________________
મધુવન
૩૭
ઝુલતું આ ગામડું' ધ્રુવમદિરાની હારમાળાથી રમણીય મની રહ્યું છે.
યાત્રાળુઓ માટે હરકાર શેઠાણીએ અને માજી ધનપતસિહજીએ ખંધાવેલી એ વિશાળ શ્વેતાંબર જૈન ધર્મશાળાઓ મધ્યમાં આવેલી છે. એમાં એકીસાથે હજારા ચાત્રાળુઓ ઊતરી શકે એવી સગવડ છે. નજીકમાં પહાડ તરફ ઊંચા ભાગ પર દિગ ંબર તેાપ'થીઓની અને ગામ તરફના નીચાણ ભાગ ઉપર દિગબર વીસપથીએની ધર્મશાળાઓ છે. સ્મા ત્રણે કાઠીએ એક હારમાં આવેલી હાવાથી અનુક્રમે મજલી કાઠી, ઉપલી કાઠી અને નીચલી કાઠીના નામે ઓળખાય છે.
શ્વેતાંબર જૈન ધર્મશાળામાં પેસતાં દરવાજાની બહાર વડલાઓની સધન છાયામાં એક મોટા વૃક્ષ હેઠળ તીર્થ રક્ષક ભેમિયાનુ` મંદિર આવેલું છે. એની પહાડ જેવી માટી આકૃતિ છે. તેમાં શાસનદેવતા યક્ષની મૂર્તિ છે. એ તી - ભૂમિની રક્ષા કરે છે. અને યાત્રાળુઓનાં સકટ હતી જાગતી ચૈત, કહેવાય છે.
'
શ્વેતાંબર ધમ શાળાના પૂર્વ તરફના દરવાજાથી પેસતાં અહીંના કારાખાનાની પેઢી છે. આ પેઢી સમેતશિખર તી, મધુવન કાઠી, ખરાકડ તીર્થ અને ગિરડીહની શ્વેતાંબર કાઠીના વહીવટ સભાળે છે. મધુવનની ધમ શાળામાં નાનામાટા એ બગીચાઓ આવેલા છે.
આ ધર્મશાળામાં જુદા જુદા પાકા કાયુક્ત કપા ઉંડમાં શ્વેતાંબર જૈનાના ૧૧ જિનાલયેા લગાલગ આવેલાં છે. ૧-૩ મૂળનાયક શ્રીપાનાથ ભગવાનનાં ત્રણું, ૪ વીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org