________________
૧૩૬
પૂ. ભા. જે. તીર્થભૂમિએ
ધર્મકથા, ” આવશ્યક નિયુક્ત' વગેરે ગ્રંથામાં અહિચ્છત્રા વિશે વર્ણન છે. અહિચ્છત્રાના અથ નાગા અથવા નાગના ફણાની છત્રી એવા થાય છે. વિવિધતી કલ્પ ’કારે આ સાક નામના માઁ ખુલ્લુ કરતાં કહ્યુ છે :
“ શ્રીપાર્શ્વનાથ ભગવાન છદ્મસ્થપણામાં વિહાર કરતા સખવઈ ( શ ંખાવટી ) નગરીમાં પધાર્યાં અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા ત્યારે કમઠ નામના અસુરે ઉપસર્ગ કરવા અવિચ્છિન્ન ધારાથી વર્ષા કરી. ભગવાનને નાસિકા સુધી પાણી પહોંચ્યું ત્યારે ધરણેન્દ્ર નાગરાજે આવીને પેાતાની ફા ઉપર ભગવાનને ઊપાડી લીધા. ત્યારથી આ નગરીનું નામ ૮ અહિચ્છત્રા' પડ્યું, ”
‘મહાભારત” માં અહિચ્છત્રાના ઉલ્લેખ છે. તેમાં જણાવ્યા મુજબ જૂના પાંચાલ દેશના બે ભાગ થતાં ગંગાના દક્ષિણ કાંઠા ઉપર ચર્મ વતી નદી સુધીના પ્રદેશ, જેનું મુખ્ય શહેર ‘કપિલ્ય’ હતું તે પદને મળ્યે અને અહિચ્છત્ર 'ટ્રેશ તથા તેની રાજધાની ‘ અહિચ્છત્રાપુરી ’ દ્રોણાચાર્યને મળ્યાં, ૧ મહાભારતની જેમ પ્રાચીન બ્રાહ્મણ સાહિત્યમાં તેમજ ઔદ્ધ સાહિત્યમાં પણ અહિચ્છત્રાને ગોરવસ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ ઉપરથી ઈ. સ. પૂર્વે ૪૦૦ વર્ષ થી તે ઈ. સ. ૬૦૦-૭૦૦ વર્ષ સુધી અહિચ્છત્રા નગરી ખૂમ આમાદ હતી; એમ જણાય છે.
આ દેશના વતનીઓ ( આહિચ્છત્ર' કહેવાતા. અડીના વતનીએની રહેણીકરણી પવિત્ર હતી એમ ‘કામસૂત્ર' કાર ૧. મહાભારત. આ, અ. ૧૪૦. શ્લોક ૬૯ અને ૭૨ થી ૦૬/
Jain Education International
૭
6
For Private & Personal Use Only
www.jainelibrary.org