________________
Jain Education International
.
.
"
For Private & Personal Use Only
www.jainelibrary.org
[ ૭ ]. મહિમાપુર (૧૭) : કસોટીનું મંદિર : કીમતી કસોટીની મૂર્તિઓ તે બનતી, પણ આખાયે મંદિરને કસોટીનું બંધાવવાની અનોખી કલ્પના જગતશેઠે આ મંદિરના નિર્માણથી મૂર્ત
કરી છે. આજે મૂર્તિ વિનાનું ખાલી મંદિર એકલવાયું ઊભું છે. પૃ. ૫૯