________________
પૂ. ભા. જે તીર્થભૂમિ માનની ધાર્મિક પ્રવૃત્તિનું આ મુખ્ય સ્થળ બની રહ્યું હતું અને આ બધા ધર્મોના સંસ્કારે પહેલાં જેનેની સંસ્કૃતિએ અહીં પિતાને અડ્ડો જમાવ્યું હતું, એની પ્રાચીન વર્ણને શાખ પૂરે છે. આ રીતે શ્રમણ, વૈદિક અને મુરિતમ સંસ્કૃતિના સંગમની યાદ આપવા માટે જ જાણે કુદરતે આ ભૂમિમાં ત્રિવેણીસંગમની રચના કરી હશે! એવી કલ્પના સહેજે થઈ આવે છે.
અલબત્ત, અહીં હાલમાં દિગંબર જેનાં મંદિર, ધર્મ, શાળા અને તેમની વસ્તી સિવાયવેતાંબર જૈનેનું એકે મંદિર, ધર્મશાળા કે વસ્તી નથી છતાં જેને નાં પ્રાચીન સુત્ર ગ્રંથમાં પ્રયાગની હકીક્ત મળી આવે છે એ મુજબ આજનું પ્રયાગ પ્રાચીન કાળમાં અયોધ્યા નગરીને “પુરિમતાલ” નામને પાડે કહેવાતું હતું. પ્રયાગના કિલ્લામાં આજે પણ ઊભું રહેલું વડનું ઝાડ છે, તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું. તીર્થમાળાઓના કથન મુજબ આ વડલે “અક્ષયવટ”નામે પ્રસિદ્ધ છે. તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં હતાં પરંતુ સં. ૧૯૪૮ માં રાય કલ્યાણ નામના શવ વણિકે એ પગલાં ઉત્થાપીને ત્યાં શિવલિંગની
સ્થાપના કરી દીધી તે પછી ઔરંગઝેબે એ શિવલિંગને નાશ કર્યો. વડલાની પાસે કિલાના એક ભાગમાં બીજી હિંદુ મૂર્તિ સાથે એક-બે જૈન તીર્થકરોની મૂર્તિઓ પણ હયાત
૧. પુનિતા શ્રીરાદિનાથ “વિવિધતીર્થકલ્પ'માં “ચતુરશીતિ મહાતીર્થંક૯પ.”
૨. “પ્રાચીન તીથમાળા સંગ્રહ’ પૃષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org