SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પૂ. ભા. જે. તીર્થભૂમિ જૈનેત્તુ તીર્થ આવેલું છે. તેમા તીર્થંકર શ્રોવિમલનાથ ભગવનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણકા થવાથી આ ભૂમિ તીર્થ ધામ ખરેલી છે. એક વિશાળ કંપાઉંડમાં કાયુક્ત નાની ધર્મશાળા છે. તેના મધ્ય ભાગમાં કાટયુક્ત શિખરબંધી નાનું છતાં રમણીય મદિર આવેલું છે. મૂળનાયક શ્રીવિમળનાથ ભગવાનની ડાબી માજીએ શ્રીમલ્લિનાથ અને જમણી બાજુએ શ્રીશાંતિનાથ તેમજ મહાવીર ભગવાન વિરાજે છે. વચલી વેદિકા ઉપર ચાર જોડી પગલાં છે. મદિરના કેટના ચારે ખૂણે ચાર કૈરીઆમાં શ્રીવિમલનાથ ભગવાનનાં ચારે કલ્યાણકાની યાદ આપતી ચરણપાદુકાઓની સ્થાપના કરેલી છે. કંપાઉંડના પાછલા ભાગમાં જૂનાં ખડિયા વીખરાયેલાં પડચાં છે. તે એક સમયે થ્યા કાંપિલ્યપુર દક્ષિણ પાંચાલની રાજધાનીનું નગર હતું; એની યાદ આપે છે. શ્રીજિનપ્રભસૂરિએ ‘વિવિધતીથ કપ’માં ઉલ્લેખ્યા મુજબ ચોદમા સકામાં પણ અહી શ્રીવિમલનાથ ભગવાનનુ મનહર મંદિર હતું. ભગવાનનાં પાંચ કલ્યાણકી અહી થયેલાં હાવાથી ૮ પંચકલ્યાણક’ નામનું નગર વસેલું હતું, તેમજ આ કલ્યાણકાના મહાત્સવ જે સ્થળ ઉપર થયા હતા તે સ્થળ ભગવાનના સુવરના લાંછન ઉપરથી ‘ સુવર ક્ષેત્ર’નામે પ્રસિદ્ધિ પામેલું હતું. જૈન ગ્રંથામાં તેની પ્રાચીનતાનાં વિવિધ વર્ષોના આલેખાયેલાં મળે છે. દશમા હરિષેણુ ચક્રવતી અને ખારમા બ્રહ્મદત્ત ચક્રવતી ની રાજધાનીનું આ નગર હતું. દ્રૌપદીનું પિયેર અહી હતું. પુષ્પમિત્ર નામના ચાથેા નિતંત્ર અટ્ઠી જ થયા હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy