________________
કાશી-બનારસ
-૧૧ સારનાથ મહાદેવની ડેરી વટાવી આગળ જઈને તે બૌદ્ધોને એક જીપ ઊભેલા દેખાય છે. આ તપ ૯૦ ફીટ ઊંચે અને ૩૦૦ ફીટના ઘેરાવાવાળે છે. અહીંની ભૂમિનું બેદકામ કરતાં કેટલીક બૌદ્ધ મૂર્તિઓ અને સ્થળ મળી આવ્યાં છે.
સારનાથ એટલે ભગવાન બુદ્ધના ધર્મચક્રપ્રર્વતનનું સ્થાન. શતાબ્દીઓથી આ સ્થળ ભૂગર્ભમાં ભળી ગયેલું પરંતુ પુરાતત્વ સંશોધકોએ તેને શોધી કાઢ્યું ત્યારથી બોહોનું એ તીર્થધામ બન્યું છે. બૌદ્ધ સાહિત્યમાં આનો ઈસિપત્તન (અષીપત્તન) નામે ઉલેખ આવે છે. આમાં મૃગદાવ વન હતું. જેથી શતાબ્દીમાં ભારત પ્રવાસી સહિયાને આ સ્થળને ઉલ્લેખ કર્યો છે. એ રાત્રીએ અહીં ચાર મોટા સ્તૂપ અને બે વિહારે જોયા હતા. લગભગ છઠ્ઠી શતાબ્દીમાં હૂણાના નાયક મિહિરકુલે અહીં આક્રમણ કરેલું એમ માનવામાં આવે છે. લગભગ સાતમી શતાબ્દીમાં અહીં આવેલા યાત્રી
એનત્સાંગે ૩૦ બોદ્ધ વિહારો યા હતા, જેમાં થેરવાદના અનુયાયી ૧૫૦૦ ભિક્ષુઓ રહેતા હતા. આ ઉપરાંત ૧૦૦ હિંદુમંદિરો હતાં.
અહીંથી મળી આવેલાં પુરાતાત્વિક સાધને ઉપરથી જણાય છે કે, અગિયારમા સૈકાના પૂર્વાર્ધમાં મહમ્મદ ગિઝનવીએ સારનાથ જીતી લીધું. તે પછી કનોજના રાજા
વિદચંદ્રની રાણુ કુમારદેવી, જે બૌદ્ધ હતી તે અહીં ધમચકજિનવિહાર બંધાવ્યું હતું, પરંતુ થોડાક સમયમાં એટલે ઈ. સ. ૧૧૯૪માં શહાબુદ્દીન ઘેરીના સેનાપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org