________________
૧૦. ઇસરી (“પારસનાથ હિલ સ્ટેશન)
ગયા જંકશનથી ઈ. આઈ. રેલવે રસ્તે ઈસરી જવાય છે. આ સ્ટેશનનું નામ “પારસનાથ હલ” છે, જેને “ઈસરી પણ કહે છે.
અહીં રટેશનની નજીક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (કારખાનુ) છે. પહાડની બધી દેખરેખ અને વ્યવસ્થાનું કાય આ પેઢી કરે છે. અહીં વિશાળ જૈન ધર્મશાળા છે, તેમાં જ એક જિનાલય છે. યાત્રાળુઓને સર્વ પ્રકારની સગવડ મળી રહે છે.
અહીંથી મધુવન મેટર રસ્તે ૧૪ માઈલ થાય છે. બળદ ગાડીઓ પણ મળે છે. મધુવન જવા માટે આ રસ્તેથી પસાર થતાં બંને બાજુએ પથરાયેલી અફાટ નૈસર્ગિક શેભાને વર્ગીય આનંદ અનુભવાય છે. સુગંધી વાયુને વીંઝતાં વૃક્ષો થાક અને લાનિને ઉડાવ કે છે અને જોતજોતામાં તીર્થ. બમિના પવિત્ર વાતાવરણથી ગૂંજતી તળેટીની છાયામાં આવી જવાય છે.
૧૧. મધુવન સમેતશિખરની તળેટીમાં વસેલું “મધુવન” એક નાનું ગામડું છે. છતાં પર્વતને ભારતે વાત્સલ્યભાવ એ શીલી રહ્યું હોય એવું એનું અનુપમ કુદરતી કલાવિધાન નજરે ચડે છે. ચારે બાજુએ છવાયેલી ગીચ ઝાડી વચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org