________________
ધ્રાંગધ્રાનિવાસી
શેઠ શ્રી. પુરુષાત્તમદાસ સૂરચંદ વેારા [ ટૂંક પરિચય ]
સામાન્ય સ્થિતિના કુટુંખમાં જન્મવા છતાં, પાતાની હોંશિયારી અને માહાશીથી આપમળે આગળ વધીને શ્રીમત તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર શેઠ શ્રી. પુરુષોત્તમદાસભાઈ મૂળે ધ્રાંગધ્રાના વત્તની છે, અને અત્યારે મુંબઈમાં પોતાના વેપાર-ધંધા ચલાવે છે. તેમના પિતાશ્રીનું નામ સુરચંદભાઈ વેારા, અને માતાનું નામ શ્રી. ઉજમખાઈ. જ્ઞાતિએ તેએ દશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન. તેમના જન્મ વિ. સ. ૧૯૩૬ના ફાગણુ શિંદે ૧૫ના રાજ થયેલેા.
તેઓએ પાતાના ધંધાની શરૂઆત પાખમાંથી કરેલી અને અત્યારે જનરલ મન્ટ અને કમિશન એજન્ટ તરીકે તેમની પેઢીએ મુંબઈમાં ખૂબ નામના મેળવી છે.
h
જિંદગીની શરૂઆતથી જ જેમ તેમણે વેપાર-ધંધા તરફ ધ્યાન આપ્યું હતું તેમ ધાર્મિક કાર્યો અને લક્ષ્મીને સદુપયોગ કરવા તરફ પણ તેઓ પહેલેથી જ રસ લેતા આવ્યા છે, અને જ્યારે જ્યારે પ્રસંગ સાંપડયો છે ત્યારે ત્યારે ધાર્મિક કે સેવાનાં કાર્યોમાં પોતાની લક્ષ્મીના સદુપયોગ કરવાનુ તેએ ચૂકયા નથી. આ રીતે લક્ષ્મીનું ઉપાર્જન કરવું અને તેનું દાન કરવુ એ અન્ને કાર્ય તે સાથે સાથે જ કરતા રહ્યા છે.
પંજાબના વસવાટ દરમ્યાન તેમણે લગભગ પચાસ હજાર રૂપિયા ધાર્મિક કાર્યોંમાં દાન તરીકે આપ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org