________________
અલ્લાહાબાદ (પ્રયાગ )
૨૭
છે. પ્રયાગમાં શ્રીશીતલનાથ પ્રભુ બિરાજમાન છે એવી નોંધ.. વિવિધતીર્થ કહપકાર કરે છે.
પુષ્પચૂલા નામની સાધ્વીને અને અણુિં કાપુત્ર આચાર્યને અહીં કેવળજ્ઞાન થયું હતું. અણુિં કાપુત્રનું અહી નિર્વાણુ થતાં એમનું શરીર શૂળીમાં પરાવાયુ હતુ અને વેાએ તેમજ વાકાએ મહાત્સવ કરી આ સ્થળનું મહાત્મ્ય વધારી દીધું હતું : ' એવી હકીકત શ્રીજિનપ્રભસૂરિ પાતાના વિવિધતીર્થંકલ્પ ” માં નોંધે છે, જે પ્રાચીન અતિહાસિક પર પરાના ખ્યાલ આપે છે.
"
૭. કૌશાંબી
અલ્લાહાબાદથી નૈઋત્ય ખૂણામાં ૩૮ માઈલ અને અલ્લાહાખાદ સ્ટેશનથી ઈ. આઈ. રેલ્વે રસ્તે ૨૩ માઇલ દૂર ભરવારી સ્ટેશને ઉત્તરાય છે. ત્યાંથી ૨૦ માઈલ દૂર કૌશાંખીનું પ્રાચીન સ્થળ છે. આજે તાયમુનાના કાંઠે એ ભાગમાં વહેંચાયેલાં મૌસમ ઈનામ અને કૌસમ ખીરાજ નામનાં ગામડાં આવેલાં આવેલાં છે, અને તેની આસપાસના જંગલમાં અને પહાડ ઉપર પડેલાં ખડિયા જ પ્રાચીન કૌશાંબીની વસ્તુ ભૂમિ મનાય છે. આ ભૂમિને આજે ‘ કોસખપાલી ’ કહે છે, ચીની યાત્રી ફાહિયાને પણ આ જ ગામાને પ્રાચીન કોશાંખી હાવાનુ જણાવ્યું છે. પાસે આવેલા પક્ષેાસાના કિલ્લે અને નજીકમાં આવેલી યમુના નદીના પણ તેણે ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org