________________
રાજગૃહી
૧૧
છે. ખસા વષ પહેલાંના એક જૈન યાત્રાએ તેમની આન્યતા વિષે નોંધ્યું છે કે—
“કાશીવાસી કાગ સૂઇ સુત લઇ, મધ સુએ નર ખર હુઈ એ.” ---કાગડા પણ કાશીમાં મરે તે માણસ મધમાં મરે તો ગધેડા થાય; તરફના લાકામાં પ્રચલિત છે.
મુકિત પામે પરંતુ એવી માન્યતા આ
આ હકીકત પતાવી આપે છે કે મગધમાં જૈન અને મૌદ્ધ ધર્મીના ખૂબ પ્રચાર હતા તેથી બ્રાહ્મણધમી લેાકાને એમાંથી ચાવી લેવા માટે આવા કડક આદેશ કરવામાં આવ્યા હતા.
આ મગધ દેશનું પાટનગર ‘ રાજગૃહ ’ હતું. આજકાલ રાજગૃહ ‘રાજગિર” નામે ઓળખાય છે, જેની પાસે માહાગિરિ પર્વતમાળાના પાંચ પહાડ છે. અહીં શ્રીમુનિસુવ્રતસ્વામીના જન્મ થયા હતા. તે પછીના ઈતિહાસ "ધકારમાં છે પશુ જ્યારે જરાસધ મગધના રાજવી થયા ત્યારથી મગધની મહિમા ગાજતા થયેા. ભગવાન મહાવીરના સમયે ખિ'બિસાર–શ્રેણિક નામે પ્રતાપી રાજા ત્યાં રાજ્ય કરતા હતા.
• આશ્યક નિયુક્તિ 'ની અવ`િમાં લખ્યું છે કે, પહેલાં આ ‘ક્ષિતિપ્રાંતેષ્ડત' નામે નગર હતુ. તેને ક્ષીણવાસ્તુક થયેલું જાણીનેતિશત્રુ રાજાએ તે ઠેકાણે ચનકપુર’ સ્થાપ્યું. કાળે કરીને તે પણ ક્ષીણ થતાં ‘ઋષભપુર’ સ્થપાયું. તે પછી તેને ‘કુશાગ્રપુર' એવું નામ અપાયું. તે આખુ મળી ગયા પછી શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાએ ત્યાં ‘રાજગૃહ’ વસાવ્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International