________________
૭
પૂ. ભા, જે. તીર્થભૂમિએ
ભગવાનના આઠમાં ગણધર પિતની આ જન્મભૂમિ હતી. મહાવીર ભગવાનના ચરણકમળથી પુનિત ખનેલી ખાણુગંગા ગંડકી નદી સાથે મળીને આ નગરીને પવિત્ર કરી રહી છે. મ્યા નગરીમાં ભગવાન મહાવીરે છ ચાતુર્માસ વીતાવ્યાં હતાં જનકરાજાની પુત્રી સીતાનુ આ જન્મ સ્થળ છે. એ સ્થળે • મહુવા વડિલેટપી' નામનું માટું વટવૃક્ષ ઊભું છે; જ્યાં રામ સીતાનું પાણિગ્રહણ કર્યું હતું. એ સ્થળ સાકુલ્લા કુંડ' નામે આળખાય છે. વળી, પાતાળ લિ’ગાદિ અનેક તીર્થાં છે. “ અહીં શ્રીમલ્લિનાથ ચૈત્યની અંદર વૈરાચા દેવી. અને કુબેર યક્ષ તેમજ શ્રીનેમિનાથના ચૈત્યમાં ગાંધારી દેવી અને લકુટિ યક્ષ આરાધક ઢાકાનાં વિજ્ઞો હુરે છે.”
6
આ વર્ણન ઉપરથી જણાય છે કે સ. ૧૩૬૦ ની આસપાસ અહીં શ્રીટ્વિનાથ ભગવાન તેમજ શ્રીપાર્શ્વનાથ ભગવાનનાં એ ચૈત્ય હતાં અને તે વખતે આ નગરી ‘ જગઈ નામે પ્રસિદ્ધ હતી. આજે ઉપર્યુક્ત સીતામઢૌથી પશ્ચિમમાં લગભગ છ માઈલ દૂર ‘ જગદીશપુર’નામનું ગામ છે. સ’ભવ છે કે જેને જિનપ્રભસૂરિ ‘ જગઇ ’ કહે છે તે જ આ ‘ જગદીશપુર' હાય. જો આ કલ્પના સાચી હાય તા અત્યારનું જગદીશપુર એ જ ચૌદમા સૈકાની મિથિલા કહી શકાય પરંતુ અત્યારે આ સ્થળ પકી કાંઈ જૈન મંદિર, જૈન ધર્મ શાળા કે તેની વસ્તીમાંથી કર્યું નથી. તેથી આ તીર્થ વિચ્છેદ થયું છે. ફક્ત ક્ષેત્રસ્પ`ના થાય છે. ઉપર્યુ ક્ત મંદિરના સ્થળે આજે શિવલિંગ પૂજાય છે.
મિથિલાના નામ ઉપરથી પ્રાચીન જૈન શ્રમણેની એક શાખા પણ પ્રસિદ્ધ હતી જે મૈથિલિયા ’ નામે કહેવાતી હતી.
(
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org