________________
તેજપુંજ તીર્થદર્શન
[ પ્રવેશ] કુદરતની લીલા અને માનવચારિત્ર્યને અદ્દભુત કમળ જે સ્થળમાં સંવાદ સાધી શકે એ સ્થળનું આકર્ષણ માનવજીવનની શુદ્ધિનું ધામ થઈ પડે છે. આપણા પ્રાચીન મહર્ષિઓએ “આત્માને તારે એ તીર્થ” એવી વ્યુત્પત્તિ કરીને નદી અને પર્વતનો મહિમા ગાય છે. હિંદુઓએ નદીઓને જે મહત્વ આપ્યું છે તે મહત્તવ જેનેએ પર્વતને આપ્યું છે. મોટે ભાગે ગિરિભૂમિ ઉપર જૈન તીર્થોના પાયા પડયા છે.
“વારિતામમિત્ત૪િ તીર્થ પ્રવરે – અરિહતાએ જે ભૂમિને પવિત્ર કરી હોય તે ભૂમિ તીર્થ કહે વાય છે. જેનધર્મના મોટા ભાગના તીર્થંકર પૂર્વ દિશામાં જગ્યા છે તે વિચાર્યા છે. એ ભૂમિમાં એકાંત એવી પર્વતની ગુફાઓ કે જંગલમાં પોતાની જીવનસાધના કરી છે ને પોતાના ઉપદેશથી તે તે નગરની જનતાને ઓશિંગણ બનાવી છે.
“જો મૂ િધારિત ‘–સંતપુરુષે તપ વડે ભૂમિને ઉતાર કરતા. મતલબ કે, તેઓ એ પ્રદેશમાં રહીને તપ અને જ્ઞાનથી ત્યાનું વાતાવરણ ભરી દેતા ને એમના ધર્મધ સાંભળવા લોકોનાં ટેળાં રેજ બરોજ ઊમટયે જતાં. એ નિષ્કામ મહાત્માઓના ધર્મબંધથી લેકો રંગાઈ જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org