________________
૧૦૦
પૂ. ભા. જે. તીર્થભૂમિએ “એ પુષ્કરણને લીધે આખા રાજગૃહમાં અને તેની ચારે બાજુ નંદ મણિયાર ખૂબ પ્રસિદ્ધ થયા. જ્યાં જઈને સાંભળો ત્યાં લોકો તેને જ ગુણ ગાતા અને કહેતાઃ “ધન્ય છે નંદ મણિયારને! સફળ છે એને મનુષ્યજન્મ! અને ધન્ય છે તેનાં માતપિતાને!” ૧
આ દૃષ્ટાંતકથામાં આલેખાયેલું પુષ્કરણનું વર્ણન આજનાં આલીશાન “સેનિટેરિયમ” ને પણ ઝાંખું પાડે એવું છે. વસ્તુતઃ વાસ્તુકળા અને સુખ સગવડની સમગ્ર સામગ્રી આજના યાંત્રિક યુગ કરતાચે અઢી હજાર વર્ષ પહેલાં કેવી ચઢિયાતી હતી તેને ખ્યાલ આ વર્ણનથી સહેજે આવી જાય છે. ભગધ:
ભગવાન મહાવીરના સમયમાં મગધ પ્રસિદ્ધ દેશ હતો. આર્ય દેશોમાં મગધની ગણના પહેલી છે અને ભગવાન મહાવીરના પ્રચારક્ષેત્રોમાં આ દેશ મુખ્ય હતું. તેમણે આ દેશમાં અનેક ચાતુર્માસે વીતાવ્યાં હતાં. આજના સમગ્ર પટણુ અને ગયા જિલે તેમજ હજારીબાગના કેટલાક ભાગને પ્રાચીન મગધમાં સમાવેશ થતો હતે. | વેદમાં આ દેશને “કીકટ' નામે ઉલ્લેખ કરેલ છે. અથર્વવેદમાં તેનું “મગધ” નામ આપે છે. બ્રાહ્મણ ધર્મના ગ્રંથમાં મગધદેશને “ત્રાત્ય દેશ પણ કહ્યો છે ને મગધમાં તીર્થયાત્રાના કારણ સિવાય પ્રવેશ કરવા તેમાં નિષેધ કરે છે. ત્યાં વધુ વખત રહેનારને પ્રાયશ્ચિત્ત કરવાનું પણ ફરમાવેલું
૧. ભગવાન મહાવીરની ધર્મકથાઓપં. બેચરદાસ, પૃ.૯૮-૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org