________________
પૂ. ભા. જે તીર્થભૂમિએ તીર્થકર ભગવંતેની ચરણપાદુકાઓનું, ૫ શ્રી શુભ ગણધરનું, ૬ નીચે ગેડી પાર્શ્વનાથ અને ઉપર શ્રીસંભવનાથનું, ૭ જગતગેડે બંધાવેલું શ્રીશામળિયા પાર્શ્વનાથનું, ૮ નીચે શ્રી પાર્શ્વનાથ અને ઉપર શ્રી સુપાર્શ્વનાથનું, ૯ શ્રીજરૂપજી નવલખાએ બંધાવેલું શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરનું, ૧૦ શ્રીસુપાર્શ્વનાથનું તેમજ ૧૧ નીચે શ્રી પાર્શ્વનાથ અને ઉપર શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનાં મંદિરો છે. ધર્મશાળાની પાછલી બાજુએ ડાબે હાથે દાદાજીની છત્રી છે અને થોડે કુર જિનપગલાંની દેરી છે.
આમાં સાત મદિરે મુખ્ય છે અને બાકીનાં તેની આજુબાજુમાં આવેલાં છે. ૧૨ મું મંદિર ગામ બહાર “રાજા દેઢીના નામે ઓળખાય છે. આ મંદિરમાં મૂ ના. શ્રીસુધર્મવામી બિરાજે છે અને ૧૩ મું મંદિર ઉપર જણાવેલું
મિયાજીનું યક્ષમંદિર છે. આ રીતે અહીં શ્વેતાંબર જેનેાનાં ૧૩ મંદિરે છે.
દિગંબર વીસપંથી અને તેરાપંથીનાં બે મંદિર પણ જોવાલાયક છે.
અહીં પિસ્ટ ઓફિસ છે તેનું નામ “પારસનાથ” છે.
૧૨. સમેતશિખર આ પર્વત સઘન વનરાજિથી વીંટાયેલ છે. અહીંની શાંત અને નિર્જન ભૂમિમાં પંખીઓનાં અહલાદી કલરવ યાત્રીઓને સહાનુભૂતિ આપે છે અને જ્યારે સાગરમાંથી ઉદ્ધવેલાં વાદળાં પોતાની રુમઝુમ ચાલથી આ તીર્થને ભેટતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org