત્ર | બનાવી હતી એ સ્થળે આ જલમંદિર શોભી રહ્યું છે. પૃ. ૮૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ પUnri . . $ હતો. [ ૧૮ ] બિહારશરીફ (૩૧ ): જેના વિષે ઇતિહાસવિદોમાં ઉગ્ર વિવાદ છે એ વિશાલા નગરી પ્રાચીન પરંપરા મુજબ જે સ્થળને બતાવી રહી છે, ત્યાંનું આ જિનમંદિર જાણે પિતાની ગૌરવથી કહી રહ્યું છે. પૃ. ૧૦૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ કોઇને તક પs દિ દે : : : : . ફિ જીડ, છે ? કતા કરી છે. હું ક . tea . કી spoon - " . 1 Sii $ = = . : S [ 18 ] રત્નપુરી (37): શ્રી ધર્મનાથ ભગવાનને જ્યાં જન્મ થયો એ પ્રાચીન નગરી આજે તે નાના ગામડા જેવી છે, છતાંયે આ મંદિરથી જંગલમાં મંગલ વરતાઈ રહ્યું છે. પૃ. 23