________________
ea
પૂ. ભા. હૈ. તીથભૂમિ
L
પાસ શ્રીઋષભદેવ, શ્રીચંદ્રપ્રભુ, શ્રીસુવિધિનાથ અને શ્રીનેસનાથ ભગવાનની મૂર્તિ છે. મૂ. ના. ની જમણી માજુએ શ્રીમહાવીર ભગવાનની પ્રાચીન પાદુકા સ્થાપન કરેલી છે. આ પાદુકાઓ અત્યારે જીજ્જુ હાલતમાં છે. કહેવાય છે કે ભગવાનના નિર્વાણ પછી થોડા સમયમાં આ પાદુકા અનાવવામાં આવી હતી, નવી પાદુકા પ્રભુની સન્મુખ પધરાવવામાં આવી છે. ડાબી બાજુએ અગિયાર ગણુધરાની પાદુકાઓ અને આગમાદ્ધારક દેહિઁગણિ ક્ષમાશ્રમણુની મનાહર મૂર્તિ છે. ગભારાની ચારે માજીના ખૂણાઓમાં ચાર ઢરીએ છે, તેમાં શ્રીવીરપ્રભુ, શ્રીસ્થૂલિભદ્ર, મહાસતી ચંદનમાલા, તથા દાદાજીની ચરણપાદુકાઓ બિરાજમાન છે. આ મંદિર સાહામણુ અને આકર્ષક છે.
ગામ મંદિરથી પૂર્વદિશામાં અડધા માઈલના અ ંતરે એક ખેતરમાં એક સ્તૂપ ઊભેા છે. કહેવાય છે કે પહેલાં અહી સમવસરણ મંદિર હતું. ભગવાન મહાવીરે પાતાની છેલ્લી દેશના આ સ્થળે આપી હતી. અહીં જે પાદુકાઓ સ્થાપન કરેલી હતી તે જલમંદિરની નજીકમાં ધર્મશાળાની પાછળ આવેલા સમવસરજી મંદિરમાં પધરાવવામાં આાવી છે.
ગામ મદિરથી સીધે રસ્તે જે સ્થાને ભગવાનના ૐના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યે તે સ્થળે તેમની ચિતા શાંત થઈ જતાં એ પુનિત રાખ જનતાએ ઉપાડચે રાખી અને ત્યાંની માટીને પણ ટાકા ખાતરી ખાતરીને ઉપાડી જતાં ત્યાં એક માટા ખાડા અની ગયા. એ સ્થળે આજે જળમંદિર છે. આ જળમંદિર ૮૪ વીઘા જેટલી જમીન કેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org