________________
હસ્તિનાપુર
૧૪૧. કહેવાય છે અને દિગંબર જૈનેનાં લગભગ ૧૦૦ ઘરે છે. મેરઠ સદર મછલી બજાર નં. ૧૫૯, ૧૬૦ ઉપર શ્રી સુમતિ. નાથ ભગવાનનું એક વેતાંબર મંદિર છે. જ્યારે દિગંબરેનાં અહીં ચાર મંદિરે દર્શનીય છે. બજારમાં મહેશ્વરનું મંદિર, સૂરજકુંડ મહેલ વગેરે સ્થળે જોવાલાયક છે. મેષ્ઠથી હસ્તિનાપુર ૨૨ માઈલ દૂર છે.
મેરઠ શહેરના છીપીતળાવથી હસ્તિનાપુર જવા માટે મોટર અને ઘોડાગાડીઓ મળે છે. મેરઠથી ૧૬ માઈલ મવાના સુધી પાકી સડકે મોટર જાય છે અને મવાનાથી કાચી સડકે ૬ માઈલ દૂર હસ્તિનાપુર ગાડામાં જવાય છે.
અહીં આવતાં નિકાવ્યની કૃતિઓ વહેતી થાય છે અને લલકારવા માંડે છે:
“ હે દિલ્હીથી પૂરવ દિશે,
છે છે મારગ કેશ શ્યાલીસા જી હા હWિણુઉર રળિયામણે,
હા દેખણ તાસ જગીસ, જી હા શાંતિ કુંથુ અરનાથજી,
જી હે અવતરિયા ઇચ્છું ઠાંણ જ હે પાંચ પાંડવ ઈહિાં થયા,
જી હે પંચ ચક્રવતી જણ.” અહીં શ્રી શીતલનાથ ભગવાનનું તાંબરીય જેના ભવ્ય મંદિર છે. મંદિરની ચારે બાજુએ ઘેરાયેલી જેના ધર્મશાળા છે અને બીજી ધર્મશાળા બહારના ભાગમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org