________________
ચ પાપુરી
૬૭
જમણા હાથે રહેલી સડક ઉંઠે ચંપાનાળા સુધી જાય છે. ત્યાં સુધી જવા માટે વાહન મળી શકે છે.
૨૦. નાયનગર
ભાગલપુરની જૈન ધર્મશાળાથી પાકી સડકે એક માઈલ દૂર જતાં ‘નાથનગર' નામનું ગામ આવે છે. નાથનગર સ્ટેશન હાવાથી રેલ્વે રસ્તે પશુ અવાય છે.
સ્ટેશનની નજીકમાં અહીંના કાટ્રિધ્વજ માટા જાગીરદાર આખુ સુખરાજરાયજીએ બંધાવેલું શ્રીવાસુપૂજ્ય ભગવાનનું ભવ્ય જિનાલય મેડા ઉપર છે. તેમાં કાચનું મીનાકારી કામ છૂટું છવાયું' કરેલું હાવાથી રમણીય લાગે છે. આ મંદિરના નીચેના માળમાં ઉપાશ્રય છે. પાસે જ માત્રુજીને રહેવાની હવેલી (કાઠી) અને બગીચા છે.
૨૧. ચંપાપુરી
પાસેની જૈન ધમશાળાથી પાકી નાથનગર થઈને જઈએ તે
6
ભાગલપુર સ્ટેશન સડકે ત્રણ માઈલ દૂર અને આશરે ચાર માઈલ દૂર ચંપાપુરી ' નામનુ જૈનાન મહાતીર્થ આવેલું છે. ઠેઠ સુધી રસ્તાની અને આજુએ વનજિ અને છૂટી-છત્રાચી વસ્તી પથાયેલી છે. આ સ્થળ હાલમાં ચંપાનાળા' નામે ઓળખાય છે. એક વખતની આ સત્તાસ’પન્ન નગરી આજે તેા નાના ગામડાની દયામણી હાલતમાં ઊભી છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org