________________
ના 9
ખાવ્યું છે મીએ જેને
અહિચ્છત્રા વાત્સાયને ઉલેખ્યું છે. જે ક્યારે “ગાહાસરસઈમાં અહિ
ચ્છત્રની સ્ત્રીઓ મદ્યપાન કરતી હોવાની નેંધ લીધી છે. એ ગમે તેમ હોય પરંતુ અહિચ્છત્ર નગરી વિશિષ્ટ નગરીઓમાંની એક હતી, એટલું પુરવાર થાય છે.
ઈ. સ. ની બીજી શતાબ્દીના પૂર્વાર્ધમાં પ્રખ્યાત ખગોળવેત્તા ટેલેમીએ જેને Adisadra (અડસડર) નામે ઓળખાવ્યું છે તે જ આ પ્રાચીન નગરી અહિચ્છત્રા છે. અહીંથી એક બ્રાહ્મીલિપિને લેખ મળી આવ્યો છે, તેમાં અહિચ્છત્રાનું ગ્રીક શબ્દમાં “અડીસડર” નામ આપ્યું છે. ૩
સાતમા સૈકાના ચીની યાત્રી હુએનસિંગ કહે છે: અહીં એક નાગહદ હતું અને બુદ્ધ લાગલાવટ સાત દિવસ સુધી પિતાના ધર્મને ઉપદેશ કર્યો હતો. અહીં બાર મીઠા હતા અને તેમાં હજારો સંન્યાસીઓ રહેતા હતા. એ ઉપરાંત બ્રાહ્મણના ૯ દેવાલ હતાં અને ૩૦૦ બ્રાહ્મણે મહાદેવની પૂજા કરતા હતા. એની ચારે કોર એક કિલો હતું અને તેને ઘેરા ૩ કેશને હતે.”
અહીંના આ પુરાતન કિલ્લાને “આદિકેટ” કહે છે. "
શ્રી હેમચંદ્રાચાર્ય આ અહિચ્છત્ર દેશને ઉવેખ કરે છે અને તેનું બીજું નામ “પ્રત્યગ્રંથ” જણાવે છે.
२. वेश्याभिरेव न संसृज्यन्ते आहिच्छत्रिका:, संसृष्टा अपि मुखकम तासां परिहरन्ति ॥
૩. કનિધહામઃ એસ્પષ્ટ જોગ્રાફી એફ ઇકિયાઃ પૃ. ૭૫. ૪. બીલ્સઃ બુદ્ધિસ્ટ રેકર્ડસ આફ ધી વેસ્ટર્ન વસઃ ૧,૨૦૦. ૫. મેક ક્રીનલ એશ્યન્ટ ઈયિા: પૂ. ૧૩૩-૩૪. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org