SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ e પૂ. ભા. જે. તીર્થ ભૂમિએ તબુદીને સારનાથમાંનાં બોદ્ધ દેવળા અને મૂર્તિ એના નાશ કરી નાખ્યા છતાં એ વિશાળ રૂપે વગેરે અચી રહ્યા. આજે અહીં એક ભવ્ય આંધણીવાળા વિહાર અધાવવામાં આન્યા છે જેને મૂલગધકુટી 'વિહાર કહે છે. એ વિહારમાં પ્રવેશ કરતાં માટી ઘટ નજરે પડે છે. તેમાં સોનેરી રંગની બુદ્ધ ભગવાનની મૂર્તિ બિરાજે છે. દીવાલ પર બુદ્ધ ભગવાનના જીવનપ્રસંગાનું ચિત્રમય આલેખન છે. ચાડાં વર્ષો થયાં અહીં એક મોઢ મટે સ્થાપિત કરેલે છે. તેમાં મોદ્ધદનની પાઠશાળા શરૂ કરેલી છે. અહીના ખોદકામમાંથી મળી આવેલી ચીન્નેનુ સગ્રહસ્થાન અને એક પુસ્તકાલય પશુ છે, ૩૪. અયેાધ્યા કાશી-બનારસથી માધ–રાહિલખ રેલ્વે દ્વારા માઇલ દૂર અાધ્યા સ્ટેશને ઉતરાય છે. ઘાઘરા ને સરયૂના કાંઠે વસેલી અયેધ્યાનું નામ શમાયણના વાચકાથી અજાણ્યું નથી પશુ રામના સમય પહેલાં કેટલાંયે વર્ષો અગાઉ આ નગરીના સંબધ જૈના સાથે નીતા હતા. શાસ્ત્રોમાં આ નગરીને કાશલા, વિનીતા, સાકેત, ઇક્ષ્વાકુભૂમિ, ઉત્તર કાશલા, રામપુરી, અધ્યા, અપેાધ્યા વગેરે નામાથી આળખાવેલી જોવાય છે. આ ઇક્ષ્વાકુભૂમિ સાથે ઋષભદેવની કથા જોડાયેલી છે. એ સમયે જ્યારે સ્ત્રીપુરુષનાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy