________________
મિથિલા
મિથિલાના કલ્યાણકાની સ્થાપનાની ચરણપાદુકાઓ હાલમાં ભાગલપુરના જૈન મંદિરમાં પધરાવવામાં આવી છે. આ ફેરફાર કયારે થયા તે જાણવામાં આવતું નથી.
રાય અગ્નિદાસે આ તીર્થની પુન: સ્થાપના માટે ખરીદેલી જમીન માત્ર વિદ્યમાન છે.
૭૫.
સીતામઢૌથી ૩૦ માઈલ અને જનકપુર રાડ સ્ટેશનથી ૨૪ માઈલ દૂર ‘જનકપુર' નામનું ગામ છે. તેને લેાકા પ્રાચીન મિથિલા માને છે. સીતાનું જન્મ સ્થળ આ હેતું એવી ઢાકાની માન્યતા છે.
૨૪. લખીસરાઇ અને કયૂલ જ કશને
ભાગલપુરથી રેલ્વે દ્વારા લખીસરાઈ થઈ ને કયૂલ જકશને ઉત્તરાય છે. અહીં સ્ટેશન નજીક ધર્મશાળા છે. લખીસરાઈ અને કયૂલની વચ્ચે એક માટી નદી વહે છે. તેના ઉપર એક વિશાળ પૂલ માંધેલા છે. લખીસરાઈના સ્ટેશનની નજીકમાં પણ ત્રણ પાકી ધર્મશાળાઓ છે. લખીસરાઈ અને કયૂલથી ગાડા માર્ગે ક્ષત્રિયકુંડ અને કાદી તીર્થની યાત્રાર્થે જવાય છે.
૨૫. ક્ષત્રિયકુંડ
લખીસરાઈ અને ચૂલથી નૈઋત્યમાં ૧૮ માઈલ, સીકંદરાથી દક્ષિણમાં ૨ માઈલ, નવાદાથી પૂર્વમાં ૩૪ માઈલ અને જમ્મુથી પશ્ચિમમાં ૧૪ માઈલ દૂર નદી કાંઠે લછવાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org