________________
હસ્તિનાપુર હતા. ચેથા ચકવતી સનમાર, આઠમા ચકવતી મુશ્મ અને મહાપક્ષી આ નગરીમાં જ થયા હતા. વિષ્ણુકુમાર નામના મહર્ષિએ નમુચિ મંત્રીને આ સ્થળે શિક્ષા કરી હતી, સાત કરોડ એનામહારના ધણ ગંગદત્ત શેઠ અને બીજા કાર્તિક શેઠે વૈરાગ્ય પામી આ ભૂમિમાં સંયમને માર્ગ સ્વીકાર્યો હતે.
ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિએ આ નગરીની યાત્રા કરી ત્યારે અહીં શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રીઅરનાથ અને શ્રીમતિલનાથ ભગવાનનાં ચાર મંદિર અને અંબિકાદેવીનું એક દેવળ હતું, જેની દીવાલને ગંગા નદીના તરંગ પાઈને હમેશાં પવિત્ર બનાવી રાખે છે, એ ઉલ્લેખ કર્યો છે.
“મહાભારતકાળના પાંડ અને પરશુરામ અહીં જ થયા હતા. એ સમયે હસ્તિનાપુર એક વિશાળ નગર હતું એમાં શક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org