________________
કાંયિપુર
२३
જેને ખંડ અથવા ખડરક્ષાના નામે ઓળખાતા શ્રાવકે પ્રતિએષીને પાછા ઠેકાણે લાવ્યેા હતા. સજય માા, ગાગલિ કુમાર, દ્વિમુખ રાજા અને શ્રીમહાવીર ભગવાનના મુખ્ય દેશ શ્રાવકામાંના કુંડકાલિક ગાથાપતિ શ્રાવક, જેની ભગવાન મહાવીરે પણ પ્રશંસા કરી હતી—વગેરે મહાપુરુષે અહીંના જ રહેવાસી હતા. ભગવાન મહાવીરસ્વામીએ પેાતાના ચરણક્રમળથી આ ભૂમિને પવિત્ર કરી હતી.
એ સમયની આ સમૃદ્ધિશાળી નગરી આજે ઉજ્જડ અનેલી છે. કાળના સપાટા વારાફરતી સોના માથે વીંઝતા રહે જ છે.
૫. કાનપુર કૅપિલપુરથી પાછા કાયમગજ સ્ટેશને આવીને રવે રસ્તે કાનપુર અવાય છે.
કાનપુર કલ્યાણક ભૂમિ નથી પણ ગંગા નદીના કિનારે વસેલુ’ સાહામણું નગર છે. શહેરનાં આલીશાન મકાના, લાંબીપાની સડકેા અને સાંકડી ગલીએને પસાર કરતાં મધ્ય ભાગમાં આવેલા મહેશરી મહેૉલ્લામાં માનુ ઘનાથપ્રસાદજીએ મધાવેલું શ્રીધર્મનાથ ભગવાનનું મીનાકારી મંદિર ઝળહળતુ નજરે પડે છે. કાચ અને મોનાકારી રંગબેરંગી કળાના આ અજોડ નમૂના દર્શનીય છે. આમાંની કમાના, છત અને થાંભલા મનેાહેર રીતે ગાઠવાયેલા જોવાય છે. દીવાલામાં તીથ - સ્થળે, ચેાગનાં માસના અને નારકીનાં દુઃખાની આબેહૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org