________________
અયોધ્યા સુએ સાથે જ જન્મતાં, એક બીજાને પરણતાં અને નિવણની અનંત શાંતિ પણ સાથે જ અનુભવતાં. દુઃખ કે સંતાપ આજના જેવાં નહતાં ત્યારે ભગવાન હષભદેવે આ ભૂમિમાં જન્મ લીધે. તેમણે પિતાના અનુભવજ્ઞાનથી લોકોને સંસારયાત્રાની રીત શીખવી, લિપિ, શિ૯૫ અને વિદ્યાની અનેક વિદ્યાશાખાઓ વિકસાવી વિસ્તારી. આમ જ્ઞાન અને સંરકારને સો પહેલો પ્રકાશ આ ભૂમિમાંથી સર્વત્ર પસ. એ ભૂમિની પવિત્રતા અને મહત્તાનું વિવેચન કરવું એ તે હાયકંગનને આરસી બતાવવા જેવું છે.
પરંતુ ઈતિહાસકાળમાંયે આ ભૂમિમાં હિંદુઓ અને
ની કથાઓ તાણાવાણાની માફક સંકળાયેલી છે, એટલે એને ઉકેલ કાઢ મુકેલ છે.
આજે તે આ નગરી હિંદુતીર્થનું ગૌરવ પામી રહી છે. અહીં ઘણું હિંદમંદિર ને કુડે જેવાય છે. નદીકિનારે તે મંદિરોની હારમાળા જ ઊભી કરેલી છે. હનુમાનગાદી, કનકભવન, રત્નસિંહાસન, સીતાજીની સેઈ વગેરે સ્થળો દર્શનીય છે પરંતુ આ સ્થળને જોઈને ત્યાગભાવના ક્રુરતી નથી.
તપ અને ત્યાગની ભાવના તીર્થકરેનાં ચરિત્રમાંથી મળી આવે છે તેવી જ પ્રેરણા તેમના ઊભા કરેલાં સ્મારકેમાંથી પણ કુર્યા કરે છે. આ ભૂમિ ઋષભદેવ ભગવાનનાં ત્રણ અને શ્રી અજિતનાથ, શ્રીઅભિનંદન, શ્રી સુમતિનાથ અને શ્રીઅનન્તનાથ તીર્થકરાનાં ચાર ચાર કલયાણકાથી પવિત્રિત થયેલી છે.
સ્ટેશનથી બજાર તરફ જતાં લગભગ ૧ માઇલ દૂર આવેલા કટશ મહોલ્લામાં ઘોઘરા નદીના કિનારે જેનોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org