________________
૨૩. મિથિલા
બિહાર મારિસામાં આવેલા મુજરપુર જિલ્લામાંના -દરભ'ગા જંકશનથી વાયવ્યખૂણામાં ૪૨ માઈલ દૂર સીતા· મઢી' નામનું ગામ છે. એનું જ પ્રાચીન નામ ‘ મિથિલા’ કેટલાક જણાવે છે. સીતામઢી ગામ લખ્ખાઈ (લવશુદ્ધહ) નદીના કિનારે વસેલું છે. વળી, કેટલાક વિદ્વાના સીતામઢોની પાસે ‘સુહિલા’ નામક સ્થાનને મિથિલાના અપભ્રંશ માને છે. વૈશાલીથી મિથિલા ઉત્તર પૂર્વમાં ૪૮ માઈલ પર હતી. ચોદમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિ પેાતાના ‘ વિવિધતી ૯૫ ’માં મિથિલાનું વર્ણન આ રીતે આપે છે: ભરત ક્ષેત્રના પૂર્વ દેશમાં વિદેહ નામના દેશ છે, જેને હાલ ( ચૌદમા સૈકામાં) તીરહેત' દેશ કહેવામાં આવે છે. અહીંના પ્રત્યેક ઘર આગળ સુંદર ફળેાથી લચી પડતાં કેળનાં ઝાડા છે; જ્યાં દૂધથી બનેલી ખીરનું ઢાકા લેાજન કરે છે, મીઠા પાણીના કૂવા, વાવ, તળાવા અને નદીઆથી આ દેશ ભરપુર છે. મા દેશના લેકે સંસ્કૃત ભાષાના વિશાઢા હાય છે અને વિવિધ શાસ્ત્રો સમજવામાં નિપુણ્ હાય છે.
4
'
"
“ એ દેશમાં સમૃદ્ધિશાળી ‘મિથિલા’ નામે નગરી છે, જેને હાલ (ચૌદમા સૈકામાં) ‘જગઈ’ નામે લેાકા ઓળખે છે. તેની પાસે જનક રાળના ભાઈ કનકનું નિવાસસ્થળ છે, જે ગામ ‘કનકપુર' નામે પ્રસિદ્ધ છે.
'
મિથિલામાં શ્રીમલ્લિનાથ ભગવાન અને શ્રીપા નાથ ભગવાનનાં ચાર કલ્યાણુકપ્રસંગે મન્યા હતા. મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org