________________
રાજગૃહી
પશ્ચિમના વનખંડમાંથી ચારેકોરથી વિપુલ પ્રકાશ અને સ્વચ્છ હવા આવી શકે તેવું એક મોટું ઔષધાલય બંધાવ્યું હતું. ત્યાં અનેક વૈદ્યો, વૈદ્યપુત્ર રાગની પરીક્ષા કરનારા અનુભવી અને તર્કથી રોગને સમજનાશ ચતુર માણસોને રોકવામાં આવ્યા હતા. તેઓ ત્યાં આવનાર સર્વ
ગીઓ, ગ્લાન, દુબલ અને અનેક વ્યાધિથી પીડાયેલા લેકની નિદાનપૂર્વક ચિકિત્સા કરતા હતા. ચિકિત્સા ઉપરાંત રાગીઓના ઉપચાર અને ખાનપાનની પણ ત્યાં સંભાળભરી વ્યવસ્થા હતી.
“ઉત્તરના વનખંડમાં નંદ શેઠ એક મોટી આલંકારિક સમા બનાવરાવી હતી. ત્યાં આવનારા લેકેને સવચ્છ કરનારા અનેક આલંકારિક પુરુષે (હજામ) રાખવામાં આવ્યા હતા. કેટલાય શ્રમણ, અનાથ, ને, રેગીએ અને દુલે તે સભાને લાભ લઈ સ્વચ્છ થતા.
“રાજગૃહમાં આવતા કે રહેતા અનેક મુસાફરે, કાયદિયાએ, કાવડિયાઓ, અને કારીગરે, ઘાસ, પાંદડાં અને લાકડાંના ભારા લઈ જનારા અનેક અનાથ અને સનાથ લેક તે નંદા પુષ્કરણીમાં નાહવા, પાણી પીવા અને પાણી લઈ જવા વારંવાર આવતા તથા કેટલાક તો ત્યાં આવીને માત્ર જલક્રીડા કરતા.
પુષ્કરણકાંઠે ઊભા કરેલા કેળના મંડપમાં, લતા કે જેમાં અને પક્ષીઓના અવાજથી કલકલિત અનેક પ્રકારની પુપની પથારીઓમાં સાયે વિહારે નીકળેલા રાજગુહવાસીઓ આરામ કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org