________________
૧૯. ભાગલપુર
અછમગજથી જે રસ્તે નલહટી જંકશને ગાડી બદલીને ભાગલપુર જંકશને ઉતશય છે.
ભાગલપુર જિલ્લાનું આ મુખ્ય અને મોટું શહેર ગંગા નદીના કિનારે વસેલું છે. સ્ટેશન નજીક બાબુ ધનપતિસિંહજીએ બગીચાયુક્ત સર્વ પ્રકારની સગવડવાળી વિશાળ જૈન ધર્મશાળા બંધાવેલી છે.
આ ધર્મશાળાના આગળના ભાગમાં એ જ બાબુજીએ બંધાવેલું શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી જિનાલય છે. મૂ. ના. વાસુપૂજ્ય ભગવાનની ડાબી બાજુના ખૂણામાં શ્રીમલિનાથ ભગવાન અને જમણુ બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિઓ બિરાજે છે. તેમજ કટીના શ્યામવણ પથ્થરમાં કરેલી ઉપર્યુકત ભગવાનની પ્રાચીન ચરણપાદુકાઓ અહીં વિરાજમાન કરેલી છે. આ પાદુકામાં આ પ્રમાણે લેખ છે. સંવ વાઘનાજી ગુર્જલાવરીચૌ પહેલાં આ બંને ભગવાનનાં કલ્યાણકની સ્થાપનાની આ બંને પાદુકાઓ મિથિલા નગરીમાં હતી પરંતુ એ તીર્થવિચ્છેદ થવાથી ત્યાંથી લાવીને અહીં પધરાવેલી છે. મંદિરની બહાર એક છત્રીમાં શ્રીસ્થૂલભદ્રસ્વામીનાં પગલાં છે.
- સુજાગંજ વગેરે વિભાગ મળીને ભાગલપુર શહેરને વિસ્તાર વધે છે. આ દેશમાં ચેખા અને રેશમની મેટી પેદાશ છે. એ પદાથનું આ મોટું પીઠું ગણાય છે. અહીંનાં રેશમી અોટિયાં, છાયલે અને શેત્રજીએ વખણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org