________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
[ ૮ ]
અજિમગજ ( ૧૮ ) : આ પ્રદેશમાં જૈનોની વસ્તીવાળા એકમાત્ર આ નગરમ ધનકુબેરેએ પાતાની ભક્તિને અનુરૂપ દશેક જિનમદિશ બંધાવ્યાં છે. તેમાંનુ આ એક મંદિર ધર્મભાવ પ્રસારી રહ્યું છે, પૃ. ૬