________________
૧૪૦
પૂ. ભા. જૈ. તીર્થભૂમિએ
કાટિયગણુ ખમ ભાડાસિય કુલ અને ઉચ્ચનાગરી શાખામાં આય પુસિલસય વગેરે
આ મૂર્તિને દિગબરીય મતાવી છે પરંતુ કેટિગણુ અને અને ઉચ્ચાનાગરી શાખા એ તા પ્રાચીન શ્વેતાંબરીય સૂત્ર ગ્રંથામાં જ ખાસ કરીને ઉલ્લેખાયેલ મળી આવે છે.
બીજી એક જૈત મૂર્તિના પગાસણવાળા ભાગ મળી આવ્યા છે તેમજ બીજા એ પથ્થર લેખાવાળા મળ્યા છે તે અથા બ્રાહ્મી લિપિના છે. તેમાં પદ્માસનવાળા શિલાલેખ સ ૭૪ ની સાલના કુશાન રાજકાળના છે.
>
પુરાતન કિલ્લાથી ઉત્તર દિશામાં ૧૨૦૦ ફૂટના અંતરે આવેલા ‘કટારિક્ષેત્ર ' માંથી જૈન મંદિર અને જૈન મૂર્તિ આ મળી આવી છે. વળી, પશ્ચિમ તરફના એક ભાગમાં ટેકરીનું ખેાદકામ કરાવતાં ડૅ. કુહરરતે એક જૈન મંદિરના સભામંડપ મળી આવ્યેા છે, તેના ઉપર ઈ. સ. ૯૬ થી ૧પર સુધીના લેખો કાતરેલા છે.
માઁદિરમાંથી જૈન
મળી આવ્યા આ નગર આખાદ
અહીંના આલમપુર નામના કોટના તેમજ ખૌદ્ધ મૂર્તિ જડી આવી છે. આ ઉપરાંત મૌજા કેટલાક શિલાલેખ
છે તે ઉપરથી ઈ. સ. ૧૦૦૪ સુધી તેા
હતું એમ પુરાતત્ત્વોનું માનવું છે.
氢
૪૧. હસ્તિનાપુર
હસ્તિનાપુર સંયુકત પ્રાંતના મેરઠ જિલ્લામાં આવેલું
છે. મેરઠ શહેરમાં શ્વેતાંબર જૈનાનાં ૮૦-૯૦ ધરી હોવાનું * આ વર્ણન આચાય શ્રીવિજયેન્દ્રસૂરિજીએ લખેલી હસ્તિનાપુર' નામની પુસ્તિકાના આધારે તારવ્યું છે.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org