________________
ન
પૂ. ભા. જૈ. તીર્થભૂમિએ
યાત્રાળુઓ માટે ગામમાં ત્રણ-ચાર ધર્મશાળાએ છે. માજી ટાકામાં સાધર્મિક વાત્સલ્યની શક્તિ અપૂર્વ હાય છે.
અહી કાંસાના વાસણે! અને રેશમી વણાટનું કામ ખૂબ સુંદર થાય છે. આ ચીજો પરદેશમાં પણ જાય છે. ગંગા નદીના પૂરમાં હેમાઈ ગયેલાં કેટલાંયે મકાનાનાં અવશેષ વેરિવખેર દશામાં જેવા મળે છે,
ગંગા નદીના સામે કાંઠે અજીમગંજ છે. ત્યાં હાડી દ્વારા જાય છે.
ગાલા : બાલુચરથી ૩ માઈલ દૂર સુશિઢાખાદત્તુ કઢગેાળા નામનું માટુ પરૂ છે. આ વિસ્તાર ખુ લક્ષ્મીપતિસિદ્ઘના કબજામાં છે.
એ માઈલના વિસ્તારવાળા તેમના રમણીય ઉદ્યાનમાં શ્રીમહેતાબકુંવરઞાની પ્રેરણાથી તેમના પુત્ર ખાજી શ્રીલક્ષ્મીપતિસિહજીએ શ્રીઆદિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય અંધાવેલું છે. ત્રણ શિખરવાળું આ મંદિર દેવિશ્વમાન જેવું દીપી રહ્યુ છે. આમાં રહેલી સ્ફટિકની પ્રતિમા, નીલમની પાદુકાએ તથા પંચ પરમેષ્ઠિમાં સુવા તુમ્બ વગેરે મનેાહર અને પ્રભાવશાળી દેખાય છે. ધમશ્રદ્ધાના આવા અનુપમ નમૂના ગમે તેવાનાં હૃદયને ભક્તિરસભીનાં બનાવી મૂકે છે.
બગીચામાં એક છત્રો છે. તેમાં શ્રીજિનદત્તસૂરિ અને શ્રીનિકુશળસૂરિની પાદુકાઓ બિરાજમાન છે.
ઉદ્યાનના પ્રવેશદ્વારમાં અશ્વ સાથેનાં વિશાળકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org