________________
૧૬
પૂ. ભા. જે. તીર્થભૂમિ એક માઈલ દૂર હિરાપુર કે હીરાવનપુર નામનું ગામ છે. સિંહપુરીમાં અગિયારમા શ્રીશ્રેયાંસપ્રભુનાં ચાર કલ્યાણ કે થયાં હતાં.
રેલવે સડક સામેના કંપાઉંડમાં એક તરફ નાની શ્વેતાંબર જૈન ધર્મશાળા છે અને બીજી તરફ કોટવાળું મૂ. ના. શ્રીશ્રેયાંસપ્રભુનું દેવાલય છે. તેની સામે સમવસરણના આકારનું મંદિર છે, જે ભગવાનના કેવળજ્ઞાનનું મરણ કરાવે છે. કેટના ચારે ખૂણે ઉપર-નીચે ગળાકાર દેરીએ અનેલી છે, જેમાં ચરણપાદુકાઓ અને ભગવાનના જીવનપ્રસંગે ચિતાર રજૂ કર્યો છે. અનિપૂણના ભાગમાં અધિષ્ઠાયક દેવની દેરી છે. નૈઋત્યપૂણાની દેરીમાં શ્રેયાંસનાથ ભગવાનની માતા ચૌદ સ્વપ્ન નિહાળે છે તેને દેખાવ આપે છે. વાયવ્ય ખૂણાની દેરીમાં જન્મકલ્યાણકની સ્થાપના છે અને ઈશાન ખૂણામાં દીક્ષા કલ્યાણકની સ્થાપના કરેલી છે. તેમાં આરસના બનાવેલા અશોકવૃક્ષ નીચે ભગવાન હક્ષા લઈ રહ્યાને દેખાવ આપે છે અને નીચેની એક છત્રીમાં યવન કલ્યાણકની સ્થાપના બતાવી છે. વળી, એક છત્રીમાં મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરાવતું દશ્ય છે. જ્યારે બીજી છત્રીમાં ચરણપાદુકાઓ છે. એક છત્રીમાં કુશલાજીની મૂર્તિની સ્થાપના કરેલી છે.
આંબાવાડિયું ને બગીચાના મનહર એકાંત સ્થળમાં આ મંદિરની રચના આલાદક અને શાંતિ પ્રેરક બની રહે છે. સારનાથ :
સિંહપુરીથી અડધો માઈલ દૂર એટલે પાટે ઓળંગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org