________________
થા
જૈશાંબી
છે, ત્યાંથી ૩ કાસ પર ઉગામમાં શ્રીમહાવી૨ ભગવાનનું જિનાલય છે. ત્યાંથી ૫ કેસ પર કૌશાંબી વસેલી છે. કૌશમીમાં બે જિનમંદિરે છે. શ્રી પદ્મપ્રભ જિનેશ્વરની જન્મભૂમિકા ઉપર ચરણપાદુકાઓ છે, બાકુલા વિહાર અને ધના–શાલિ. ભદ્રનું સરોવર પણ છે
એ જ રીતે લાભવિજયજીના શિષ્ય પં. સૌભાગ્ય વિજયજીએ સં. ૧૭૪૭ માં રચેલી “તીર્થમાળા’માં કહે છે કે, અમે આગથી નીકળ્યા અને નદી પાર તપાગચ્છીય પિષિાળમાં રહ્યા. ત્યાંથી પીરોજાબાદ અને ત્યાંથી દક્ષિણમાં ૧ કેસ દૂર ચંદાવાડીમાં રહેલા સ્ફટિકના ચંદ્રપ્રભ ભગવાનને નમીને ફરી પીરાજાબાદ આવ્યા. ત્યાંથી ૬ કેસ દૂર સકુરાબાદ થઈને અનુક્રમે કોરટા, કડા, માણેકપુર, દારાનગર થઈને સાહિજાદાપર આવ્યા. અહીં એક પાષાળ હતી પરંતુ કોઈ મુમતીએ લાંચ લઈ તેની મસ્જિદ કરાવી દીધી છે. સાહિજાદાપુથી ૩ ગાઉ પર મઉઆ ગામ છે, જેમાં ૨ પ્રાચીન જિનાલય હતાં પરંતુ અત્યારે માત્ર સ્થાન જ છે. ત્યાંથી ૯ કેસ દૂર કૌશાંબી છે. અહીં એક જીણું જિનાલય છે. તેમાં અનેક પ્રતિમાઓ છે."
મતલબ કે, લગભગ અઢારમા સકાના ઉત્તરાર્ધ સુધી અહીં જિનમંદિર અસ્તિત્વમાં હતું પરંતુ આજે તે વેરાન ભૂમિ ઉપર હાડપિંજર જેવાં વિખરાયેલાં ખંડિચેરા સિવાય કહ્યું જોવા મળતું નથી.
આ ભૂમિને કેટલાક રત્નપુરી કહે છે. એનું કારણ એ ૪. એજન; પૃષ્ઠ : ૨૩, ૨૪. ૫. એજન ; પૃષ્ઠ : ૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org