________________
૬. અલ્લાહાખાદ (પ્રયાગ )
કાનપુરથી રેલ્વે રસ્તે અલાહાબાદ અવાય છે. અકબર બાદશાહે યમુનાના કિનારે ઈ. સ. ૧૫૭૫માં કિલ્લા ખચાવી આ શહેરને આમાદ કર્યું ત્યારથી આ શહેર
•
<
'
અલાહામાદ ’ નામથી ઓળખાય છે. એનું પ્રાચીન નામ પ્રયાગ. ’ પ્રો ચાઃ-પૂના અત્ર કૃતિપ્રથાનઃ । રામાયણુ’ અને ‘ મહાભારત ’માં આ નગરનું મનેાહર વર્ણન કરેલું છે. પાંડવાને ભસ્મસાત કરવા માટે નય નામના ચતુર શિલ્પીએ લાક્ષાગૃહની રચના અહીં જ ઊભી કરી હતી. ભારદ્વાજ મુનિના આશ્રમ પણ અહીં જ હતા.
અહી ગંગા, યમુના અને સરસ્વતી નામની ત્રણ નદીઓના સંગમ થાય છે, એને ‘ત્રિવેણીસંગમ ' કહે છે. સંગમનુ ’ સ્થળ નિશ્ચિત નથી હતું. મહાકવિ કાલિદાસે ‘રઘુવ’શ ’માં આ ત્રિવેણીનુંરાચક વર્ણન આપ્યું છે, ત્રિવેણીમાં સ્નાન કરવાથી પુણ્ય થાય છે: એવી હિંદુઓની માન્યતા છે, તેથી રાજ હુજારા લેાકાની ભીડ અહી જામેલી રહે છે.
ઘણાં
હિંદુઓનું તીર્થં ધામ હાવાથી અહીં હિંદુમ ંદિરે છે. મૌદ્ધકાળમાં અહીં બૌદ્ધોની સસ્કૃતિ ફેલાઈ હતી, એની ખાતરી આપતા અશાકસ્તંભ આજે પણ કિલ્લામાં માજીદ છે. ઈ. સ. પૂર્વે ૨૪૦ માં મહારાજા અશોકે આ સ્ત ંભ ઉપર આજ્ઞાપત્ર કારાવ્યું હતું. તેની પાસે જ ઈ. સ. ની ખીજ શતાબ્દિના મહારાજા વિક્રમાદિત્ય સમુદ્રગુપ્તના પણ લેખ છે સત્તરમી સદીના બાદશાહ જહાંગીરના રાજ્યાભિષેકના શિલા લેખ પશુ અહી જોવાય છે કેમકે મુસ્લિમકાળમાં મુસલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org