SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પૂ. ભા. જે. તીર્થભૂમિ એક માઈલ દૂર હિરાપુર કે હીરાવનપુર નામનું ગામ છે. સિંહપુરીમાં અગિયારમા શ્રીશ્રેયાંસપ્રભુનાં ચાર કલ્યાણ કે થયાં હતાં. રેલવે સડક સામેના કંપાઉંડમાં એક તરફ નાની શ્વેતાંબર જૈન ધર્મશાળા છે અને બીજી તરફ કોટવાળું મૂ. ના. શ્રીશ્રેયાંસપ્રભુનું દેવાલય છે. તેની સામે સમવસરણના આકારનું મંદિર છે, જે ભગવાનના કેવળજ્ઞાનનું મરણ કરાવે છે. કેટના ચારે ખૂણે ઉપર-નીચે ગળાકાર દેરીએ અનેલી છે, જેમાં ચરણપાદુકાઓ અને ભગવાનના જીવનપ્રસંગે ચિતાર રજૂ કર્યો છે. અનિપૂણના ભાગમાં અધિષ્ઠાયક દેવની દેરી છે. નૈઋત્યપૂણાની દેરીમાં શ્રેયાંસનાથ ભગવાનની માતા ચૌદ સ્વપ્ન નિહાળે છે તેને દેખાવ આપે છે. વાયવ્ય ખૂણાની દેરીમાં જન્મકલ્યાણકની સ્થાપના છે અને ઈશાન ખૂણામાં દીક્ષા કલ્યાણકની સ્થાપના કરેલી છે. તેમાં આરસના બનાવેલા અશોકવૃક્ષ નીચે ભગવાન હક્ષા લઈ રહ્યાને દેખાવ આપે છે અને નીચેની એક છત્રીમાં યવન કલ્યાણકની સ્થાપના બતાવી છે. વળી, એક છત્રીમાં મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરાવતું દશ્ય છે. જ્યારે બીજી છત્રીમાં ચરણપાદુકાઓ છે. એક છત્રીમાં કુશલાજીની મૂર્તિની સ્થાપના કરેલી છે. આંબાવાડિયું ને બગીચાના મનહર એકાંત સ્થળમાં આ મંદિરની રચના આલાદક અને શાંતિ પ્રેરક બની રહે છે. સારનાથ : સિંહપુરીથી અડધો માઈલ દૂર એટલે પાટે ઓળંગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy