________________
૧૨૭
શ્રાવતી અને વચ્ચે ધર્મચક કોતરેલું છે. પરિકરમાં ડાબી બાજુએ ભક્તિપૂર્વક નમસ્કાર કરતી એક દેવીની આકૃતિ છે જયારે જમણી બાજુએ હાથમાં વાજિંત્ર ધારણ કરેલા દેવની આકૃતિ છે. એ સિવાય મૂર્તિની બંને બાજુએ ચપદારો વાર્જિન લઈને ઊભેલા છે. આસનને બાકીને ભાગ ચાર હોળમાં નાના આકારે ધ્યાનમુદ્રામાં સ્થિત તેવીસ તીર્થંકરની મૂર્તિ વાળે કેતરે છે. ત્રીજી હરોળમાં આગળ કમળમાં ગોઠવેલા એ હાથીઓ છે અને તેના ઉપર બબ્બે માણસે બેઠેલા હાય એવી આકૃતિએ કરેલી છે. આ હાથી મધ્યમાં આવેલી આકૃતિઓના મથાળે સ્થિત છે.
બીજી મૂર્તિ જે ઈ. સ. પૂર્વેની છે, તે પણ શિલ્પકળાની દષ્ટિએ નમૂનારૂપ છે.
આ બધી મૂર્તિઓ હાલ લખનો મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છે.
અહીંથી મળી આવેલા બીજા શિલાલેખ ઉપરથી છે. કનિંઘહામ જણાવે છે કે, શ્રાવસ્તીનું પાછળથી “મંદિકાપુરી નામ પણ હતું. ઈ. સ. ૯૦૦ માં મોરધ્વજન્મયૂરધ્વજ, ઈ. સ. ૯૨૫ માં હંસવજ, ઈ. સ. ૯૫૦ માં મકરધ્વજ, ઈ. સ. ૭૫ માં સુધાનવજ, ઈ. સ. ૧૦૦૦ માં સુહરીધ્વજ નામના રાજાઓ અહીં રાજ કરી ગયા હતા. ડો. બેનેટે આ
૧. જર્નલ ઓફ ધી રેયલ એશિયાટિક સોસાયટી, સને ૧૯૦૮.
૨. ડે. કનિહામઃ આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇડિયા વેલ્યુમ. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org