________________
અજીમગજ
પ
વિશાળ અને રમણીય છે. ત્રણે માળમાં મનાહર મિ ગાઠવાયેલાં છે. ચારે દિશામાં પ્રતિમાએ વિરાજે છે. આમાં સ્ફટિકનાં ૨૫ બિ, નીલમનું ૧ અને રજતનાં લગભગ ૨૫ મિઆ છે. વળી, અષ્ટાપદ અને સમેતશિખર પહાડની રચના છે, દીવાલ પર લેખે અને દાદાજીની છત્રી પણુ છે. અહી સ્નાનાગારની સુંદર સગવડ કરેલી છે. (૮) ધર્માં શાળાના પાછળના ભાગમાં શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર છે. (૯) શ્રીગાડીપાશ્વનાથ ભગવાનનું ઘર-દેરાસર અને (૧૦) શહેર બહાર રામમાગ નામના બગીચામાં શ્રીશામળિયાજીનુ મંદિર છે. હમણુાં જ આના જીર્ણોદ્ધાર થયા છે. પાછળ કુંડ છે અને બગીચામાં વચ્ચે દાદાજીની છત્રી છે, જેમાં સ્ફટિકનાં ચાર જોડી પગલાં કાચમાં મઢેલાં છે. સામેના એક એરડામાં પરાણાદાખલ એસાડેલી શ્રીપાર્શ્વનાથ ભગવાનની મનેાહર પ્રતિમા વિરાજમાન છે.
માત્રુનિ ળકુમારસિહજી નવલખાએ પાતાની હકુમતના પ્રદેશમાં ખેાકામ કરાવતાં જે પ્રાચીન કળાકારીગરીની વસ્તુઓ જડી આવેલી તેનું સંગ્રહસ્થાન પેાતાના ખગીચામાં ઊભુ કરેલું છે તે દČનીય છે.
દિલ્હી અને આગરા છેાઢયા પછી પૂર્વ દેશમાં શ્વેતાંખર મૂર્તિપૂજક જૈનાની વધારેમાં વધારે વસ્તી કલકત્તા અને અજીમગજ-માલુચરમાં છે, મછમગજમાં જૈનોનાં આશરે ૨૦૦ ઘરી છે, અહીંના જૈનાની સાધર્મિક ભક્તિ પ્રશસનીય છે. એટલુ જ નહિ, ઋદ્ધિસંપન્ન હાવા છતાં સાધમી ભાઈ આગળ જ્યારે ખડે પગે ઊભા રહે છે ત્યારે ભલભલ;ના ગ ઓગળી જાય અને ખરેખર, ધડો લેવા પ્રેરણા કરે છે.
તીઃ પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org