________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ ઈતિહાસના ઉલેખ મુજબ અહીં નાસીરુદ્દીન ગોરીના સમયથી અગ્નિવંશી ભદેરિયાનું મૂળ ગણાય છે.
વટેશ્વરની ચારે બાજુએ પથરાયેલાં પુરાણાં ખંડેરો અને પ્રાચીન ટેકરાઓ એની કાળજૂની ભવ્ય જાહેરજલાલીની સાક્ષી પૂરે છે. સર કનિંઘકામની માન્યતા પ્રમાણે આ ભગ્નાવશેષોની ભૂમિ ઉપર જેન તેમજ આહિર પ્રજાએ ૪૦૦ વર્ષોથી વસવાટ કર્યું હતું અને તેનું નામ બટેશ્વર પાડવામાં આવ્યું હતું.'
પ્રાચીન જૈન ગ્રંથ, પુરાણ, ત્રિપિટકે તથા પ્રાચવિદ્યાના ગ્રંથમાં શૌરીપુર માટે ઘણે ઊહાપોહ કરેલ જેવા મળે છે. મેગેસ્થિનિસે કરેલા ભારતભ્રમણ વૃત્તાંત “એરિયનમાં શોરીપુરનો Calisoboraca કાલીસોબેરેકા નામે ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, “આ ગામ યમુનાના જમણા કાંઠે મનુષ્યથી ભરચક, સુંદર અને સમૃદ્ધિશાળી વેપારી નગર છે.
ભારતમાં અનેક સ્થળેની શોધખોળને માગ ખુલે થયે ત્યારે સર એલેકઝાંડર કનિંઘહામ અહીં આવ્યા હતા. તેમણે અહીં ૧૭ જૈન મંદિર જોયાં હતાં, જેમાં મોટાં હતાં. તેમણે અહીંથી અનેક પુરાણ મૂતિઓ, શિલાલેખો, તામસિક્કા, પ્રસ્તરખંડ અને કેટલાયે ભગ્નાવશેષને સંગ્રહ કર્યો હતે અને સને ૧૮૭૦ માં કાલઈલે બટેશ્વરમાં રહીને અનેક પ્રાચીન ચીને એકઠી કરી, બધી વસ્તુઓ ગાર્ડએમાં ભરીને આગરા
૧. “ આર્કિયોલેજિકલ સર્વે –રિપોર્ટ–ોયુમ ૪ ૯.
૨. “યલ એશિયાટિક સોસાયટી જનલ, . ૧ પૃષ્ઠ ૩૧૪, તથા મેગેસ્થિનિસની યાત્રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org